SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ રેવતીક૯૫-અધ્યાય ? રાત્રિનો સમય હોય તો ઘેર જ કરી લેવું, | ભાગ છેદેલા ન હોય એવા એકસરખા. પણ જે દિવસ હોય તો જંગલમાં એકાંત- | બે દર્ભને પરસ્પર બાંધીને તેના વડે ઘીને. માં ગુપ્ત રીતે ચારે બાજુની દિશાઓ | પવિત્ર કરવું, અને આમ બોલવું-“આ ચમરિ, બાંધીને અર્થાત ચારે બાજુની દીવાલ | ટેવમોઝનમણિ, તેનોગણિ, ક્ષતિ, શ્રોત્રમતિ, વચ્ચે તેમ જ પોતાની પણ રક્ષા કર્યા | રૂન્દ્રિયમણિ, બાપુપત્તિ, સત્યમણિ, વિરસિ-હે પછી ત્યાં આગળ એ બંધકર્મ શરૂ કરવું. | ઘત! તમે અગ્નિમાં હોમવા યોગ્ય હાઈ આજ્ય પછી ત્યાં પવિત્ર પ્રદેશ પર ગોચર્મ એટલે | છો, દેના ભોજનરૂપ છો, તે જરૂપ છે, ચક્ષુ૨૧૦૦ હાથ લાંબી-પહોળી જમીનને ગાયના ! રૂપ છે, શ્રોત્રરૂપ છે, ઇંદ્રિયરૂપ છે, આયુષછાણથી તથા પાણીથી લીંપી ત્યાં થંડિલ રૂપ છો, સત્યરૂપ છે અને હવિષરૂપ છે બનાવીને વૈદ્ય પ્રથમ રનાન કરી નવાં પવિત્ર | એમ બેલ્યા પછી વૈદ્ય, દર્ભની સુવ–પાત્રથી વસ્ત્ર ધારણ કરી શણગાર સજી, પૂર્વ દિશા | બે “આઘાર” હોમની આહુતિ આપવી. તરફ મુખ રાખીને (પવિત્ર આસન પર) | પછી જેણે સ્નાન તથા ઉપવાસ કરેલ હોય બેસવું. પછી જળનું આચમન કરી, હાથ ! એવી પેલી સગર્ભા સ્ત્રીને ધોળાં વસ્ત્રો પહે ઊંચા રાખી મૌન રહીને ઉપસ્પર્શ કરે | રાવી શણગારીને દક્ષિણ તરફ બેસાડવી એટલે કે શબ્દ ન કરે તેવા ફીણથી રહિત અને ઉત્તર તરફ મુખ રખાવવું, એમ સુખ શીતલ પાણી વડે બ્રાહ્મતીર્થ વડે ત્રણવાર | કારક આસન પર બેસાડી તેના હાથમાં તે જલનું આચમન કરવું, પછી બે વાર | બે દર્ભો આપવા, તે વેળા તે મૌન જ બન્ને હઠને પાણીથી શુદ્ધ કરવા, ત્યારે | બેસી રહે, પછી વધે તેની સંમતિ, કેટલાક કહે છે કે તે કિયા ત્રણવાર કરવી, | લઈને નિત્યનો હોમ કરો અને પછી તેમ જ બન્ને નેત્રો, બન્ને કાન, બન્ને નસકોરાં | માતંગી વિદ્યા વડે હોમ કરો, કારણ કે તથા અપાન-ગુદાને પણ જળથી સ્પર્શ તે માતંગી વિદ્યા પવિત્ર હોઈ દુષ્ટ સ્વમો, કરે. પછી મહાન સૂર્યમંડલ બરાબર દેખાતું | કલિયુગ તથા રાક્ષસોનો નાશ કરનારી છે; હોય ત્યારે થંડિલને જળથી સિંચન કરવું. | તેમ જ પાપને, મલિનતાને, અભિશાપને પછી હાથમાં સોનું લઈ દર્ભની પૂળી | તથા (બ્રહ્મહત્યાદિ) મહાપાતકનો પણ લીધેલી સગર્ભા સ્ત્રીને પિતાની સાથે રાખી, નાશ કરે છે. જેથી કંઈ પાપ થઈ ગયું સ્ત્રીની પાસે રહેલ દર્ભની પૂળી વડે ત્યાં | હોય તેવા બ્રહ્મર્ષિઓ, સિદ્ધી તથા ચારણોએ લક્ષણનો ઉલ્લેખ કરી તે જમીન પર પેલા ! પણ આ દેવીને પૂજેલી તથા સત્કારેલી છે અને દર્ભની પૂળીને મૂકી, તેની ઉપર જલથી | કશ્યપના સૌથી નાના પુત્ર મહષિ મતગે. સિંચન કરવું, પછી તે દર્ભની પૂળીને બહાર | મહાન ઉગ્ર તપ વડે પિતામહ બ્રહ્માની પાસેથી ફેકી દઈ તે સ્થળે અગ્નિને લાવ. પછી જ મેળવેલી છે. આ વિદ્યા સર્વ ભનો નાશ ત્યાં પહેલાં કહ્યા પ્રમાણે ચારે તરફ સાફ | કરનારી, સર્વ લોકોને વશ કરનારી, કલ્યાણ કરી, જમણી બાજુ દર્ભ બિછાવી, અગ્નિની કરનારી, શાંતિ કરનારી, સંતતિને કરનારી, આગળ સોનાની, રૂપાની, સુગંધી વાળાની કે ગર્ભને પડવા નહિ દઈ તેનું ગર્ભાશયદર્ભની કુમાર કાર્તિકેયની, છી દેવીની તથા | માં ગ્ય રીતે બંધન કરનારી, પવિત્ર વિશાખ ગ્રહની પ્રતિમાઓ પધરાવવી, તેમ જ | તથા અમોઘ કલ્યાણને કરનારી છે. એ જમણી બાજુ બ્રહ્માનું સ્થાપન કરી ઉત્તર તરફ માતંગી વિદ્યાનો જે માણસ બન્ને સંધ્યા જલનું પાત્ર સ્થાપવું. પછી જેના અગ્ર / સમયે પવિત્ર થઈ પાઠ કરે છે, તે પવિત્ર
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy