________________
ઉપોદઘાત
૩
માંડી અર્વાચીન સમય સુધીમાં દેવો તથા મહર્ષિ અર્થાત્ જે માણસ કેવળ ચરકને જ અભ્યાસ ઓ વગેરે ઘણા આયુર્વેદીય આચાર્યો થઈ ગયા | કર્યા કરે તો સૂશ્રત આદિએ કહેલા રોગોનાં માત્ર છે. અષ્ટાંગ આયુર્વેદને એક એક વિભાગ પણ નાનું પણ જ્ઞાન થતું નથી એટલે કે સુશ્રુત તે તે આચાર્યોએ રચેલી ગ્રંથરચના વડે અને | આદિએ કહેલા અમુક અમુક રોગોનાં નામોને તેઓના ઉપદેશ વડે વિસ્તૃત કરાયેલ છે; એમ તે પણ તે જાણું શકતા નથી, તો તે રોગોની ચિકિત્સા સર્વનું જે સંકલન કરવામાં આવે તે આયુર્વેદને તે કેવી રીતે કરી શકે? તેમ જ જે માણસે એક મોટો ગ્રંથ બની શકે. પરંતુ અફસની | કેવળ સુશ્રત આદિ ગ્રંથાને જ અભ્યાસ કર્યો વાત છે કે કાળના પ્રવાહમાં બીજા શાસ્ત્રોની પેઠે | હેાય પણ ચરકને બિલકુલ અભ્યાસ જ ન આયુર્વેદરૂપી સમુદ્રનાં ઘણું અમૂલ્ય રત્ન લુપ્ત કર્યો હોય તે બિચાર, રોગીઓની ચિકિત્સા થઈ ગયાં છે. એ લુપ્ત થયેલા પ્રાચીન ગ્રંથે સંબંધે | કરવામાં બિલકુલ કંટાળ્યા સિવાય ખરેખર શું મારા અતિશય હિતેચ્છુ અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ કરી શકે તેમ છે ? એટલે કે ચરકનું અધ્યયન કર્યા શ્રીયુત ગણનાથ સેન મહાશયે “પ્રત્યક્ષશારીર” | વિના કોઈ પણ માણસ રોગીઓની બરાબર નામના પોતાના ગ્રંથની ભૂમિકામાં તથા ગિરીન્દ્રનાથ | ચિકિત્સા કરવા કદી સમર્થ થઈ શકતો જ નથી. ઉપાધ્યાય વગેરે ભારતીય વિદ્વાનોએ હિસ્ટ્રી | એમ કેવળ ચરકનું અધ્યયન કર્યું હોય તો ઍક ઇંડિયન મેડિસિન તેમ જ પશ્ચિમના વિદ્વાન- સુશ્રુતે કહેલા અમુક રોગોનું નામ પણ અજાણ્યું જ એ પણ ઘણું જણાવેલું જ છે, એથી અહીં તેનું
રહે છે અને કેવળ-માત્ર સુશ્રતનું જ અધ્યયન પિષ્ટપેષણ કરવું યોગ્ય નથી.
કરવામાં આવે તો ચરકે કહેલા રોગોના પ્રતીકારઆય તથા સુશ્રુતસંહિતા
રૂ૫ વિશેષ ચિકિત્સા માણસ કેવી રીતે કરી લગભગ ઘણા ભાગે પ્રાચીન ગ્રંથરત્નોના શકે ? ન જ કરી શકે; એ કારણે ચરક અને વિલેપના કારણે આયુર્વેદરૂપ આ મહાસાગર સુશ્રત એ બંનેના ગ્રંથે જરૂર અભ્યાસ કરવા જે કે વિષાદ અનુભવી રહ્યો છે, તે પણ તેના | યોગ્ય હોઈ ઉપાદેય છે; કેમ કે તે બેય ગ્રંથ મહિમાને નાશ ન કરવા માટે આત્રેયસંહિતા આયુર્વેદના વિજ્ઞાનની ખાણરૂપ છે અને તેથી જ અને ધવંતરિસંહિતા એ બંને ચરકસંહિતા તે બેય ગ્રંથે અતિશય માનનીય દૃષ્ટિએ વર્ણવેલા તથા સુશ્રુતસંહિતા એવાં બે નામે લાંબા કાળથી | હોવાથી મધ્યકાળે વાગભટના સમયમાં પણ એ પ્રસિદ્ધ હોઈને આજે પણ મળી રહે છે. એ બન્ને ગ્રંથે સર્વ ગ્રંથમાં શ્રેષ્ઠ તરીકે ગણાયા હતા. બંને સંહિતાઓ સમસ્ત આયુર્વેદના મસ્તક સ્થાને હજાર વર્ષની પહેલાંની લિપિ જેમાં મુખ્ય મળે
ઈ તેનું ગૌરવ દર્શાવવા ઘણું પ્રસિદ્ધ છે; તેથી છે તે ‘જવરસમુચ્ચય' નામના પુસ્તકમાં પણ સૂર્યના તથા ચંદ્રના જુદા જુદા પ્રકાશની પેઠે તે ચરકનાં તથા સુશ્રુતનાં વચને ઘણે ભાગે બને સંહિતાઓને પરિચય કરવા માટે કોઈ લેવામાં આવ્યાં છે અને ચોથી શતાબ્દીમાં બીજા પ્રકાશની જરૂર રહેતી નથી.
લખાયેલ “નાવનીતક’ નામના પુસ્તકમાં પણ અષ્ટાંગહદયના કર્તા શ્રી વાગભટના સમયમાં ચરકે કહેલાં વચને કહેવામાં આવ્યાં છે અને બીજા જુદા જુદા આચાર્યોની પણ આયુર્વેદીય | સુશ્રુતને પણ નામ લેખ છે. બાણભટ્ટે લખેલા સંહિતાઓ અવશ્ય હોવી જોઈએ, તો પણ એ શ્રીહર્ષના ચરિત્રમાં પણ “ૌનર્વસવ” નામના અષ્ટાંગહદયના કર્તાએ પોતાના તે ગ્રંથના ઉત્તર- વૈદ્યકુમારને નિર્દેશ મળે છે, તે ઉપરથી જણાય તંત્રના ૪૦ મા અધ્યાયમાં આમ લખ્યું છે:
છે કે તે બાણભટ્ટના કાળમાં પણ આત્રેય પુનર્વસના 'यदि चरकमधीते तध्रुवं सुश्रुतादि
(આયુર્વેદીય) સંપ્રદાયને પ્રચાર હોવો જોઈએ. प्रणिगदितगदाना नाममात्रेऽपि बाह्यः ॥
જ્યારથી આરંભી એ બન્ને–ચરક તથા સુશ્રતની अथ चरकविहीनः प्रक्रियायामखिन्नः ॥
સંહિતાઓની ઉત્પત્તિ થઈ હશે, ત્યારથી માંડી किमिव खलु करोति व्याधितानां वराकः ॥ છે તે બન્નેને લગતા જ આયુર્વેદીય વિચારોનું ગૌરવ