________________
કાશ્યપસ હિતા
૩૦
છે; અને કાંકાયન,× વાર્યાવિદ, હિરણ્યાક્ષ, કુશિક, મૈત્રેય, કુશ, સાંકૃત્યાયન, કુમારશિરસ, ભરદ્રાજ ખડિશ, ધામાવ, મારીચિ, કાપ્યું તથા ધન્વંતરિ આદિ આચાના મતના ઉલ્લેખ કર્યાં છે; અને આંગિરસ, જમદગ્નિ, કશ્યપ તથા કાશ્યપ આદિ ધણાં નામેા બતાવ્યાં છે; વળી આ વૃજીવકીય તંત્ર કાશ્યપસહિતામાં પણ સૂત્રસ્થાનના રાગાધ્યાયમાં, સિદ્ધિસ્થાન–રાજપુત્રીય અધ્યાયમાં વમન–વિરેચનીય અધ્યાયરૂપ તે તે ગ્રંથામાં તે તે આચાર્યોના મતે બતાવતી વેળા ભાવ, વાર્તાવિદ, કાંકાયન, કૃષ્ણભરદ્વાજ, દારુવાહ, હિરણ્યાક્ષ, વૈદેહ–નિમિ, ગાગ્યે, માઠર, આત્રેય પુનર્વસુ, પારાશ, ભેડ તથા કૌત્સ નામના જુદા જુદા આચાર્યાના ઉલ્લેખ કરેલે મળે છે અને તે ઘણાય આયુર્વેદીય પૂર્વચાનું સ્મરણ કરાવે છે.
|
એ આચાર્યોમાંના કેટલાક પરાશર, ભેડ, કાંકાયન, હારીત, ક્ષારપાણિ તથા જાતુકલ્પ્ય આદિના તેમજ આશ્વિન, ભારદ્વાજ, ભાજ, ભાનુપુત્ર, કપિલખલ, ભાલિક, ખરનાદ તથા વિશ્વામિત્ર આદિ ખીા આચાર્યનાં કેટલાંક વચના પણ મધુક્રાશમાં તેમજ ચરક અને સુશ્રુતની વ્યાખ્યા આદિમાં તથા તાડપત્રમાં લખાયેલ પ્રાચીન ‘વરસમુચ્ચય ’ અને · જવરચિકિત્સા ’આદિ ગ્રંથામાં પણ ઉતારેલાં મળે છે, તે ઉપરથી તે તે આચાર્યના ગ્ર ંથાનું અસ્તિત્વ સ્પષ્ટ જણાય છે. વળી જે આચાર્યાંનાં વચને આજ દિવસ સુધીમાં ક્યાંય પણ ટાંકેલાં મળતાં નથી, તેનાં પણ્ નામેા તે તે ત ંત્રના કર્તા તરીકે તે તે ગ્રંથામાં સૂત્રકારરૂપે બતાવવામાં આવ્યાં છે અને તેના મતા પણ ગ્રહણ કરવામાં આવ્યા છે, તેથી તે તે આચાર્યાના પ્રથાનું અસ્તિત્વ પણ અનુમાનથી ‘ વાતકલાકલીય’
|
જાણી શકાય છે: હેમાદ્રિના લક્ષણુપ્રકાશ નામના ગ્રંથમાં ટાંકેલ શાલિહાત્રે રચેલ અશ્વશાસ્ત્રમાં પણ અભિષેક માટેના મંત્રરૂપ શ્લામાં આયુવેદના કર્તા તરીકે ઘણા ઋષિએનાં નામેા જણાવેલાં છે.
.
એ ઉપરથી સાબિત થાય છે કે દેવતાઈ યુગથી : હેમાદ્રિ ‘ લક્ષણુપ્રકાશ' નામના ગ્રંથ વિક્રમ સંવત ૧૫૨૫ માં લખાયેલા છે; તેનું એક પ્રાચીન જીર્ણ પુસ્તક મારા સંગ્રહ-ભંડારમાં છે; તેમાં ગજપ્રકરણમાં જેમ પાલકાપ્ય આદિ આચાર્યનાં વચના મળે છે, તેમ અશ્વપ્રકરણમાં શાલિહેાત્ર આચાર્યાંનાં પણ ઘણાં વચનેા ટાંકેલાં છે; તેમાં આ પ્રમાણે શ્લેાકેા ઉતારેલા મળે છે : ‘ સિત્રો વામવેવથ च्यवनो भारविस्तथा । विश्वामित्रो जमदग्निर्भारद्वाजश्व
વીર્યવાસિતો રેવશ્રવ કૌશિક મહાવ્રત: સાળિ ચૈવ માર્જ-યસ્તુ વીર્યવાન્ । ગૌતમ ... માનશ્ચ આવાહનઃ (?) ારયવસ્તથા । આત્રેય: શાgિજશ્રવ તથા નારપર્વતો ાનો નદુષચૈવ શાબ્દિોત્રश्च वीर्यर्वान् । अग्निवेशो मातलिश्च जतुकर्णः पराशरः । હારીતઃ ક્ષારપાળિશ્ર નિમિશ્ર વતાંવરઃ । અવાશ્રિ भगवान् श्वेतकेतुर्भृगुस्तथा । जनकश्चैव राजर्षिस्तथैव हि विनग्नजित् । विश्वेदेवाः समरुतो भगवांश्च ગૃહÉતિઃ । ફન્દ્રશ્ર વેવાનશ્ચ સર્વોનિત્સિાઃ । एते चान्ये च बहव ऋषयः संश्रितव्रताः । आयुर्वेदस्य ઃ સુક્ષ્માત ધ્રુવિન્તુ તે ॥-વસિષ્ઠ, વામદેવ, ચ્યવન, ભારવિ, વિશ્વામિત્ર, જમદગ્નિ, વીવાન ભારદ્રાજ, અસિત, દેવલ, મહાવ્રતધારી કૌશિક, સાર્વા, ગાલવ, વીર્યવાન માય, ગૌતમ, સુભાગ, આગસ્ત્ય, કાશ્યપ, આત્રેય, શાંડિલ્ય, નારદ, પર્વત, કાણ્ડગ, નહુષ, વીર્યવાન શાલિહેાત્ર, અગ્નિવેશ, માતલિ, જતુક, પરાશર,હારીત, ક્ષારપાણિ, વક્તાઓમાં શ્રેષ્ઠ નિમિ, ભગવાન બૌદ્ઘાલિક, શ્વેતકેતુ, ભૃગુ, રાíં જનક, વિનમ્રજિત, વિશ્વદેવો, બધા વાયુએ, ભગવાન બૃહસ્પતિ, દેવોના કાખીય” નામના ૨૬ મા અઘ્યાયમાં આ કાંકાયન રાજ ઇંદ્ર અને ખીજા બધા લેાકમાં વૈદ્યો છે અને વગેરેના મતા દર્શાવ્યા છે અને ચરકના સૂત્ર- | તીક્ષ્ણ વ્રતધારી જે ધણા ઋષિએ આયુર્વેદના સ્થાનના ઉપક્રમ—પ્રારંભના ગ્રંથમાં અંગિરા, જમ- કર્તા થઈ ગયા છે, તેઓ બધાયે તમને ઉત્તમ દગ્નિ વગેરે ઘણા ઋષિઓનાં નામેા બતાવ્યાં છે. પ્રકારનું સ્નાન અથવા આરેાગ્ય અર્પણ કરા. ’
× ચરકના સૂત્રસ્થાનના
નામના ૧૨ મા અધ્યાયમાં તેમ જ 'યજ:પુરુષીય' | નામના ૨૫મા અધ્યાયમાં અને ‘આત્રેય–ભદ્ર- |