SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ'હિતા–સિદ્ધિસ્થાન ૬૭૪ જે સ્ત્રીનુ` સંતાન, જન્મ્યા પછી ૧૬ વર્ષની ઉંમરનું થયા પહેલાં મરી જાય તેને · પૌરુષાદિની ’ નામની અસાધ્ય જાતહારિણી વળગી ગણાય છે. પર ‘સદંશી” નામની અસાધ્ય જાતહારિણી भर्त्यन्यं यदा गर्भे तदा पूर्वः प्रमीयते । સંસ્કૃશીતિ વરત્યેનામઽથ્થાંનાત(દૈનિીમ્)ાખરૂ જે સ્ત્રી ખીજો ગભ ધારણ કરે ત્યારે, તેનુ પહેલું સંતાન નાશ પામે તે તેને 4 સંશી' નામની અસાધ્ય જાતહારિણી વળગી કહે છે. ૫૩ કર્કોટકી’ નામની દારુણ જાતહારિણી गर्भेणैकं ग्रहेणैकं मृत्युनैकेन युज्यते । एषा कर्कोटकीत्युक्ता दारुणा जातहारिणी ॥५४ જે સ્ત્રીનું કેાઈ એક સંતાન ગરૂપ થઈને મરે છે અને કાઈ એક સંતાન • ગ્રહ દ્વારા મૃત્યુ સાથે જોડાય છે, ત્યારે તેમાં ‘કર્કોટકી’ નામની દારુણ જાતહારિણી કારણરૂપે કહેલી છે. ૫૪ ૬ ઇંવડવા નામની અસાધ્ય જાતહારિણી यमजं म्रियते यस्या एकं वोभयमेव वा । સામાક્રુવિઙવામલાખ્યાં નાતāાનિીમ્ ॥॥ જે સ્ત્રીનુ જોડલાં સંતાનમાંથી એક મરે કે એય મરે ત્યારે, ત્યારે તેને ઇંદ્રવડવા' નામની અસાધ્ય જાતહારિણી વળગેલી હેાય છે. ૫૫ ૬ વડવામુખી” નામની અસાધ્ય જાતહારિણી एकनाभिप्रभवयोरेकश्चन्नियते पुरा । म्रियते तद्वदप्येकस्ता माहुर्वडवामुखीम् ॥ ५६ ॥ જે સ્ત્રીનાં બે સંતાનેા જોડલાંરૂપે હાઈ ને એક જ નાભિના નાળથી યુક્ત હોય તેમાંનું એક સતાન જો પહેલાં મરે છે, તે તેની પેઠે જ બીજી પણ મરી જાય છે તેને ‘વડવામુખી’ નામની અસાધ્ય જાતહારિણી વળગેલી સમજવી, એમ વિદ્વાના કહે છે. પર વૃદ્ધજીવકના કશ્યપને પ્રશ્ન अथैवंवादिनमृर्षि कश्यपं लोकपूजितम् । रेव महाप्रश्नमपृच्छद् वृद्धजीवकः ॥ ५७ ॥ एकनाभिकयाः कस्मात्तुल्यं मरणजीवितम् । રોયોગ્ય પુર્ણ દુઃવું ન તુ તુતિઃ સમાનના દ્ર લેાકેામાં પૂજાયેલા કશ્યપઋષિ એમ કહી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્ય વૃદ્ધજીવકુ તેમને આ માટે પ્રશ્ન પૂછ્યો હતા—જે જોડકાંરૂપ બે સંતાના એક જ નાભિના નાળથી યુક્ત હાય, તે ખન્નેનાં મરણુ, જીવન, રાગ, આરોગ્ય, સુખ તથા દુઃખ કયા કારણે સમાન હાય છે? છતાં તેઓની તૃપ્તિ કયા કારણે એકસરખી થતી નથી ? ૫૭,૫૮ કશ્યપના પ્રત્યુત્તર अथ खलु भगवान् कश्यप उवाच - एकमेव हि तद बीजं भिन्नं वायुबलादथ । समानकर्मकत्वात् प्राङ्नाड्यैकत्वं च जन्म च ॥५९ तुल्यं निषेकाद वृद्धेश्व जन्मनः स्तनसेवनात् । તસ્માત્તુલ્યું વયઃ પ્રો પુર્ણ દુઃણું મવામૌ દ્ રુક્ષળતિય ક્રમપ્રકૃતિતુલ્યતા / નતુ તૃપ્તિવિસર્ગાળાં પૃથમાવાત્ લમાનતા તે સાંભળી ભગવાન કશ્યપે કહ્યુંઃ જોડકુ જન્મે છે, તેમાં ‘ ખીજ ’ તા એક જ હાય છે, પરંતુ વાયુના ખળથી તે જુદું જુદું થયું હોય છે; તે બેયનાં કર્મો સમાન હેાય છે, એ કારણે તેમનું નાડી દ્વારા એકપણું હાય છે અને જન્મ પણ સમાન હોય છે; ગર્ભાધાનથી આરભી તેઓની વૃદ્ધિ, જન્મ તથા સ્તનપાન સુધીની સમાનતા હોય છે, તે કારણે તેમની ઉંમર, સુખ, દુ:ખ, જન્મ તથા મરણ સમાન કહેલ છે, તેમ જ તેએનાં લક્ષણ, આકૃતિ, વ, અંગ, ખલ તથા પ્રકૃતિ-સ્વભાવની પણ તુલ્યતા કે સમાનતા હોય છે, છતાં તેઓનું શરીરથી અલગઅલગપણું હોય છે, એ કારણે તેએની તૃપ્તિમાં તથા વિસર્ગ–મળમૂત્રના ત્યાગમાં સમાનતા હાતી નથી. ૫૯-૬૧ વસ્તુત: જાતહારિણીના ત્રણ જ ભેદ अथ खलु वृद्धजीवक ! त्रिविधैव जातहा રિશી પ્રોજ્યો લોજમેત-ફૈવી, માનુષી, તિ श्रीनेति । तस्मास्त्रयो लोका भगवत्या रेवत्या
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy