SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ષક૬૫–અધ્યાય ? ૬૭ ને શુદ્ધ કરનાર, પાંપણોને ઉત્પન્ન કરનાર ઉપયુક્ત તેલ કે વ્રતને નસ્યરૂપે પ્રયોગ તથા ચક્ષુષ્ય હોઈ નેત્રને હિતકારી છે. ૩૦ કર્યાથી નેત્રરોગ મટી જાય તક-નિર્મલીના ફળના ગુણે नस्यमेतत् प्रयुञ्जीत यथा सिद्धौ निदर्शनम् । अक्षिरोगैश्विरोत्पन्नैनस्येनानेन मुच्यते ॥ ३६॥ कषायमधुरं शीतमाशुदृष्टिप्रसादनम् । ઉપર જણાવેલ ઔષધ પકવ તિલને કે विकासि ह्लादनं स्निग्धं चक्षुष्यं कतकं विदुः॥३१ | ઘુતને નસ્યરૂપે પ્રયોગ કરે; એ તેની સફકતક-નિર્મલીનું ફળ કષાય-તૂરા રસ ળતા દર્શાવી આપનાર થાય છે. એ તેલ વાળ, મધુર, શીતળ, દષ્ટિને તરત જ સ્વચ્છ | કે ઘીને નસ્વરૂપે પ્રયોગ કર્યાથી લાંબા કરનાર, વિકાસ કરવાના ગુણથી યુક્ત, હર્ષ | કાળના જૂના નેત્રરોગોથી માણસ છૂટી પમાડનાર, સ્નિગ્ધ તથા ચક્ષુને હિતકારી છે જાય છે. ૩૬ એમ વિદ્વાને જાણે છે. ૩૧ ઉપર્યુક્ત “પાંચભૌતિક તૈલ કે વ્રત પાંચે ઈલિયોને વધારનાર છવકદિ તેલ તિમિર આદિ ઘણા રોગોને મટાડે છે કે વૃતયોગ तिमिरं पटलं काचं पिल्लमान्ध्याकुलाक्षिताम् । इदं तैलं तु वक्ष्यामि नाम्नोक्तं पाञ्चभौतिकम् । दूषिकां स्रावरागौ च शोथं शूलं च नाशयेत् ॥३७ प्रोक्तं तीर्थकरैः सर्वैः पञ्चेन्द्रियविवर्धनम् ॥ ३२॥ खालित्यं पलितेन्द्राख्यौ शिरोरोगमथादितम् । પાંચભૌતિક” નામે જે આ તિલ કહેવાયું दन्तचालं हनुव्याधि पूतित्वं स्रोतसामपि ॥३८॥ છે, તેને પણ હું કહું છું–બધા તીર્થંકર प्रजागरं प्रलापं च वाग्ध्वंसं मूकतां जडम् । વૈદ્યોએ તે તેલને પાંચ ઇંદ્રિયાને વધારનાર बाधिर्य हनुसंदंशं स्मृतिलोपं च नाशयेत् ॥३९ इन्द्रियाणि प्रसीदन्ति स्मृतिर्मधा वपुर्बलम् । કહ્યું છે. ૩૨ स्नेहेनानेन वर्धन्ते मङ्गल्यं पाञ्चभौतिकम् ॥४०॥ जीवकर्षभकौ द्राक्षा मधुकं पिप्पली बला। इति ह स्माह भगवान् कश्यपः । प्रपौण्डरीकं बृहती मञ्जिष्ठा त्वक् पुनर्नवा ॥३३॥ ઉપર દર્શાવેલ એ “પાંચભૌતિક” શisગુમતિ મેવા વર નઈમુપમ્ | | નામનું તેલ કે ઘત “તિમિર’ નામના agr aધ રાન્ન મણિનિવિધિ રૂકા | નેત્રરોગને “કાચ-આંખના મોતિયા રોગમમઃ rૌ વા વા કૃતમ્) | ને, પટલ-પડલના રોગનો, “પિલ્લ” નામના ચતુjન પથા કથ્થવ નિધાપયેત રૂપ | નેત્રરોગનો, અંધાપાથી વ્યાકુળ થયેલ નેત્ર જેમ કે જીવક, ઋષભક, દ્રાક્ષ, જેઠીમધ, | વ્રણની, “દૂષિકા’–આંખમાં ચેપડા જ આવ્યા પીપર, બલા-ખપાટ, પ્રપૌંડરીક, બૃહતી- | કરે તે નેત્રરોગ, આંખમાંથી પાણી ઝર્યા મોટી ભોરીંગણ, મજીઠ, તજ, સાટોડી, 2 કરે તે સાવરોગનો, આંખમાં રતાશ રહ્યા કરે સાકર, અંશુમતી–માટે સમેરો, મેદા, | તે નેત્રરોગનો, શોથ-આંખ સૂજી જાય તે વાવડિંગ, નીલકમલ, ગોખરુ, સિંધવ, રાસ્ના | રોગને તથા આંખમાં શૂલ ભેંક્યા જેવી અને નાની ભરીંગણું–એટલાં દ્રવ્યોને સમાન ! પીડા થાય તે રોગનો નાશ કરે છે. તે ભાગે લઈ અધકચરાં કરીને તેનાથી ચારગણા | ઉપરાંત ખાલિત્ય-માથે ટાલ પડી જાય છે દૂધની સાથે તે દ્રવ્યના જેટલું જ તલનું તે રોગને, પલિત-અકાળે માથાના વાળ ધોળા તેલ કે ઘી પકવવું પ્રવાહી બળી જતાં સારી | થઈ જાય છે–તે રોગને, જેનાથી માથાના વાળ રીતે તૈયાર થયેલું તે તેલ કે ઘી કઈ રીઢા | ખરી પડે છે તે “ઈંદ્ર” નામના મસ્તકવાસણમાં સુરક્ષિત રાખી મૂકવું. ૩૩-૩૫ | રેગને, “અર્દિત” નામના માથાના રેગને, કિ.૪૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy