SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–કલ્પસ્થાન ૬૫૬ આ સાથે ઘસી પ્રયોગ કર્યાં હોય તા તે પણ સારી . રીતે વખણાય છે; એમ જણાવ્યા પ્રમાણે ચક્ષુખ્યાના કલ્પ મેં તમને કહ્યો. હવે પુષ્પકલ્પ એટલે કે જસતના ફૂલના પ્રયાગ તમે મારી પાસેથી સાંભળે, ૨૧ પુષ્પકના પ્રયાગા निवाते पुष्पकं पूतमपराह्न प्रयोजयेत् । निशि वा शुष्क चूर्णस्य पूरयित्वाऽक्षिणी स्वपेत् ॥ પુષ્પક-જસતનાં ફૂલને વસ્ત્રગાળ કરીને વાયુરહિત પ્રદેશમાં તેના બપાર પછી સાંજના પ્રયોગ કરવા; અથવા તેના સૂકા ચૂર્ણને રાત્રે આંખમાં ભરીને સૂઈ રહેવું તેથી પણ નેત્રરોગેા મટે છે. ૨૨ रसाञ्जनेन वा सार्धं पुष्पकं मधुनाऽपि वा । સન્થેન વા સમાયુŃ સાક્ષિÇાલયેત્ ॥રરૂ અથવા રસાંજન–સુરમાની સાથે પુષ્પકના પ્રયોગ કરવા અથવા મધની સાથે કે ધાવણની સાથે મેળવીને પુષ્પકના પ્રયોગ કર્યાં હાય તા તે પણ બધાય નેત્રાગાને મટાડે છે. ૨૩ નેત્રરોગ મટાડનાર્ ગારોચનાના પ્રયાગા एत एव त्रयो योगाः स्तन्यक्षौद्ररखाञ्जनैः । रोचनायाः प्रशस्यन्ते सर्वाक्षिगदशान्तये ||२४|| રાચના—ગ રાચનના ધાવણ સાથેના, મધ સાથેના કે રસાંજન સાથેના એ ત્રણ પ્રયોગા બધાયે નેત્રરોગને મટાડવા માટે વખણાય છે. ૨૪ રસાંજન અને નિલીના પ્રયોગા रसाञ्जनस्य चाप्येते त्रयो योगाः सहाम्भसा । aarta फलस्यापि योगाश्चत्वार एव ते ।। २५ રસાંજન–સુરમાના પણ એ જ ત્રણ પ્રયોગા–ધ, મધ તથા પાણીની સાથે કર્યા હાય; તેમ જ કતક–નિર્દેલીના ફળના પણું પાણી, દૂધ, મધ અને રસાંજનની સાથે મળી ચાર પ્રાગા કર્યા હાય તા તેથી પણ બધા નેત્રરાગે મટે છે. ૨૫ ઉપર કહેલા બધા પ્રયાગેા નેત્રગાને મટાડે अक्षिरोगप्रशमनाश्चक्षुषश्च प्रसादनाः । ઉત્ત્તત્રાનુસારેળ યાહ્યાનાં તિાથયા રદ્દી બાળકોના હિતની ઇચ્છાથી ઉપર કહેલાં સૂત્રેા કે શ્લેાકેામાં જે પ્રયોગા કહ્યા છે, તે અધાયે નેત્રરોગને મટાડનાર તથા નેત્રને સ્વચ્છ કરનારા છે. ૨૬ હરડેનો પ્રયોગ પણ નેત્રને હિતકર છે સ્વાદુાિલિની શીતા ત્રિયોવામની શિવા कषाय स्तम्भिनी स्निग्धा चक्षुष्या चक्षुषे हिता ॥ હરડે મધુર, વિકાસ કરવારૂપ ગુણથી યુક્ત, શીતલ, ત્રણે દોષાને શમાવનારી, તૂરા રસવાળી, સ્તંભન કરનારી તથા સ્નિગ્ધ હાઈ ચક્ષુષ્યા-ચીમડની પેઠે જ નેત્રને હિતકારી છે. ૨૭ ગારાચન પણ તેવુ જ છે ક્ષોતિરુવળાનઘ્ની પચ્છિા ઘના | મકૂલ્યા પાવનાશની દોષના પદ્મવર્ષની ॥ ૨૮ ॥ રાચના–ગારેાચન પણ રુક્ષ, ઉષ્ણુ તિક્ત કડવું, લવણુ–ખારું, વાયુનાશક, પિચ્છિલચીકણું, ઘન-ઘટ્ટ, મગલકારી પાપાના નાશ કરનાર તથા આંખાની પાંપાને વધારનાર છે. ૨૮ પુષ્પક-જસતના ફૂલના ગુણા तीक्ष्णमुष्णं मलहरं रक्तपित्तकफापहम् । પ્રભાવનું ચાનુ પુષ્પદ્મ શીતમન્તતઃ ॥ ૨૧ || પુષ્પક-જસતનાં ફૂલ પણ તીક્ષ્ણ, ઉષ્ણુ, મલને હરનાર, રક્તપિત્ત રોગના તથા કના નાશ કરનાર અને નેત્રને તરત જ પ્રસન્ન સ્વચ્છ કરનાર છે અને છેવટે શીતળ ગુણથી યુક્ત છે. ૨૯ સાંજનના ગુણા ત્રિશ્લેષામન હ્રાં વરૂણં ચાનુતિ ચ શોધનું વમળનાં ચક્ષુથં ચ રકાશનમ્ ॥રૂ॰ી રસાંજન–સુરમા પણ ત્રણે દોષને શમાવનાર, રુક્ષ, છયે રસથી યુક્ત, યે રસાને અનુસરનાર, શેાધન હેાઈ શરીરને તથા નેત્રો સ. સા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy