________________
કાશ્યપસ`હિતા-કલ્પસ્થાન
૬૪૮
દ્રોણુ એટલે કે ૧૦૨૪ તાલા ખાકી રહે ત્યારે તેમાં એક આઢક-૨૫૬ તાલા ઘી નાખવું; તેમ જ એક આઢક-૨૫૬ તાલા દૂધ નાખવું અને ફરી તેમાં ૧૦૦ પલ૪૦૦ તાલા લસણની કળીઓને ખરાખર સાફ કરી, છૂંદી નાખીને તેનેા કલ્ક પશુ નાખવા; તેમ જ એ ઉપરાંત દીપનીય ઔષધિ ગણુ તથા જીવનીય અને વૃષ્ય-વીર્યવર્ધક જે કંઈ ઔષધ દ્રવ્યો છે, તે બધાંમાંથી જેટલાં મળે તે બધાં પણ તેમાં નાખવાં; તેમ જ એક તાલા દશમૂલ પણ ચૂર્ણરૂપે તેમાં નખાય તે જરૂરી છે, પછી તે પક્વ થાય અને તેમાંનું પ્રવાહી મળી જાય ત્યારે અગ્નિ પરથી તેને નીચે ઉતારી લેવું; એમ પરિપક્વ થયેલા એ ‘ લશુનઘૃત 'ના તથા સાકર સાથે પીવામાં કે ભેાજનમાં ઉપયાગ કરવા તે હિતકારી છે. ૯૩–૯૫
મદ્ય
મસ્તિકમ માં ઉપયોગી લશુનપક્વ તૈલ तेनैव विधिना तलं बस्तिकर्मणि शस्यते ॥९६॥
ઉપર જે વિધિથી લશુનપવ ધૃત તૈયાર કરવા જણાવ્યું છે, તે જ વિધિથી લગુનપત્ર તૈલ તૈયાર કરવું; એ તૈલના ખસ્તિકમ માં ઉપયાગ કરવા ઉત્તમ ગણાય છે. ૯૬
લશુનપવ તૈલના ઉપયોગથી થતા ફાયદા क्लीववन्ध्यातिवृद्धानामपि वीर्यप्रजाप्रदम् । विरेकवमनद्रव्यैः संस्कृते कुष्ठम्रक्षणम् ॥९७॥
ઉપર જણાવેલ લશુનપવ તેલના ઉપયાગ નપુસકેાને વીય પ્રશ્ન થાય છે; વાંઝણી સ્ત્રીઓને સંતતિ આપે છે અને વૃદ્ધોને પણ વૃદ્ધાવસ્થાની નબળાઈ દૂર કરનાર થાય છે. વળી વિરેચનકારક તથા વમનકારક દ્રવ્યેા નાખી તે ‘લઘુનđલ’ પકગ્યું હાય અને પછી તે તેલથી કાઢ ઉપર જો માલિસ કર્યુ હોય તેા કાઢરાગને પણ મટાડે છે. ૯૭
ચિત્ર આદિ રોગા પર ઉપયેગી ગધસપિસ’ અથવા ‘લઘુનવ્રુત’ શ્વેત્રનાડીકિમીળાં ૬ પાનમોઽનપ્રક્ષને प्रयुक्तमारोग्यकरं गन्धसर्पिरनुत्तमम् ॥ ९८ ॥
ઉપર જણાવેલ ‘ગન્ધસર્પિસ’ અથવા ‘લઘુનપવું ધૃત ’ના ‘શ્વિત્ર’ નામના ધેાળા કેાઢમાં, નાડીત્રણમાં કે કૃમિરોગમાં પીવારૂપે, ખારાકરૂપે કે માલિસ તરીકે જો પ્રયાગ કરવામાં તે તે આરોગ્યદાયક થાય છે અને સ કરતાં શ્રેષ્ઠ ગણાય છે. ૯૮ ધનવાના માટેના ગધમહત્ નામના ઉપચાર अथ गन्धमन्नाम धनिनामुपदिश्यते । यं दृष्ट्वा भज्यते शीघ्रं साक्षादपि सदागतिः ॥ रोगानीकेन सहितः सहितश्च मरुद्गणैः ।
હવે ધનવાના માટેના‘ગંધમહત્’ નામના ઉપચારના ઉપદેશ કરાય છે; જે ઉપચારથી યુક્ત થયેલા માણસને જોઈ ને સાક્ષાત્ વાયુ પણ રાગેારૂપી તેના સૈન્ય સાથે અને મરુદાણાની સાથે તરત ભાગી જાય છે. ૯૯
ઉપર્યુક્ત ગંધમહત્' ઉપચારવિધિ હશુને ન્યાયત વાવેત્કુટ ચર્ચષ૨૦૦ कुर्यालशुनमालां च शिरसः कर्णयोरपि । बहिः प्रावरणस्यापि कुर्याल्लशुनकम्बलम् ॥१०१॥ हस्तयोः पादयोः कण्ठे बध्नीयाद्गुच्छितान्यपि । अधस्ताद्वाससश्चापि विदद्ध्याच्छ्यनाशने ॥ १०२ दालनचीराणि गृहद्वारेषु सर्वशः । માળાં પ્રાતૃપુત્રાળાંવાસીનામુવાળિામ્ ॥૨૦ સામામવસ્ ત્ તે ગન્ધવરે સુધઃ । અન્નપાનાનિ સર્વાળિ બૅકનર્વાન્ત = ૫૨૦૩ वादयन्तु च वादित्रं गान्तु गीतानि चेच्छया । ધમાલ્યાન્નવાનાનિ યથાર્દમુવqચેત્ । नटा भल्लाश्च मल्लाश्च दर्शयन्त्वात्मशिक्षितम् ॥
दृष्ट्वा गन्धमहं वातो द्वारादेव निवर्तते ॥ १०६ ॥
સમજુ માણસે ન્યાયપૂર્વક–વિધિથી લસણ ખાવું; માથે પહેરવાના મુકુટ પણ લસણના બનાવવા. માથાની તથા અત્ર