SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ લજીનકલ્પ-અધ્યાય ? ૬૪૭ મેળવીને તે ચાટી-જઈ તેની ઉપર દૂધ પીએ; એમને તે ઔષધ બરાબર હજી પચ્યું ન હેાય તેવી રીતે તેની ઉપર દૂધ સાથે ભાતનુ જે ભેાજન કરે, તે માણુસ પણ બધાયે રાગથી રહિત થઈ સેા વર્ષો સુધી જીવે છે. ૮૯,૯૦ wwwwwww નીરોગી તથા કાયાપલટ આયુષવધ ક લનકલ્પ अत ऊर्ध्व प्रवक्ष्यामि लशुने शेषकर्म यत् । बीजाढकं जलद्रोणे जर्जरीकृतमावपेत् ॥ ८६ ॥ जला नित्येऽग्नि (?) वा गोपयेत् षष्टिकेषु वा । अयाधिरमरप्रख्यो जीवेद्वर्षशतं नरः ॥ ८७ ॥ यावद्वस्थितं खादेत्तावद्वर्षशतान्यपि । जहाति च त्वचं जीर्णां जीर्णां त्वचमिवोरगः ॥८८ હવે પછી હું લસણ વિષેનું જે કમ કહેવાનું બાકી છે; તેને હું કહું છું. એક આઢક લસણની સાફ કરેલી કળીઓને અધકચરી ફૂટી નાખીને એક દ્રોણ-૧૦૨૪ ાલા પાણીમાં નાખી દેવી. પછી તેને અગ્નિ પર ઉકાળી લઈ તે રસરૂપ જળને સાડી ચાખાના ઢગલામાં કે તે ચાખાથી ભરેલા એક વાસણમાં તે લસણના રસથી યુક્ત પાત્રને એક વર્ષે કે, તેથી પણ વધુ સમય સુધી દાટી રાખવું; પછી એમ તે દાટી રાખેલા લસણુના રસયુક્ત જળનું လူ માણસ હંમેશાં સેવન કરે છે, તે રાગરહિત દેવ જેવા અની જાય છે; એમ જેટલાં વર્ષ સુધી રહેલું તે લસણુયુક્ત જળ, માણસ સેવે છે, તેટલાં સકાં વર્ષોં સુધી તે માણસ જીવે છે, અને સર્પ જેમ પેાતાની જૂની કાંચળીને ઉતારી નાખી નવીન કાંચળી મેળવે છે, તેમ એ માણસ પણ પેાતાના અનેક ચૈાથી સ`સ્કારેલ લશુનકલ્પ ત્તિજ્ઞાનિ સજ્જ માંસર્વા યવાળ્યા ટ્રાધિòન વા/ નિમર્ાર્શ્વ ક્ષયન્તે જ્ઞાનાદ્રવ્યોપલતાઃ ૨૨ અથવા માંસની સાથે કે, રામની સાથે રાંધેલ લસણના કે દહી'ના મહા સાથે લસણુના ઉપયાગ કરી શકાય છે; અથવા અનેક પ્રકારનાં દ્રવ્યેા નાખી સ`સ્કારી કરેલા નિમક એટલે ખરાબર નહિં જામેલા દહી’ની સાથે પણ લસણને પ્રયાગ કરવા એ શ્રેષ્ઠ છે. ૯૨ શરીરની નવી ચામડી ધારણ કરે છે-કાયા-પીવામાં તથા ખાવામાં હિતકર લઘુનકલ્પ પલટ અથવા પેાતાનું જાણે બીજી શરીર રુગુનાનાં પરુરાત નદ્રોનેવુ પદ્મસુ । અન્યું હોય તેવા તેને અનુભવ થાય છે. ૮૬-૮૮ ાથચેોળશેવં તે ચેષો ધૃતાઢજે ૨૫ સો વર્ષ જીવાડનાર બીજો લશુનકલ્પ आढकं पयसो दद्यादर्भ चेमं समावपेत् । शुनानां पल नित्यं पले द्वे वा घृतस्य तु । लशुनानां पलशतं बीजानां श्लक्ष्णसंस्कृतम् ॥९४ मधुनः किञ्चिदेव स्यात्तल्लीद्वा ऽनु पिबेत् पयः ॥८९ दीपनं जीवनं वृष्यं यत्किञ्चित् सर्वमावपेत् । संवत्सरमजीर्णान्ते भुञ्जीत पयसौदनम् । अक्षवद्दशमूलं च तत् सिद्धमवतारयेत् ॥ ९५ ॥ सोऽपि सर्वरुजाहीनः शतवर्षाणि जीवति ॥९०॥ एतत् पाने च भोज्ये च हितं समधुशर्करम् । જે માણસ એક વર્ષ સુધી હંમેશાં સવારે એક પલ એટલે ચાર તાલા લસણુ ની કળીઓને અધકચરી કરી નાખી તેમાં એ પલ-આઠ તાલા ઘી અને ઘેાડું મદ્ય ૧૦૦ પલ એટલે કે ૪૦૦ તાલા લસણની ફાતરાં કાઢી નાખેલી કળીઓને અધકચરી કરી લઈ ૫ દ્રોણુ એટલે કે ૫૧૨૦ તાલા પાણીમાં ક્વાથ કરવા; તે ક્વાથ એક કાચું લસણ જો ન ખાઈ શકાય તા ઘીમાં ભૂજેલું સેવાય સામાન યો ન ાનોતિ તસ્ય સૃષ્ટાનિ વિવિધ પત્રવૃત્તિાવધ સંસ્કૃતાનુવયોનયેત્ ॥ ૧૨ ॥ જે માણસ એપ ઉપર જણાવ્યા પ્રમાણે કાચુ લસણુ જો ન ખાઈ શકે તેા ઘીમાં ભૂંજેલા લસણના પણ તેને પ્રયાગ કરાવી શકાય છે; જેમ કે, શાકનાં પાંદડાંની બનાવેલી પકોડીની જેમ ભૂંજેલી લસણની કળીએના તે માણસે ઉપયાગ કરવા. ૯૧
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy