SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-કલ્પસ્થાન વધુ બળતરા થાય-તે રોગમાં, તૃતીયક- | રોગમાં, મેઢાના રોગમાં, જેને તરતમાં તરિયા તાવમાં, ચતુર્થક-ચેથિયા તાવમાં, | ઊલટી થઈ હોય તેણે, જેણે વિરેચન લીધું સ્ત્રોતરૂપ નાડીઓના માર્ગો બંધ પડ્યા હોય, જેણે નસ્ય કે શિરોવિરેચન સેવ્યું હોય કે અટકી ગયા હોય તે રગમાં, | હય, જે માણસ અતિશય સુકાઈ ગયે. શરીરમાં જડતા અને શરીરનું સુકાવું| હોય, જેને તરસ લાગ્યા કરતી હોય, જેને એ રોગમાં અમરી–પથરીના રોગમાં, | ઊલટી થયા કરતી હોય, જેને હેડકીને મૂત્રકૃચ્છરોગમાં, કુંડલ કે બસ્તિકુંડલ | રોગ હોય, જેને શ્વાસ રોગની અતિશય રોગમાં, ભગંદર નામના ગૂમડાના રોગમાં, | વૃદ્ધિ થઈ હોય, જેનામાં ઘેર્યને અભાવ સ્ત્રીના પ્રદરરોગમાં, પ્લીહા–બરોળના રોગમાં, હાય, જે માણસ કઈ પણ સહાયથી રહિત શોષરોગ-ક્ષયમાં, પાંગુલ્ય-પાંગળાપણારૂપ હય, જેઓ દરિદ્ર-નિર્ધન થયા હોય, જેઓ રોગમાં અને વાતરક્ત રોગમાં લસણનો | દુષ્ટ મનવાળા હોય અને જેને નિરૂહબસ્તિઉપયોગ કરવો જોઈએ; તેમ જ મેધા’ | આસ્થાપન અપાયું હોય, તેઓએ લસણ નામની બુદ્ધિની ધારણ શક્તિ માટે અને સેવવું ન જોઈએ. ૩૧-૩૮ જઠરના અગ્નિનું બળ વધારવા માટે પણ લસણના ઉપયોગ માટે ખાસ સમય લસણનો ઉપયોગ કરે, એકંદર લસણનું સT &ાનાં તુ સર્વોપુ શો સેવન કરનાર માણસ, તરત રોગથી રહિત રે, માથવા માટે શુનાગુપયોગત્ રૂપા થાય છે અને શરીરને અધિક પુષ્ટતાવાળું જેઓનાં અગ્નિબળ ક્ષીણ થયાં ન હોય, કરી શકે છે. ૨૬-૩૦ તેઓને તે હરકોઈ રેગમાં લસણનું સેવન - લસણનું સેવન કાણે ન કરવું ? ઉત્તમ ગણાય છે; અને પૌષ તથા માઘ નાચત્તછમિણા જત્તિ વા પ્રોગરા | મહિનામાં લસણનો ઉપયોગ અવશ્ય કરો. લિઇ થવોડર્નાશિઃ વૃત્તિમાં મિશિશુ. રૂિર લસણની માત્રા વગેરે વિષે आमे ज्वरेऽतिसारे च कामलायां तथाऽसि । वयस्थानि सुहृद्यानि निस्तुषाण्यविशोधितम् । ऊरुस्तम्भविबन्धेषु गलवक्त्ररुजासु च ॥३२॥ कायाग्निकालसात्म्येन मात्रा स्थानियमोऽपि च ॥ सद्योवान्ते विरिक्ते च कृतनस्ये विशाषिते ।। | લસણની જે કળીઓ બરાબર વયસ્થતૃUTછપિરન્તપુ વિશ્વાસાતિવૃત્તિપુ રૂરૂ | પાકી તથા તાજી હેય અને હૃદયને અતિअधृतिष्वसहायेषु दरिद्रषु दुरात्मसु । શય ગમે તેવી હોય, તેઓની માત્રા दत्तबस्तिनिरूहेषु लशुनं न प्रयोजयेत् ॥ ३४॥ (પ્રમાણ) શરીરના અગ્નિનું બળ, કાળકફના રોગમાં કે પિત્તમાં લસણને સમય તથા સામ્ય એટલે કે પોતાને માફક પ્રયોગ ન કરવો; તેમ જ જે માણસ અત્યંત હોય તે પ્રમાણે સેવી શકાય છે અને તેને ક્ષીણ થયે હય, વૃદ્ધ થયો હોય, જઠરના | નિયમ પણ તે તે શરીરનો અગ્નિ, કાળ અગ્નિની મંદતાવાળે હોય, જે સ્ત્રી સુવાવડી તથા સાઓ અનુસાર થઈ શકે છે. ૩૬ કે સગર્ભા હોય અને જે બાળક તદ્દન લસણની માત્રા નાનું હોય તેણે પણ લસણ ખાવું નહિ. चतुष्पली भवेन्मात्रा लशुनानां कनीयसी । વળી આમના રોગમાં, જ્વરમાં, અતિ- षटपली मध्यमा, श्रेष्ठा पलाष्टौ च दशाथ वा ॥३७ સાર-ઝાડાના રોગમાં, કમળાના રોગમાં, | ચાર પલ–૧૬ તલા લસણની માત્રા અર્શ સુરોગમાં, ઊરુસ્તંભ કે સાથળો | નાનામાં નાની હોય છે; છ પલ-૨૪ તોલા ઝલાઈ ગઈ હોય તે રોગમાં, વિબંધ- | લસણની માત્રા મધ્યમ ગણાય છે અને ઝાડાની કબજિયાતના રોગમાં, ગળાના | આઠ ૫લ કે દશ ૫લ-૩૨ કે ૪૦ તોલા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy