SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ લશુનકલ્પ-અધ્યાય ? છે; તેથી લસણનું સેવન કરનાર લેાકેાના દાંત, માંસ, નખા, દાઢી-મૂછ, કેશ, ઉંમર તથા વાળ કદી ભ્રષ્ટ થતાં નથી; તેમ જ લસણના નિત્ય સેવનથી સ્ત્રીએના સ્તન નમી પડતા નથી; એટલુ જ નહિ, પરંતુ લસણને સેવતી સ્ત્રીઓનુ` રૂપ કદી ભ્રષ્ટ થતું નથી કે એછું થતું નથી અને તે સ્ત્રીઓનાં પ્રજા-સંતાન, ખળ તથા આયુષ પણુ ક્ષીણ થતાં નથી; તે ઉપરાંત લસણના સેવનથી સ્ત્રીઓનુ સૌભાગ્ય વધે છે અને યૌવન દૃઢ થાય છે. ૧૮-૨૦ લસણથી સ્રીઓને વધુ ફાયદા प्रमदाऽतिविधायापि लशुनैः प्राप्नुते मृजाम् । न चैनां संप्रबाधन्ते ग्राम्यधर्मोद्भवा गदाः ॥२१ લસણનું વધુ સેવન કરીને પણ સ્ત્રીએ અતિશય શુદ્ધિને પામે છે; તેમ જ વધુ મૈથુન કરવાથી ઉત્પન્ન થતા રાગેા પણ લસણ સેવતી સ્ત્રીને લાગુ થતા નથી. ૨૧ कटीश्रोण्यङ्गमूलानां न जातु वशगा भवेत् । THEN जात्वप्रियदर्शना ॥२२ વળી લસણને સેવતી સ્ત્રીઓ કેડના, શ્રોણી–કુલાના તથા બીજા અંગાના મૂળમાં થતા રાગોને પણ વશ થતી નથી; ઉપરાંત લસણ ખાતી સ્ત્રી વાંઝણી રહેતી નથી અને અપ્રિય દેખાવની પણ કદી થતી નથી. લસણને નિયમિત સેવતા પુરુષાને ૩૯ લસણને સેવનારા પુરુષ, જેટલી સ્ત્રીએ સાથે મૈથુન-સમાગમ કરે, તેટલી-ખધી ગલને ધારણ કરે છે; તેમ જ એ પુરુષ નીલ કમળના જેવા સુગંધી શરીરવાળા તથા કમળના જેવા શરીરના રગવાળે થાય છે. ૨૪ લાલ લસણ અનેક રોગાને મટાડે છે च्युतभग्नास्थिरोगेषु सर्वेष्वनिलरोगिषु । દુવ્વતોશ્રમે પાસે ઇરોનેવુ સર્વશઃ ॥ ૨૬ ॥ મિનુષ્ટિાસેપુ નાં વિસ્ફોટનેવુ ચ । वैवण्यै तिमिरश्वासनक्तमान्ध्याल्प भोजने ॥ २७॥ जीर्णज्वरे विदाहे च तृतीय कचतुर्थके । સ્રોતસામુવધાતેવું પાત્રજ્ઞાોપશૌયોઃ રા ઝમરીમંત્રણ આપું ટહેડથ મન્ત્ર । પ્રર્ચ્છી શોષવુ વાચે વાતશોબિતે ॥ ૨૬ ॥ ગુનાફ્યુચ્યુલીત મેધાગ્નિથબૂચે । મુખ્યતે યામિ ક્ષિપ્રં વધુશ્ચાધિ માત્તુતે ॥રૂના થતા ફાયદા ढमेधा विदीर्घायुर्दर्शनीय प्रजा भवेत् । અશ્રાન્તો ગ્રામ્યધર્મનુ શુ ધાશ્રમનેન્નરઃ ॥રી જે પુરુષ, લસણનું સેવન (નિત્યનિયમિત) કરે છે, તે –મજબૂત મેધા– નામની ધારણાશક્તિવાળી બુદ્ધિથી યુક્ત, લાંબા આયુષવાળા અને દેખાવડી પ્રજા— સંતતિથી યુક્ત થાય છે; અને વીય ને હાડકુ ખસી ગયું હાય કે ભાંગી ગયું હાય-તે રૂપી રાગેામાં, વાયુના બધાયે રાગામાં, સ્ત્રીના આત્ વ-માસિકસ્રાવસ બધી રાગમાં અને પુરુષના વીર્ય સંખ`ધી રાગમાં, ભ્રમ-ચકરીના રોગમાં, કાસ-ઉધરસના રાગમાં, બધી જાતના કાઢના રાગેામાં; કૃમિરાગ, ગુલ્મ-ગાળાના રોગ અને ‘કિલાસ’ નામના કોઢના રાગમાં, ચેળના રાગમાં, ધારણ કરી–ટકાવી શકનાર હોઈને મૈથુન-વિસ્ફાટક રોગમાં, શરીરમાં વિવષ્ણુ પણ કે ક્રિયામાં થાકતા નથી. ૨૩ રંગ બદલાઈ જવાના રોગમાં, શ્વાસ-હાંફ્ કે ક્રમના રાગમાં, રાત્રિના અંધાપાના રાગમાં, ખારાક આછે ખવાય તે રાગમાં, જીણુ --જૂના તાવમાં, (શરીરમાં ) વિદાહ લસણ–સેવનના વધુ ફાયદા यावतीभिश्च समियात्तावत्यो गर्भमाप्नुयुः । नीलोत्पलसुगन्धिश्च पद्मवर्णश्च जायते ॥ २४ ॥ લસણના અદ્ભુત ગુણા પાત્રમામાોતિ ભ્રમાધુર્યમેવ ચ અનીવાવામાં વાં દાગ્નીવનમ્ ॥ ૨૫ ॥ લસણને સેવા માણસ, શરીરમાં કામળપણું પામે છે અને કંઠના મધુરપાને અવશ્ય પ્રાપ્ત કરે છે. વળી લસણનું સેવન ગ્રહણીના દોષને અત્યંત શમાવે છે અને જઠરના અગ્નિને ખૂબ પ્રશ્નીસ કરે છે. ૨૫
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy