________________
લશુનકલ્પ-અધ્યાય ?
છે; તેથી લસણનું સેવન કરનાર લેાકેાના દાંત, માંસ, નખા, દાઢી-મૂછ, કેશ, ઉંમર તથા વાળ કદી ભ્રષ્ટ થતાં નથી; તેમ જ લસણના નિત્ય સેવનથી સ્ત્રીએના સ્તન નમી પડતા નથી; એટલુ જ નહિ, પરંતુ લસણને સેવતી સ્ત્રીઓનુ` રૂપ કદી ભ્રષ્ટ થતું નથી કે એછું થતું નથી અને તે સ્ત્રીઓનાં પ્રજા-સંતાન, ખળ તથા આયુષ પણુ ક્ષીણ થતાં નથી; તે ઉપરાંત લસણના સેવનથી સ્ત્રીઓનુ સૌભાગ્ય વધે છે અને યૌવન દૃઢ થાય છે. ૧૮-૨૦
લસણથી સ્રીઓને વધુ ફાયદા प्रमदाऽतिविधायापि लशुनैः प्राप्नुते मृजाम् । न चैनां संप्रबाधन्ते ग्राम्यधर्मोद्भवा गदाः ॥२१ લસણનું વધુ સેવન કરીને પણ સ્ત્રીએ અતિશય શુદ્ધિને પામે છે; તેમ જ વધુ
મૈથુન કરવાથી ઉત્પન્ન થતા રાગેા પણ લસણ સેવતી સ્ત્રીને લાગુ થતા નથી. ૨૧ कटीश्रोण्यङ्गमूलानां न जातु वशगा भवेत् ।
THEN जात्वप्रियदर्शना ॥२२ વળી લસણને સેવતી સ્ત્રીઓ કેડના, શ્રોણી–કુલાના તથા બીજા અંગાના મૂળમાં થતા રાગોને પણ વશ થતી નથી; ઉપરાંત લસણ ખાતી સ્ત્રી વાંઝણી રહેતી નથી અને અપ્રિય દેખાવની પણ કદી થતી નથી. લસણને નિયમિત સેવતા પુરુષાને
૩૯
લસણને સેવનારા પુરુષ, જેટલી સ્ત્રીએ સાથે મૈથુન-સમાગમ કરે, તેટલી-ખધી ગલને ધારણ કરે છે; તેમ જ એ પુરુષ નીલ કમળના જેવા સુગંધી શરીરવાળા તથા કમળના જેવા શરીરના રગવાળે થાય છે. ૨૪
લાલ
લસણ અનેક રોગાને મટાડે છે च्युतभग्नास्थिरोगेषु सर्वेष्वनिलरोगिषु । દુવ્વતોશ્રમે પાસે ઇરોનેવુ સર્વશઃ ॥ ૨૬ ॥ મિનુષ્ટિાસેપુ નાં વિસ્ફોટનેવુ ચ । वैवण्यै तिमिरश्वासनक्तमान्ध्याल्प भोजने ॥ २७॥ जीर्णज्वरे विदाहे च तृतीय कचतुर्थके । સ્રોતસામુવધાતેવું પાત્રજ્ઞાોપશૌયોઃ રા ઝમરીમંત્રણ આપું ટહેડથ મન્ત્ર । પ્રર્ચ્છી શોષવુ વાચે વાતશોબિતે ॥ ૨૬ ॥ ગુનાફ્યુચ્યુલીત મેધાગ્નિથબૂચે । મુખ્યતે યામિ ક્ષિપ્રં વધુશ્ચાધિ માત્તુતે ॥રૂના
થતા ફાયદા ढमेधा विदीर्घायुर्दर्शनीय प्रजा भवेत् । અશ્રાન્તો ગ્રામ્યધર્મનુ શુ ધાશ્રમનેન્નરઃ ॥રી જે પુરુષ, લસણનું સેવન (નિત્યનિયમિત) કરે છે, તે –મજબૂત મેધા– નામની ધારણાશક્તિવાળી બુદ્ધિથી યુક્ત, લાંબા આયુષવાળા અને દેખાવડી પ્રજા— સંતતિથી યુક્ત થાય છે; અને વીય ને
હાડકુ ખસી ગયું હાય કે ભાંગી ગયું હાય-તે રૂપી રાગેામાં, વાયુના બધાયે રાગામાં, સ્ત્રીના આત્ વ-માસિકસ્રાવસ બધી રાગમાં અને પુરુષના વીર્ય સંખ`ધી રાગમાં, ભ્રમ-ચકરીના રોગમાં, કાસ-ઉધરસના રાગમાં, બધી જાતના કાઢના રાગેામાં; કૃમિરાગ, ગુલ્મ-ગાળાના રોગ અને ‘કિલાસ’ નામના કોઢના રાગમાં, ચેળના રાગમાં,
ધારણ કરી–ટકાવી શકનાર હોઈને મૈથુન-વિસ્ફાટક રોગમાં, શરીરમાં વિવષ્ણુ પણ કે
ક્રિયામાં થાકતા નથી. ૨૩
રંગ બદલાઈ જવાના રોગમાં, શ્વાસ-હાંફ્ કે ક્રમના રાગમાં, રાત્રિના અંધાપાના રાગમાં, ખારાક આછે ખવાય તે રાગમાં, જીણુ --જૂના તાવમાં, (શરીરમાં ) વિદાહ
લસણ–સેવનના વધુ ફાયદા यावतीभिश्च समियात्तावत्यो गर्भमाप्नुयुः । नीलोत्पलसुगन्धिश्च पद्मवर्णश्च जायते ॥ २४ ॥
લસણના અદ્ભુત ગુણા પાત્રમામાોતિ ભ્રમાધુર્યમેવ ચ અનીવાવામાં વાં દાગ્નીવનમ્ ॥ ૨૫ ॥
લસણને સેવા માણસ, શરીરમાં કામળપણું પામે છે અને કંઠના મધુરપાને અવશ્ય પ્રાપ્ત કરે છે. વળી લસણનું સેવન ગ્રહણીના દોષને અત્યંત શમાવે છે અને જઠરના અગ્નિને ખૂબ પ્રશ્નીસ કરે છે. ૨૫