SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કાશ્યપસ`હિતા-કલ્પસ્થાન લસણમાં સ્વાદુ-મધુર, કડવા અને તીખા રસ, એકથી એક વધુ વધુ ખળવાન હાય છે, તેથી લસણ (પચવામાં) ભારે, સ્નેહયુક્ત તથા બૃંહણુ–પૌષ્ટિક છે. ૧૪ પ્રેમથી ઉપયોગ કરે છે.' વળી ‘નાવનીતક' નામના જણાવ્યા છે; તેના નાળમાં કષાય–તૂરા રસ દર્શાવ્યા ગ્રંથમાં લસણની ઉત્પત્તિ આમ કહી છે કે- છે; તે નાળના અગ્રભાગમાં · લવણુ-ખારા રસ * પુરાઽમૃત પ્રમથિતમસુરેન્દ્રઃ સ્વયં વૌ। તસ્ય નિર્માન્યો છે અને તેના બીજમાં મધુર રસ કહ્યો છે.’૧૩ भगवानुत्तमाङ्गं जनार्दनः ॥ कण्ठनाडीसमासन्ने विच्छिन्ने લસણ પચવામાં ભારે છે तस्य मूर्धनि । बिन्दवः पतिता भूमावाद्यं तस्येह जन्म स्वादुस्तिक्तः कटुश्चात्र यथापरपरोत्कटाः । तु ॥ न भक्षयन्त्येनमतश्च विप्राः, शरीरसम्पर्कविनि- स्वादुत्वाद्गुरु सस्नेहं बृंहणं लशुनं परम् ॥१४ स्मृतत्वात् । गन्धोग्रताभावत एव चास्य वदन्ति शास्त्राવિામપ્રવીનાઃ । પૂર્વે જ્યારે સમુદ્રમન્થન કર્યું હતું ત્યારે તેમાંથી અમૃત ખહાર નીકળ્યું હતું, તેને ભગવાન વિષ્ણુએ, દેવાને પાઈ દેવા માંડયું હતું, ત્યારે સૂચન્દ્રની વચ્ચે દેવનું છૂપુંરૂપ ધરી અસુરાના ઇંદ્ર રાહુ પેસી જઈ અમૃતને પી ગયા હતા, તેની જાણ થતાં ભગવાન વિષ્ણુએ તેનું મસ્તક સુદÖનયથી તરત જ કાપી નાખ્યું હતું; તેથી તેના ગળાની નાડીમાંથી અમૃત પણ બહાર પડ્યું હતું, અને તેનાં જે ટીપાં જમીન પર પડ્યાં હતાં, તેમાંથી લસણુ ઉત્પન્ન થયું હતું; એમ લસણની પ્રથમ ઉત્પત્તિ થઈ હતી, તે કારણે બ્રાહ્મણેા તે લસણને ખાતા નથી; કારણકે અસુરના શરીરના તેને સ ંબંધ થયેલા હાઈ ને તેમાંથી તે ઉત્પન્ન થયું છે; વળી તે લસણમાં ગન્ધ પણ ઉગ્ર રહેલી છે, તેથી પણ બ્રાહ્મણેા તેને ખાતા નથી; એમ શાસ્ત્રોના જાણકાર વિદ્વાનેા કહે છે. ૭–૧૨ લસણના વિશેષ ગુણા સત્તાધારળવાચ સાધારાનાપમ્ । આયુષ્ય ટ્રીપનું પૃથં ધન્યમારોય શ્રમમ્ || સ્મૃતિમેધાવહવયોવળચક્ષુ પ્રજ્ઞાવનમ્ । મુદ્દલીયનનન સ્રોતમાં ચ વિશોધનમ્ । શુશોળિતામાંળાં નનનું દ્વીનિષેધયોઃ । સૌક્રમાર્યાં ધૈયું વલઃ સ્થાપન વમ્ ॥ લસણમાં રસે સાધારણ છે, તેથી સાધારણ રાગેાના તે નાશ કરે છે; આયુષ્યને વધારે છે; જઠરના અગ્નિને પ્રદીપ્ત કરે છે; વૃષ્ય અથવા વીર્યવર્ધક છે, ધનને આપનાર છે અને શ્રેષ્ઠ આરાગ્ય આપે છે; વળી તે સ્મરણશક્તિને, મેધા-બુદ્ધિને, ખલને, વણુ–શરીરના રંગને તથા ચક્ષુ-નેત્રને પ્રસન્ન કરનાર છે; મુખમાં સુગંધને ઉપજાવે છે, સ્રોતાને વિશેષ શુદ્ધ કરે છે; વીય ને, રુધિરને તથા ગર્ભને ઉપજાવે છે; શરમ તથા નિષેધને ઉપજાવે છે; સુકુમારપણું કરે છે, કેશને હિતકારી છે અને ઉંમરને સ્થિર કરનાર છે. ૧૫-૧૭ લસણમાં એક રસ આછે હાવાથી પાંચ રસા છે रसोऽस्य बीजे कटुको नाले लवणतिक्तकौ । पत्राण्यस्य कषायाणि, विपाके मधुरं च तत् ॥१३ લસણના બીજમાં તીખા રસ છે, તેના છેાડના નાળમાં ખારા અને કડવા રસ છે; તેનાં પાંદડાં તૂરાં હાય છે અને વિપાકમાં એટલે પચ્યા પછી તે અને છે. ૧૩ મધુર વિવરણ : ભાવપ્રકાશના નિધંટુમાં લસણુના ગુણવÖનમાં આમ કહ્યું છે કે ‘ દ્રુશ્રાવીહ મૂળેષુ તિત્તઃ पत्रेषु संस्थितः । नाले कषाय उद्दिष्टो नालाग्रे लवणः स्मृतः ॥ बीजे तु मधुरः प्रोक्तो रसस्तद्गुणवेदिभिः ॥ લસણના ગુણુ જાણનાર વિદ્વાનેાએ તેના મૂળમાં તીખા રસ કહ્યો છે, તેનાં પાંદડાંમાં કડવા રસ લસણના વધુ ઉત્તમ ગુણા अमृतोद्भूतममृतं लशुनानां रसायनम् । दन्तमांसनख श्मश्रु केशवर्णवयोबलम् ॥ १८ ॥ न जातु भ्रश्यते जातं नृणां लशुनखादिनाम् । न पतन्ति स्तनाः स्त्रीणां नित्यं लशुन सेवनात् ॥ १९ न रूपं भ्रश्यते चासां न प्रजा न बलायुषी । सौभाग्यं वर्धते चासां दृढं भवति यौवनम् ॥२०॥ લસણું અમૃતમાંથી ઉત્પન્ન થયેલું હાઈને અમૃતરૂપ છે અને ઉત્તમ રસાયન
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy