SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ લબુનક૯૫–અધ્યાય ? લસણને પ્રયોગ ચાલુ હોય ત્યારે ખોરાક- | સાથે ઉદય પામ્યો હતો એટલે કે પોતાના પાણી કયાં લેવાં જોઈએ? કઈ વસ્તુની | મેઢામાંથી બહાર નીકળ્યો હતો અને તે પરેજી રાખવી જોઈએ અને તે લસણને | ઓડકાર–અમૃતના અંશે સાથે દેવયોગે પ્રયોગ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, તે ત્યાં જમીન પર આવી પહોંચ્યો હતો અને પણ હું સાંભળવા ઈચ્છું છું, માટે આપ | ત્યાં અપવિત્ર પ્રદેશ પર તે પડ્યો હતો; કહો. ૪,૫ પછી તે વખતે ઇકે, ઈંદ્રાણુને આમ કહ્યું કશ્યપ મુનિને પ્રત્યુત્તર હતું કે “તમે અનેક પુત્રોવાળાં થશે અને તિ gg: ર ળિ મુનિનાદુ પ્રજાતિમ્ | આ અમૃત (તમારા મુખમાંથી) અહીં અg w! થોત્પન્ન સ્ટાનં સાથ દા | જમીન પર જે પડયું છે તે એક રસાયન શિષ્ય વૃદ્ધજીવકે એમ પૂછયું હતું, | (ઔષધિ)રૂપે ઉત્પન્ન થશે; પરંતુ આ ત્યારે કશ્યપ મુનિએ પ્રજાઓનું તે હિત અપવિત્ર સ્થાનના દેષથી દુર્ગંધથી યુક્ત આમ કહ્યું હતું, હે સૌમ્ય ! લસણ જે પ્રકારે ! થશે અને એ જ કારણે તે (બ્રાહ્મણ, ક્ષત્રિય ઉત્પન્ન થયેલ છે, તે શ્રેષ્ઠ ઈતિહાસ સાથે | તથા વૈશ્ય જાતિરૂ૫) દ્વિજ વર્ણને સેવન તમે ધ્યાનપૂર્વક સાંભળે. ૬ કરવા યોગ્ય નહિ થાય એમ તે છેકે કહ્યું લસણની મૂળ ઉત્પત્તિનો ઇતિહાસ હતું. તે પ્રમાણે એ અપવિત્ર પ્રદેશ પર પડેલું न लेमे गर्भमिन्द्राणी यदा वर्षशतादपि। તે ઔષધિરૂપ દ્રવ્ય “લશુન-લસણ” નામે તેનાં ઊંચામણ રાડમૃતમતિ શ્રુતિ llણા | ઉત્પન્ન થયું હતું અને તે પૃથ્વી પર એક વધેન ત્તિનાં વીંદુના રાફT Fના | અમૃતરૂપ થશે એટલે અમૃત જેવું ગુણકારક वीडन्तीं सान्त्वयन् देवीं पतिर्भार्यामपाययत् ॥८॥ | થશે. એ પ્રકારે તે લશુન આ પૃથ્વી પર तस्यास्तु सौकुमार्यण हिया च पतिसन्निधौ।। अमृतस्य च सारत्वादुद्गार उदयद्यदा ॥९॥ | ઉત્પન્ન થયું છે, પણ તેની જે ક્રિયાવિધિ કદરછા ૪ જજના નિguત જા | એટલે કે ઉપયોગ કરવાની રીતિ છે, તેને તતોડવી છમિત્રો સુપુત્ર અવસ્થર રબા | હવે હું તમને કહું છું, તે સાંભળ. ૭-૧૨ તાથમૃત મૂમાં મવથતિ વાચનમ્ | | વિવરણ: એ પ્રમાણે આપણું પ્રાચીન સ્થાનોપાજુ ટુબ્ધ મવથત્યંદ્રગોપામ્ શો | શાસ્ત્રોમાં પણ લસણની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે लशुनं नामतस्तच्च भविष्यत्यमृतं भुवि । લખી છે. “ગદનિગ્રહ' નામના ગ્રંથમાં લસણની एवमेतत् समुत्पन्नं, शृणु तस्य क्रियाविधिम् ॥१२ ઉત્પત્તિ આમ લખી છેઃ “રાહોરત્યુતવષે ટૂનાર્થે જે કાળે ઈંદ્રાણી, (પરણ્યા પછી) पतिता गलात् । अमृतस्य कणा भूमो ते रसोनत्वવર્ષ વીતી ગયાં, છતાં ગર્ભવતી થઈ નહિ मागताः॥ द्विजा नाश्नन्ति तमतो दैत्यदेहसमुद्भवम् । ત્યારે ઇકે તેણીને અમૃત ખવડાવ્યું હતું, સાક્ષારવમૃતસમૂતં ગ્રામીણ રસાયનમ્ II-રાહુ દૈત્યે એમ સાંભળવામાં આવ્યું છે, એ વેળા(અમૃત ચન્દ્ર-સૂર્યની વચ્ચે પેસી જઈ કપટથી જ્યારે પાન કરાવતી વેળા) શરમાતાં તે દેવી અમૃતપાન કર્યું હતું, ત્યારે વિષ્ણુ ભગવાને તેને ઇંદ્રાણને પિતાની સુંદર ડાબી ભુજા વડે તરત ઓળખી લઈ તે રાહુનું મસ્તક ચક્રથી કાપી આલિંગન કરી નેહથી પતિ ઇંકે પોતાનાં નાખ્યું હતું, ત્યારે તેના અર્ધા કપાયેલ ગળામાંથી એ પત્નીને અમૃત પાયું હતું, પરંતુ તે | | અમૃતના જે કણે જમીન પર પડ્યા હતા, તેમાંથી ઇંદ્રાણી કોમળ હતાં અને પતિની સમીપે લસણની ઉત્પત્તિ થઈ હતી તેથી તેને દૈત્યના દેહમાંથી પિતાને શરમ આવતી હતી, તેથી એ વખતે | ઉત્પન્ન થયેલું જાણુને બ્રાહ્મણ આદિ દ્વિજ વર્ણના અમૃતના સારરૂપે પોતાના મોઢામાંથી | લકે તે લસણને ખાતા નથી, પરંતુ ગામડિયા અમૃતનો ઓડકાર અમૃતના અમુક અંશે | અજ્ઞાની લેકે તે તેને રસાયનરૂપે સમજી તેને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy