________________
લઘુનકલ્પ-અધ્યાય ?
લસણની માત્રા શ્રેષ્ઠ ગણાય છે. ૩૭ લસણની માત્રા વિષે વધુ शतं षष्टिः शतार्धं च मात्राः स्युर्गणितेष्वपि । ગુજેવુ પવીતેવુ, પરુવદ્ધતિવુ તુ ॥ રૂ૮ ! अथवा यावदुत्साहं भक्षयेदपि मूच्छितः ।
અથવા સૂકા લસણની ગણીને ૧૦૦ કળીએ સેવાય તે ઉત્તમ માત્રા છે; ૬૦ કળીએ સેવાય તે મધ્યમ માત્રા છે; અને ૫૦ કળીએ સેવાય તે કનિષ્ઠ માત્રા છે; પરંતુ લીલું લસણુ હાય તેા તેની માત્રા ઉપર ૩૭મા શ્લેાકમાં જણાવેલ પલના પ્રમાણથી (ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ ) સમજવી; અથવા જેટલા ઉત્સાહ હોય તે પ્રમાણે રાગીએ મૂર્છિત-બેભાન થવાય ત્યાં સુધી પણ લસણ ખાવું (એટલે લસણનું જેટલું પ્રમાણ સેવતાં બેભાન થઈ ન જવાય તેટલું લસણનું પ્રમાણ સેવવું ). ૩૮
લસણના સેવનની વિધિ દુર્વ્યનિ નો(વીરો) ગુનાનુપચાāત્ રૂી निके निरुद्वेगं निवातशरणः सुखी । मार्ग कौशेय कार्पासको वया (?) जिनकम्बलैः ॥ ४० ॥ वाखोभिर्निर्मलैर्युक्तो भृशं चागरुधूपितैः । धूपैश्वर्णैश्च युक्तः स्यान्नित्यं ( विधृत) पादुकः ॥४१ लशुनान्यानयेदन्यस्त्वथान्य उपकल्पयेत् । पत्राणि वर्जयेदेषां बीजं नालं च कल्पयेत् ॥ ४२ ॥ સુચ્છિન્નાનિ ત્વા = વિના જાવચેટ્ટામ્। हैवीनं तु घृतं तैलं बालोचितं नवम् ||४३|| प्लावनं यावदुत्साहं तिष्ठेयुश्वाप्लुतान्यपि । द्वित्रिपञ्चदशाष्टाहं प्रशस्त स्नेहभावितम् ॥ ४४॥ आत्मचिन्तामनुस्वापं दन्तकाष्ठं विवर्ज्य च । जीर्णाहारः सुखोत्थायी ब्राह्मणान् स्वस्ति वाच्य च ॥ माखित्वा भक्षयेत्तानि सेव्यमुष्णोदकं सदा । उपदंशेऽपि दातव्यमार्द्रकं विश्वभेषजम् ॥ ४६ ॥ केसरं मातुलुङ्गानामथ वा जीवदाडिमम् । मूलकं वर्जयित्वा च दद्याद्धरितकान्यपि ॥ ४७ ॥ ધીર-બુદ્ધિમાન માણસે, પવિત્ર-સારા (નક્ષત્ર–ચેાગ આદિથી યુક્ત ) દિવસે લસણના ઉપચારનુ સેવન ચાલુ કરવું; જેના
૩. ૪૧
૬૪૧
A
જઠરાગ્નિનું ખળ ઘણુ... હાય, જેનું ઘર વાયુના ઝપાટાથી રહિત હાય અને જે સુખી હાય તે માણસે ઉદ્વેગથી રહિત થઈ મૃગચર્મ, રેશમી વસ્ત્ર, સુતરાઉ વસ્ત્ર, ( પવિત્ર ) ચામડું કે કામળરૂપ નિર્મળ વસ્ત્રો ધારણ કરી, તે વસ્ત્રાને અગરુના ધૂપથી સુગંધી કરીને ધૂપ તથા ( સુગંધી ) ચૂર્વાથી યુક્ત રહી, કાયમ પાદુકા-ચાખડી ધારણ કરીને લસણ લાવવું જોઈએ; એટલે કે લસણુ લાવનાર માણસ જુદા હોય અને તેને તૈયાર કરી આપનાર પણ જુદા હાવા જોઈએ; લીલું લસણ હોય તેા તેનાં પાન ત્યજી દેવાં જોઈ એ. અને તેનાં બીજ−કળીએ તથા નાળ–દાંડલી સુધારી લેવી જોઈએ,
એમ તે લસણુને ખારીક કાપી-સુધારીને તે બધું સુધારેલું લસણ, ઘીથી અતિશય તરખેાળ ભીજવી રાખવું જોઈએ; તેમાં નવું–તાજું માખણ, ઘી કે તાનું તલનું તેલ ખાળક માટે ચેાગ્ય ગણાય છે; સેવનાર માણસના જેટલા ઉત્સાહ હાય તે પ્રમાણે બે, ત્રણ, પાંચ કે આઠ દિવસા સુધી તે સુધારેલું લસણુ, (ઘી કે તેલ આદિ) ઉત્તમ સ્નેહમાં ડૂબ્યું રહે તેમ તેને રાખવું જોઈએ; પછી જેણે તે લસણુ સેવવું હાય તેણે આત્માનું ચિંતન કરવાાગ્ય રાત્રે નિદ્રા લઈ સવારે વહેલા સુખેથી ઊઠીને દાતણ કરવાનુ છેાડી દઈ આગલા દિવસે જે ખારાક ખાધા હોય તે બરાબર પચી જાય ત્યારે ( નાહી ધાઈને બ્રાહ્મણાની પાસે સ્વસ્તિવાચન કરાવવું; અને તે પછી ચેાગ્ય આસને ( એકાંતમાં ) એસી તે લસણુ ખાવું જોઈએ અને તેની પાછળ ( અનુપાન તરીકે) ગરમ પાણીનુ' હંમેશાં સેવન કરવું; તે માણસને અથાણું વગેરે કઈ જો આપવું હોય તેા આદું કે સૂંઠ જ આપી શકાય છે; અથવા બિજોરાંના કેસરા કે જીવનીય ગણુનાં ઔષધદ્રવ્યેા કે દાડમના દાણી આપી