________________
ઉપદ્યાત
ર૭
પુત્ર આપવા વગેરે આયુર્વેદીય ચિકિત્સાઓ દર્શાવી | પ્રતિષ્ઠાને પામેલા હોવા જોઈએ. આષ સમયમાં છે; તેમ જ ઇદ્રને લગતા સ્તવનમાં પણ એ જ ! આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક રૂ૫ પ્રમાણે આયુર્વેદના વિષયોનું વર્ણન મળે છે. તે ત્રણ પ્રકારનાં દુઃખેમાંથી એકએકને પણ પરિઉપરથી અને વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ! હાર કરવા માટે અદષ્ટ દ્વારા થતા ઉપાયોની જેમ તેઓને લગતી ઉપનિષદોમાં અનેક પ્રકારની આયુ- | દષ્ટ-પ્રત્યક્ષ સ્વરૂપ ઉપાયોને પણ અનુક્રમે વિકાસ વેદીય ચિકિત્સા જોવામાં આવે છે. અને થયેલો હઈને અથર્વવેદમાં થયેલ તે વિકાસને
ઔષધીવિદ્યા, ભૂતવિદ્યા તથા વિષ ઉતારવાની | આશ્રય લઈ શારીચિકિત્સાના વિષયમાં શસ્ત્રવિદ્યા પણ ત્યાં ત્યાં દેખાય છે, તે ઉપરથી શલ્ય, ક્રિયાની મુખ્યતા સ્વીકારીને શલ્યતંત્ર ચાલુ થયું શાલાક્ય, કાયચિકિત્સા, અગદતંત્ર, ભૂતવિદ્યા તથા | હતું. અનેક ઇંદ્રિયમાં મુખ્ય ગણાતા મસ્તકનો રસાયનપાદ આદિ આઠ પ્રકારનાં જ જુદાં જુદાં સ્વીકાર કરી શાલાકયતંત્ર ચાલુ થયું હતું. બળ વિજ્ઞાનના વિષયો અલગ અલગરૂપે પણ તે તથા વીર્યની સંપૂર્ણ વૃદ્ધિની પ્રધાનતા સ્વીકારીને આયુર્વેદીય વિજ્ઞાનમાં પ્રવેશેલા હતા જ, એમ વાજીકરણતંત્ર ચાલુ થયું હતું; વયસ્થાપન આદિ જણાય છે. વળી ભૂતવિઘાના આચાર્ય અથર્વા મહાલવાળા જુદા જુદા લાંબા પ્રગો ગ્રહણ ઋષિ હતા અને મહાભારતમાં પણ અગદતંત્રના ! કરી રસાયનતંત્ર ચાલુ થયેલ હતું. ઋતુઅવસ્થા, આચાર્ય કશ્યપ, કૌમારભત્ય–બાલચિકિત્સાના | ગર્ભાવસ્થા, બાળપણ આદિ પ્રાથમિક અવસ્થાઆચાર્ય કશ્યપ, શાલાકયતંત્રના આચાર્યો ગાડ્યું | એને સંબંધ સ્વીકારી કૌમારભૂત્યચિકિત્સા તથા ગાલવ વગેરે અને શલ્યતંત્રના આચાર્યો ચાલુ થઈ હતી. એ સિવાય શારીર તથા માનસશૌનક વગેરે હતા, એમ એક એક આયુર્વેદીય ચિકિત્સાને સ્વીકાર કરી કાયચિકિત્સા ચાલુ હતી; તંત્રના જુદા જુદા આચાર્યો જણાવવામાં આવ્યા બહારના કારણે થતા આગંતુ વિકારનું પ્રશમન છે અને તે તે મહર્ષિ અતિશય પ્રાચીન કાળ- કરવા માટે સર્પ, વૃશ્ચિક વગેરે પ્રાણુ આદિના ના જ હતા, એમ પણ જોવામાં આવે છે, તેથી પણ વિષસંબંધી ઉપદ્રવો સ્વીકારીને અગરતંત્ર ચાલુ આયુર્વેદવિજ્ઞાનનાં આઠ પ્રકારનાં તંત્રોમાં વિભાગ થયું હતું. ભૂતડાં, ગ્રહે, સ્કન્દ આદિ દેવવર્ગના, પણ હતો જ, એ બાબત પ્રાચીન કાળથી જોવામાં | ઉપદ્રો સ્વીકારીને ભૂતવિદ્યા ચાલુ થઈ હતી; એમ આવી છે, એમ દર્શાવવામાં આવે છે. એ ઉપરથી | ત્રણ પ્રકારનાં દુઃખોની જુદી જુદી શાખાઓનું એક પ્રસ્થાન અથવા આયુર્વેદતંત્રની વિશેષતા- અનુસંધાન રાખી તેના તેના પ્રતીકારની દષ્ટિએ આઠ એ અને ભેદો કેટલાક જુદા મહર્ષિઓની પ્રખ્યાતિ- | પ્રસ્થાને અથવા આયુર્વેદનાં આઠ અંગે વિભાગ માં કારણરૂપે થયેલ છે અને તે ઉપરથી કેટલાક પામેલાં જણાય છે. પૂર્વના આચાર્યોનું અનુસંધાન આયુર્વેદીય ગ્રંથમાં તે તે પ્રસ્થાને અથવા કરતાં બ્રહ્માનું તથા ઇંદ્રનું સર્વ પ્રસ્થાને લગતાં આયુર્વેદીય શાસ્ત્રનાં તે તે બધાં વિજ્ઞાન સમૂહરૂપે | વિજ્ઞાનના ભૂહમાં આચાર્યપણું મળે છે. મહાપણ રિસ્થતિ કરી રહેલાં હોય એમ પણ સંભવે | ભારતના લેખ ઉપરથી જણાય છે કે ઈદ્ર પાસેથી છે. વેદની અપેક્ષાએ અથર્વવેદની સંહિતામાં ભરદ્વાજે આયુર્વેદનો ઉપદેશ ગ્રહણ કર્યો હતો ઔષધીચિકિત્સાને લગતા, મૂતવિદ્યાને લગતા અને ' (અને તે ભરદ્વાજે મહર્ષિએમાં તેનો પ્રચાર કર્યો વિષપરિહારને લગતા આદિ વિષયોના વિકાસની હતો). હરિવંશના લખાણ ઉપરથી ભરદ્વાજ પાસેથી અવસ્થા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે, તે ધન્વન્તરિને આયુર્વેદને ઉપદેશ મળ્યો હતો; જ્યારે ઉપરથી તે તે વિષયોને એક એક અંશ પણ કાલના સુશ્રુતના લખાણ ઉપરથી ધવંતરિને પણ ઇદ્ર પાસેથી ક્રમે જુદાં જુદાં વિજ્ઞાનની સાથે પુષ્ટિ પામ્યા કરતો જ આયુર્વેદને ઉપદેશ પ્રાપ્ત થયો હતો; અને તે હતા, અને તેઓના ગ્રહણ–ધારણ કરવામાં સરળતા | ધવંતરિ જ સર્વ પ્રસ્થાનના અથવા આયુર્વેદથાય, એ કારણે જુદાં જુદાં પ્રસ્થાન અથવા તે તે ] શાસ્ત્રનાં જુદાં જુદાં વિજ્ઞાનમાં સામૂહિક જ્ઞાનવાળા
ણ આયુર્વેદીય શાસ્ત્રના રૂપે વિભાગવાર) હતા, એમ જણાય છે. તેમાંના એક એક વિષયને