SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા વિકાસ થવાથી અનેક પ્રકારે ફેલાવો થતાં આજના | જેથી તેમણે “મણમુ ૩૬ તમન્ ૩દ્વિશામિ'સમયમાં એક એકના અંગની ચિકિત્સાના વિશેષજ્ઞો આયુર્વેદનાં આઠ અંગોમાંથી ક્યા અંગનો હું તને હોય છે તેમ તે તે જુદાં જુદાં અંગોમાં વિશેષ ઉપદેશ કરું?” એવો સુબ્રતને પ્રશ્ન કર્યો હતો; નિપુણતા મેળવવા માટે અને શિષ્યોને શીખવાનું ત્યારે સુતે રાલ્ય પ્રધાનીકૃત્ય ૩પવિરા, માનતથા યાદ રાખવાનું સહેલું થાય તે માટે મહાભારત- શલ્યતંત્રને મુખ્ય ગણી તેને આપ મને ઉપદેશ કરો' ના લેખ અનુસાર ભરદ્વાજે અને હરિવંશનો+ | એવી પ્રાર્થના કરી હતી, તેથી “ડાહ્યપ્રધાન વિજ્ઞાને લેખ જોતાં ધવંતરિએ આયુર્વેદના વિજ્ઞાનને આઠ | તમૈ ૩પ’િ એ દિવોદાસ–ધવંતરિએ શલ્યપ્રધાન પ્રસ્થાન કે અંગોમાં વિભક્ત કરીને વિકસિત | વિજ્ઞાનને ઉપદેશ કર્યો હતો, એવું લખાણ સુશ્રુતકર્યું હતું; અને પછી તે તે એક એક પ્રસ્થાન સંહિતામાં શરૂઆતના ભાગમાં જોવામાં આવે છે; તે અથવા આયુર્વેદનાં અંગોને જુદા જુદા શિષ્યોને પછી તે દિવોદાસ-ધન્વતારને સુશ્રુતે પોતે સ્વમુખે ઉપદેશ કરી તે આઠે પ્રસ્થાને કે અંગોને | અષ્ટાંગવેત્તા આચાર્ય તરીકે દર્શાવ્યા છે તે ઉપરથી પ્રચાર કર્યો હતો, એમ જણાતું હોવાથી તે ! પણ તે દિવોદાસ-ધવંતરિ આઠ અંગોવાળી ભરદ્વાજ અથવા ધનંતરથી માંડીને આયુર્વેદનાં આયુર્વેદ વિદ્યાના આચાર્ય હતા, એમ સ્પષ્ટ થાય આઠ પ્રસ્થાને કે અંગે લોકમાં અલગ અલગ છે. (જુઓ-સુશ્રુત-ઉત્તરતંત્ર અધ્યાય ૬૩ માંપ્રવાહરૂખે વિકસેલાં જણાય છે. કાયચિકિત્સાશાસ્ત્રરૂપ 'अष्टाङ्गवेदविद्वांस दिवोदासं महौजसम् ॥ विश्वामित्रઆયરસંહિતા-ચરક ગ્રંથમાં અને કૌમાર-ભય- | સુતઃ શ્રીમાન સુશ્રતઃ પરિકૃચ્છતિ -વિશ્વામિત્રના પુત્ર પ્રસ્થાન–બાલચિકિત્સાશાસ્ત્રરૂપ કાશ્યપ સંહિતામાં શ્રીમાન સુશ્રુતે અષ્ટાંગ-આયુર્વેદના વિદ્વાન મહાપણ સાધારણ આચાર્યો-પ્રજાપતિ-દક્ષ તથા ઇંદ્ર પ્રતાપી દિવોદાસ ધનવંતારને આવો પ્રશ્ન પૂછ્યો આદિની સાથે ધવંતરિને હોમોગ્ય દેવતા તરીકે હતો. વળી અષ્ટાંગ આયુર્વેદના જ્ઞાતા ભરદ્વાજ નિર્દેશ કર્યો છે, તેમ જ જુદાં જુદાં અનેક પાસેથી અથવા ઇદ્ધ પાસિયા જેમણે આયુર્વેદીય પ્રથાને અથવા ગ્રંથમાં ધાન્વતર | ઉપદેશ મેળવ્યા હતા, એવા આત્રેય પુનર્વસુએ વૃત' આદિ ઔષધેનું ગ્રહણ પણ કર્યું છે. ‘અગ્નિવેશ’ આદિ પિતાના છ શિષ્યોને અલગ તે ઉપરથી ધનવંતરે જ આ અંગેના વિભાગ અલગ આયુર્વેદનાં અંગોને ઉપદેશ કર્યો હતો, તેથી કરનાર આચાર્ય તરીકે જાહેર થાય છે. એમ કેવળ તેઓએ પણ પોતપોતાનાં અલગ અલગ આયુર્વેદમૂલ ધવંતરિ જ આઠ અંગોવાળા આયુર્વેદના તંત્રો રચ્યાં હતાં, એવો ઉલ્લેખ મળે છે; પ્રધાન આચાર્ય હતા એમ નથી; પરંતુ બીજા તેમ જ દિવોદાસ-ધવંતરિએ પણ શલ્યતંત્રને ધવંતરિ દવોદાસ પણ આઠ અંગોવાળા આયુર્વેદના મુખ્ય ગણી સુશ્રતને આયુર્વેદનો ઉપદેશ કર્યો હતો સંપ્રદાયને અથવા તેની પરંપરાને પામી ચૂકયા હતા, તે ઉપરથી એ સુતે સુક્ષસંહિતા રચી હતી, એવો પણ ઉલ્લેખ મળતો હોવાથી તેમ જ એ + હરિવંશના ૨૯ મા અધ્યાયમાં આમ લખ્યું ! એ બન્ને સંહિતામાં ક્યાંક ક્યાંક જુદાં જુદી પ્રસ્થાછે કે, “તબ્ધ ને સમજુત્રો તેવો ધન્વતરિતા’ | નાના વિષયે પણ જોકે મળે છે; પરંતુ તે તે બીજા શરાના મહારાગ: સર્વરોગાનારાનઃ || આયુર્વે વિષયે તો ઘણા જ ઓછા પ્રમાણમાં જોવામાં મરદ્વાગત પ્રાચેઠું મિષગાં દિયામ્ તમgધા પુનર્થય આવે છે, બાકી તે “પ્રાધાન્યતો વ્યવશા મન્તિા'શિષ્યઃ પ્રથયાત /-તે વેળા તેના ઘેર દેવ નું મુખ્ય વિષયને લગતા જ વ્યવહાર થઈ શકે છે? ધવંતરિ જન્મ્યા હતા; તે મહારાજ કાશીના એ ન્યાય મુજબ ભરદ્વાજના અષ્ટાંગ સંપ્રદારાજ હતા અને સર્વ રોગોને નાશ કરી શકતા યમાં સૌ કરતાં વધુ પ્રમાણમાં આત્રેય પુનર્વસને હતા; તેમણે ભરદ્વાજ પાસેથી આયુર્વેદ તથા વૈદ્યોની સંપ્રદાય (ચરકસંહિતારૂપે) કાયચિકિત્સાની જ ચિકિત્સાક્રિયા મેળવી હતી અને તે આયુર્વેદના | મુખ્યતા દર્શાવનારો છે; અને દિવોદાસ ધન્વતઆઠ વિભાગે કરી તેણે શિષ્યોને ભણાવ્યા હતા. રિના અષ્ટાંગ સંપ્રદાયમાં સૌથી વધુ પ્રમાણુ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy