________________
મગલસિદ્ધિ અધ્યાય ૮ મા
WA
અવાય વાતરોગાના નાશ કરનારે નિરૂહયોગ
'श्रेष्ठामद नबीजानामाढकं निस्तुषीकृतम् । विपाचयेदपां द्रोणे चतुर्भागावशेषितम् ॥१५॥ 'उपकुचीखरबुषापिप्पल्यः सैन्धवं वचा । પુલો......નિ રાતપુષ્પા યવાવિ ॥ ૨૬ ॥ सकषायः समायुक्तः क्षीरगोमूत्रकाञ्जिकैः । सर्वानिलामयहरः स निरूहोऽर्धतैलिकः ॥ १७ ॥
શ્રેષ્ઠા–ત્રિફલા તથા મી’ઢળ ફળનાં ખીજ ફાતરાં કાઢી નાખેલાં એક આઢક-૨૫૬ તાલા એકત્ર કરી, ખાંડી-ફૂટી અધકચરાં કરીને તેઓને એક દ્રોણુ-૧૦૨૪ તાલા પાણી. માં ક્વાથ કરવા. એક્વાથ ચાથા ભાગે બાકી રહે ત્યારે તેમાં ઉપકુ ચી-શાહજીરું, ખરબુષા–મરવા, પીપર, સૈંધવ, વજ, કાકડીનાં બીજ, સૂવાદાણા, યવાની–અજમા, દૂધ, ગોમૂત્ર તથા કાંજીની સાથે તે ક્વાથથી અધુ તેલ મિશ્ર કરી તેથી નિરૂહુસ્તિ આપવી; જેથી વાયુના બધા રાગોને નાશ કરે છે. ૧૫-૧૭
તે
પિત્તનાશન નિહ યાગ
त्रिफला सारिवा श्यामा बृहत्यौ वत्सकत्वचम् | त्रायमाणाबलारास्नागुडूचीनिम्बकूलकम् । ....(૪)પયેત્ ॥ ૨૮ ॥
महासहा शक्रयवाः शतपुष्पाऽथ वत्सकः । मांशुमतीद्राक्षाः समुद्रान्ताऽथ बालकम् ॥१९ क्षीरक्षौद्रघृतोपेतो निरूहः पित्तनाशनः ।
ત્રિફળા, સારિવા–અનંતમૂળ કે ઉપલસરી, શ્યામા–કાળું નસેાતર, નાની-માટી એય ભારી ગણી, કડાછાલ, ત્રાયમાણુ, ખલાખપાટ, રાસ્ના, ગળા, લી’બડાની અંતર્છાલ,
પરવળનાં પાન, મહાસહા-જગલી અડદના
છેાડ, ઇંદ્રજવ, સૂવા, કુટજ વૃક્ષની છાલ, કડાછાલ ( ખમણી ), મહુડા, અંશુમતીમાટા સમેરવા, દ્રાક્ષ, અપરાજિતા તથા
૧૨૭
સુગધી વાળા-એટલાં દ્રવ્યેાને ખાંડી-કૂટી અધકચરાં કરી તેઓના ક્વાથ કરવા. તે ક્વાથ એક ચતુર્થાંશ ખાકી રહે ત્યારે શીતળ થયા પછી તેમાં દૂધ, મધ અને ઘી મિશ્ર કરી તેની જજે નિરૂહબસ્તિ આપી હોય તેા પિત્તના સર્વ રાગેાના તે નાશ કરે છે. ૧૮,૧૯
કફનો નાશ કરનાર નિરૂહ યાગ ત્રિજ્યાવા મૂતી સદ્દચિત્રભાનું | વાછીજાં વિવાળી .............. ૨૦ || (વળા)મૂરું ત્રિવૃત્ત્વો પૂર્વ પેન શોષયેત્ । ધોધને યુજો વળતેજ્યો ईषदुष्णः सगोमूत्र निरूहः कफनाशनः ॥ २१ ॥ ત્રિફળા, દેવદાર, ભૂતીક નામનું રાહિષ ઘાસ, કરંજ તથા પૂતિકરંજ, ચિત્રક, એકાશીલા-ખક અથવા પાઠા–કાળીપાટ, વિષાણી– કાકડાશી'ગ અથવા ક્ષીરકાકાલી, કામૂલપીપરીમૂળ-ગંઠોડા, ત્રિવ્રત–નસેાતર તથા દ'તી-નેપાળાનાં મૂળ, એ બધાંનું પૂર્વકલ્પ એટલે કે પહેલાં બતાવેલી રીત પ્રમાણે શેાધન કરવું. એમ તે શુદ્ધ કરેલાં ઊધ્વ – શેાધન-વમનકારક તથા અધઃશેાધન-વિશેચનકારક દ્રવ્યેાના કલ્ક બનાવી તે કલ્કની સાથે લવણ-સૈંધવ તથા તલનું તેલ લગાર ગરમ કરી તેમાં ગામૂત્ર મેળવીને તેનાથી જો નિહઅસ્તિ–આસ્થાપન આપેલ હોય તે કફના બધાય રાગેાના તે નાશ કરે છે.૨૦,૨૧ સ દેષાને નાશ કરનાર ‘કહૃણાદિ ’ નિરૂહ યાગ
'
..II
અયં તુ સર્વોષજ્ઞો નિરુદ્ધઃ સ્તુતિઃ । कतृणोशीरभूतीकत्रिफला રાસ્નાશ્વનધાશ્ર્વત્રંશિત્રુશ્યામાઃ રાતાવરી ।।રર ઇજાપુનર્નવામર્થ્યઃ સવટોના મુકૂપિ। ત્રિપત્નીનાં નહÇોળે વવેત્ પારાધેરોન્તિ રા