SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ`હિતા–સિદ્ધિસ્થાન ૬૮ ann ततस्तेन कषायेण पेष्याणीमानि योजयेत् । वचाजमोदे मदनपिप्पली. .॥૨૪॥ ...............| ............ll હવે અહી છેલ્લા જે નિરૂતુબસ્તિયાગ કહેવાય છે, તે બધાયે દેષાના નાશ કરનાર છે; તે જેમ કે કત્તણુ-રાહિષ ઘાસ, ઉશીર– સુગ'ધી વાળા, ભૂતીક નામે ઘાસ, ત્રિફળા, રાસ્ના, આસંધ, ગેાખરુ, સરગવા, કાળું નસેાતર, શતાવરી, એલચી, સાટોડી, ભાર’ગી, પરવળનાં પાન અને ગળે-એટલાં ઔષધદ્રવ્યેા પ્રત્યેક ત્રણ ત્રણ પલ–ખાર ખાર તેાલા લઈ તેને અધકચરાં ખાંડી ફૂટીને તેઓના એક દ્રોણ-૧૦૨૪ તાલા પાણીમાં ક્વાથ કરવા; એ ક્વાથ એક ચતુર્થાંશ બાકી રહે ત્યારે તેને વજ્રથી ગાળી લઈ તેમાં વજ, અજમા, સી’ઢળ અને પીપરએ દ્રબ્યાને સમાનભાગે એકત્ર પીસી નાખી તેઓના કલ્ક તૈયાર કરી તે મિશ્ર કરવા; અને પછી તે સ્વાથજળના નિહમસ્તિરૂપે પ્રયાગ કરવા; તેથી સં દોષો નાશ પામે છે. ૨૨-૨૪ ઇતિ શ્રીકાશ્યપસહિતામાં સિદ્ધિસ્થાન×વિષે મ’ગલસિદ્ધિ' નામનેા અધ્યાય ૮ મા સમાપ્ત સિદ્ધિસ્થાન સમાસ × આ સિદ્ધિસ્થાનમાં ઘણા વિભાગા ખડિત જ મળ્યા છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy