________________
ઉપોદુઘાત
અધ્યાયમાં અને “આત્રેયભદ્રકાપ્યીય’ નામના ચરક- | કાશ્યપસંહિતાના રાગાધ્યાયમાં કેવળ “કૃષ્ણભરસૂત્રસ્થાનના ૨૬ મા અધ્યાયમાં “કુમારશિરસ–ભર- દ્વાજના નામનો ઉલ્લેખ છે; પરંતુ તે પણ “કૃષ્ણ દ્વાજને મત દર્શાવ્યો છે. એ ભરદ્વાજને “કુમાર- | વિશેષણ સહિતને જ ઉ૯લેખ છે, તેથી એ ભરદ્વાજ શિરસ’ એવું વિશેષણ આપેલું છે, તેથી તેનું પણ જુદા જણાય છે. કાશ્યપસંહિતાના આયુર્વેદાજુદા જ ભરદ્વાજ જણાય છે; તે ભરદ્વાજને મત | ધ્યયન પ્રકરણમાં પ્રજાપતિ-દક્ષ, અશ્વિનીકુમાર, ઈંદ્ર ચરકસંહિતામાં આવે જણાવ્યું છે; તેમ જ અને સર્વ પ્રસ્થાનના પરમ આચાર્ય હેઈપરમપુરુષચરક-સૂત્રસ્થાનના ૨૫ મા અધ્યાયમાં અને એ જ | પરમાત્માના અવતાર ગણતા ધવંતરિનો તેમ જ ચરકના શારીરના ત્રીજા અધ્યાયમાં વિશેષણરહિત | પિતાના પ્રસ્થાનના મૂલ આચાર્ય કશ્યપને સ્વાહાભરદ્વાજના મતને ઉલ્લેખ કર્યો છે, અને ત્યાં પણ કાર દેવતા તરીકે જેમ નિર્દેશ કર્યો છે, તેમ આત્રેયે ભરદ્વાજનો મત જ્યાં મૂકવો ઘટે ત્યાં જ વચ્ચે | આત્રેયસંહિતામાં પણ (ચરક, વિમાનસ્થાન ૮મા મૂક્યા છે; આગળ જતાં એ ચરકસંહિતામાં જ | અધ્યાયમાં) પ્રજાપતિ દક્ષ, અશ્વિનીકુમાર, ઈદ્ર તથા શારીરકના ત્રીજા અધ્યાયમાં જ ભરદ્વાજને નામ- | ધન્વન્તરિને પણ નામનિદેશ કરી તેની સાથે સ્વાહાનિર્દેશ કરી એ ભરદ્વાજે જ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો | કારનું વિધાન છે; તેમાં સૂત્રકર્તા ઋષિઓને છે, ત્યારે આત્રેયે વિશેષ વિવરણ કર્યું છે; એ | સામાન્યપણે ઉલ્લેખ કરેલો હોવાથી તેમાં ભરદ્વાજની ઉપરથી એ પણ સાબિત થાય છે કે તે ભરદ્વાજ પણ ગણના કે સંભવે છે; પરંતુ પોતાના આયના ગુરુ હોવા ન જોઈએ; કેમ કે ત્યાં પ્રસ્થાન અથવા ગ્રંથમાં ઈદ્ર પછી તરતના જ ભરદ્વાજ પ્રત્યે આત્રેયને જ ઉપદેશ જણાય છે. આચાર્ય તથા પોતાના ગુરુ તરીકે પોતે જોયેલા સૂત્રસ્થાનના ૧૨ માં “વાતકલાકલીય” નામના | તેમના વિશેષ નામ વડે તેમની ગણના કરવી અધ્યાયમાં “કુમારશિરાઃ એવું ભરદ્વાજને વિશેષણ યોગ્ય હોવા છતાં તેમણે પોતે એવી ઉપેક્ષા જે આપ્યું છે, તે પણ આત્રેયના ગુરુ ભરદ્વાજનો કેમ કરી હશે? (એ કંઈ સમજાતું નથી;) નિષેધ દર્શાવવા જ આપ્યું છે, તેમજ ચરક શારીર- | જેમ કાશ્યપ સંહિતામાં કાશ્યપના પિતાના જ સ્થાનના “ ખૂફીકાગર્ભાવક્રાન્તિ” નામના ત્રીજા | વચનમાં કશ્યપ, અત્રિ, વસિષ્ઠ અને ભગમાં અધ્યાયમાં પણ “ભરદ્વાજ' શબ્દ મૂકે છે, તેથી ઈંદ્રને સાક્ષાત ઔપદેશિક સંબંધ બતાવ્યું છે, પણ આત્રેયે તેમને પોતાના “ગુરુ” કહ્યા નથી, પરંતુ શું તે જ પ્રમાણે આત્રેયસંહિતામાં પણ (ચરક-ચિકિ“ભરદ્વાજ ગોત્રના કોઈ બીજાને જ ત્યાં ઉલેખ | સાસ્થાનના પહેલા) રસાયનપાદમાં ભગુ, અત્રિ, કર્યો છે, એમ ટીકાકાર ચક્રપાણિએ ચરકમાં બંને વસિષ્ઠ અને કશ્યપને તેમ જ અંગિરા, અગત્ત્વ, ઠેકાણે બતાવેલ ભરદ્વાજને આત્રેયના ગુરુ તરીકે પુલત્ય, વામદેવ, અસિત અને ગૌતમ વગેરેને સાક્ષાત ન ગણવા સ્પષ્ટ દર્શાવ્યું છે. ચક્રપાણિના કહેવા ઈંદ્ર જ રસાયન ઔષધને ઉપદેશ આપેલ છે એમ પ્રમાણે ગોત્રવાચક ભરદ્વાજ શબ્દથી કહેવાતા ઘણું દર્શાવવામાં આવ્યું છે. છતાં તેમાં પણ ભરભરદ્વાજો સંભવ હોવાથી અત્રિની પરંપરામાં કાજનો ઉલ્લેખ કર્યો નથી; ઘણું કાળના અંતરે આયુર્વેદવિદ્યા જેમણે મેળવી હતી છતાં આયે | | આગળ પાછળ થઈ ગયેલા એવા પણ આચાર્યોને કોઈ પણ ભરદ્વાજ પાસેથી એ વિદ્યા મેળવેલી ચરકના પ્રારંભના ગ્રંથમાં મહર્ષિએને જે સમવાય
ઈને ભરદ્વાજને ઉપદેશ લીધાનું આત્રેયને | બતાવેલ છે, તેમાં તે સાથે સાથે ભરદ્વાજનું પણ પિતાને પણ માન્ય છે, તો પણ તે ભરદ્વાજના જ મતનું | અસ્તિત્વ બતાવ્યું છે; પરંતુ ઉત્તર ગ્રંથને અનુસરતા પ્રતિષ્ઠાપન કરતો ખુદ આત્રેયની આત્રેય સંહિતામાં ! યોગ્ય લેખની પ્રૌઢતા ઉપરથી તેમાં ક્યાંયે ભરદ્વાજનું એવો સંકેત ક્યાંય પણ મળતો નથી, તેથી આત્રેયના ! નામ જોવામાં આવતું નથી, એ સંશય ઉપજાવે ગુરુ ભરદ્વાજ ક્યા હશે, એ સંબંધે સંશય રહે છે. આ તરફ ભરદ્વાજથી જ મહષિઓને આયુછે; એમ એકંદર આત્રેયના ગુરુ તરીકે મનાતા | વેદવિદ્યાની પ્રાપ્તિ થઈ છે એમ દર્શાવતો ચરકને ભરદ્વાજ કયા હશે ? એ નિશ્ચય કરી શકાતો નથી. પ્રારંભ ગ્રંથ કયા આશયવાળે છે, એ પણ વિચારનું