SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કાશ્યપ સંહિતા પછી તે જ આયુર્વેદસંહિતા લેકમાં પ્રચાર પામી | પ્રકટ્યો હોય અથવા ભલે ઋષિઓની રચનારૂપે હતી એવું તે આયુર્વેદીય સંહિતાનું પૂર્વવૃત્તાંત આયુર્વેદ પ્રકા હેય, પરંતુ હરકોઈ પ્રકારે આયુર્વેદના આચાર્યો વર્ણવે છે. એમ આયુર્વેદને | આયુર્વેદને પ્રાદુર્ભાવ ઘણો પ્રાચીન હોવાનું નક્કી પ્રથમ પ્રકાશ ભલે સ્વયંભૂ બ્રહ્માથી થયો હોય | થાય છે. આયુર્વેદના મૂળ ગ્રંથોમાંથી તેને સંપ્રઅથવા ભલે કઈ દેવતાઈ ઉપદેશરૂપે આયુર્વેદ | દાયક્રમ આ પ્રમાણે જણાય છે– બ્રહ્મા દક્ષ અશ્વિનીકુમાર ઈંદ્ર (સુશ્રુતસંહિતાના લખાણ પ્રમાણે) (કાશ્યપસંહિતાના લખાણ પ્રમાણે) (ચરકસંહિતાના લખાણ પ્રમાણે) ધન્વતરિ કશ્યપ-વસિષ્ઠ–અત્રિ-ભગુ અને ભરદ્વાજ તેના પુત્રો તથા શિષ્ય દિવોદાસ આત્રેય પુનર્વસુ સુશ્રુત-ઑપર્ધનવ-વૈતરણ –ઔરભ્ર અગ્નિવેશ–ભેડ-જનૂકર્ણ— પૌષ્કલાવત–કરવીર્ય–ગપુર–રક્ષિત પરાશર-હારીત-ક્ષારપાણિ ભેજ વગેરે આ કાશ્યપસંહિતામાં આયુર્વેદના ઉપદેશની | સમવેતાનાં માં ઘેરાયા ફન્દ્રમુત્ય તરમાિયુઃપરંપરા બતાવતી વેળા લખે છે કે, “સ્વયંમૂલ્લાંss- | મવાળ પ્રતિનિવૃત્તો માવો મહઊંનુપવિરા’-રોગોથી યુર્વેદમણુગતું, તતશ્વ તે જુથમાયુર્વેશ્ચિમ્યાં | પીડાતા લેકોને એ રોગથી ઉદ્ધાર થાય, એ ઉપાય પ્રવી, તાવિદ્રાય, ઋષભ્યશ્ચતુર્થ, કથા-વસિષ્ઠ- | જાણવાની ઈચ્છાથી મહર્ષિઓને સમુદાય એકત્ર અત્ર–મૃગુખ્યઃ, તે પુત્રેગ્યઃ શિષ્યખ્યઃ પ્રદર્ષિતામ્'- | મળ્યો હતો, અને પછી તે મહર્ષિઓની પ્રેરણાથી સ્વયંભૂ બ્રહ્માએ સૌની પહેલાં આયુર્વેદને સર્યો | ભરદ્વાજ ઋષિ ઈંદ્રની સમીપે ગયા હતા અને હતો; તે પછી એ પવિત્ર આયુર્વેદને તે બ્રહ્માએ તેમની પાસેથી આયુર્વેદ મેળવીને તે પાછા આવ્યા અશ્વિનીકુમારને આયે હતો; પછી તે અશ્વિની- | હતા. પછી એ ભરદ્વાજે તે મહર્ષિઓને આયુર્વેદને કુમારોએ ઇંદ્રને તે આયુર્વેદ આપ્યો હતો; પછી | ઉપદેશ કર્યો હતે.' એમ ચરકે દર્શાવ્યું હોવાથી ઇંદ્ર ચાર ઋષિ–સનકુમારોને તે આયુર્વેદ ભણાવ્યો | ઈ ઉપદેશેલા ભરદ્વાજ પાસેથી જ મહર્ષિઓને હતો; તેમ જ કશ્યપ, વસિષ્ઠ, અત્રિ વગેરે ઋષિઓને | આયુવેદવિદ્યાની પ્રાપ્તિ થઈ હતી, એમ જાણવા પણ તે સનકુમારોએ જ આયુર્વેદ ભણાવ્યો | મળે છે. ભરદ્વાજ નામના તે આચાર્ય કે પ્રાચીન હતો. પછી તે ઋષિઓએ પિતાના પુત્રોને તથા હોવા જોઈએ, એમ ‘વરસમુચ્ચય' નામના શિષ્યોને તેઓના હિત માટે આયુર્વેદ ભણાવ્યો ગ્રંથમાં ટાંકેલાં તેમનાં વચન ઉપરથી પણું જાણી હતો.” એ લખાણ ઉપરથી સાક્ષાત ઈદ્ર પાસેથી | શકાય છે. મહાભારતમાં પણ ભરદ્વાજને વૈદ્યક પુરાતની મહર્ષિઓએ સૌની પહેલાં આ આયુર્વેદની | આચાર્ય તરીકે નામનિદેશ છે; ચરકસંહિતામાં વિદ્યા પ્રાણ કરી હતી, એમ જણાય છે; અને | આરંભ પછીના ગ્રંથમાં ભરદ્વાજને બે પ્રકારને ચરકના પ્રારંભના ગ્રંથમાં આમ જણાવ્યું છે કે, | ઉલ્લેખ મળે છે; એટલે કે બે ભરદ્વાજે બતાવ્યા છે; “ફોરપદુતાનાં ઢોવાના મુદ્દારો-પચ વિવિત્સયા જેમ કે “વાતકલાકલીય' નામના (ચ. સ. ૧૨મા )
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy