SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુઘાત ૨૩ હતી, એમ બીજા ગ્રંથો ઉપરથી પણ જણાય | અનુભવથી વિશુદ્ધ એવાં જુદાં જુદાં ઔષધોને છે. પાશ્ચાત્ય ચિકિત્સા પદ્ધતિમાં પણ રોગીના | ઉપચય કે વધારો કરતા રહી (લેકાનં) સંરક્ષણ દરદમાં જે દોષ દૂર કરવાનો હોય તેને અનુ- તથા ઉપખંહણ-પુષ્ટિ પણ કરવી, એ જ આયુર્વેદના સરીને દોષનાં નિવર્તક અને જે ગુણ ઉત્પન્ન | વિજ્ઞાનને કેશ અથવા ખજાને સારી રીતે અપેક્ષા કરવો જરૂરી હોય તેનાં પોષક દ્રવ્યોનું તે દરદી | અથવા જરૂરિયાત ધરાવે છે. માટેની ખાસ ઉચિત માત્રામાં તે જ વખતે (૨) ગ્રંથના પરિચય સાથે મિશ્રણ (Compounding) કરીને આપવાને રિવાજ ચાલ્યો આવ્યો છે. અને તેમાં પરસ્પર આચાર્યોનું વિવરણ મળેલા દોષમય એવા જુદા જુદા રોગોને આયુર્વેદને પ્રકાશ અને આચાર્યો નાશ કરવા માટે (પેટંટ) ગરૂપ ઔષધે | (સૃષ્ટિના આરંભમાં) પ્રજાઓના વર્ગો પ્રથમ પણ આજના સમયમાં તૈયાર કરવામાં આવે સજઈ ચૂક્યા, ત્યારે તેઓના સ્વાસ્થનું રક્ષણ છે; અને તેને નુસખા તથા ફોર્મ્યુલા | કરવા માટે આયુર્વેદવિદ્યાની જરૂરિયાત હેવી આદિના રૂપમાં નિબંધરૂપે જાહેર પણ કરવામાં જોઈએ, એવો મનમાં નિશ્ચય કર્યા પછી સ્વયંભૂ આવે છે; એમ આગળપાછળનાં જુદાં જુદાં | બ્રહ્માએ જ પહેલી સંહિતારૂપે આયુર્વેદને પ્રકાશ સ્થા દ્વારા સંક્ષેપમાં તથા વિસ્તારના રૂપમાં કર્યો હતો. (જુઓ કાશ્યસંહિતામાં-“સ્વયંમૂત્રહ્મા પોતાના પ્રમેય–જ્ઞાનને બરાબર સમજાવતી (મહ- | પ્રજ્ઞા: સિક્યુઃ પ્રજ્ઞાનો પરિપત્રનાથ મયુર્વમેવાશેર્ષિઓની ) સંહિતાઓએ તથા પાછળથી તૈયાર | Sત’–સ્વયંભૂ બ્રહ્માએ જ્યારે પ્રજાઓની થયેલા નિબંધે એ પણ આ આયુર્વેદીય ચિકિત્સા- | સૃષ્ટિરચના કરવાની ઈચ્છા કરી હતી, ત્યારે વિજ્ઞાન કે વિશદ અથવા સ્પષ્ટ કરાયું છે. પ્રથમ તો એ પ્રજાઓના રક્ષણ માટે તેમણે તોપણ તે કેવળ દિગદર્શન અથવા તેની અમુક | આયુર્વેદને જ સૃજ્યો હતો! વળી સુશ્રુતે પણ અમુક દિશાને બતાવવારૂપ છે; કારણ કે દરેક સૂત્રસ્થાનના પહેલા અધ્યાયમાં આ સંબંધે આમ મનુષ્યના શરીરને લગતી તથા પ્રકૃતિને લગતી લખ્યું છે કે, “ફુદ વહુ માયુર્વેદ્ મણામ્ પામ પરિસ્થિતિ ખરેખર સર્વકાળ સર્વ સ્થળે એકરૂપે अथर्ववेदस्य अनुत्पाद्यव प्रजाः श्लोकशतसहस्रमध्यायચાલુ રહેતી જ નથી. દરેક માણસની પ્રકૃતિમાં સä તવીર્ ચર્થમૂ: ' સ્વયંભૂ બ્રહ્માએ આ વિશેષ કે તફાવત હોય જ છે, તે કારણે તે જ- લોકમાં પ્રજાઓને ઉત્પન્ન કર્યા વિના જ–તેઓની એકને એક જ રોગ પણ નાના મોટા જુદા ! પહેલાં અથર્વવેદ ઉપાંગરૂપે આઠ અંગોવાળો જુદા દેશે સાથે મિશ્ર થયેલા તે તે દોષના કારણે આયુર્વેદ એક હજાર અધ્યાયમાં એક લાખ ભેદેને પ્રાપ્ત કરી અનેક રૂપને ધારણ કરે છે; | શ્લોકોવાળે રચ્યો હતો. વળી ચરકમાં પણ સૂત્રજેમ જેમ દેશ, કાળ, જળ, વાયુ, આહાર, સ્થાનના પહેલા અધ્યાયમાં આમ કહ્યું છે કે, વિહાર આદિની પરિસ્થિતિઓને વિભેદ થાય છે, | ‘ગ્રહાણા હિ કથા પ્રોમયુર્વેટું બનાવતિઃ–પ્રજાપતિ તેમ તેમ દોષોની સંકરતા અથવા મિશ્રભાવને દશે, જે પ્રમાણે બ્રહ્માએ પોતાને કહ્યો હતો પ્રાપ્ત કરી રોગો પણ અનેક સ્વરૂપને પામે છે અને પછી તેઓ વધી જાય છે અને તેઓની અથવા ભણાવ્યો હતો, તે જ પ્રમાણે આયુર્વેદ નવી નવી આકૃતિઓ પણ જેમ જેમ પ્રકટ થાય ગ્રહણ કર્યો હતો.) એમ બ્રહ્માએ સૌની પહેલાં છે, તેમ તેમ જુદા જુદા દેશ, કાળ આદિનું અનુ- જે આયુર્વેદસંહિતા રચી હતી, તેનું જ પ્રથમ સંધાન કરી જુદાં જુદાં ઔષધોના આવા૫ અને અશ્વિનીકુમારોએ અધ્યયન કર્યું હતું અને પછી ઉવાપ-નાખવું અને કાઢવું; માપમાં ભારેપણું તે અશ્વિનીકુમાર પાસેથી તે સંહિતાનું ઇન્દ્ર તથા હલકાપણું કરવું અથવા નિક્ષેપની રચનામાં અધ્યયન કર્યું હતું; એમ અનુક્રમે અધ્યયન કરાતી પૂર્વાપર જુદો જુદો ક્રમ આદિની વિશેષ ક૯૫ના | એ આયુર્વેદસંહિતા આર્ષસમાજ એટલે કે, કરીને નવા નવા પ્રતીકારો તથા ઉપાયરૂપ અને ! ઋષિઓના સમુદાયમાં ઊતરી આવી હતી અને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy