SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાસિદ્ધિ ઘીતા ઉપયાગ કરાવવા; તેમ જ વાતનાશક સ્વેદના, અભ્ય ગા-તેલમાલિસા તથા ઉપનાહ-બુધના કરાવવાં; તેમ જ વીવ ક આહારા, સ્નેહવિધિઓ, યાપનાખસ્તિએ તથા અનુવાસનબસ્તિઓના પ્રયાગ કરાવવા, તેમજ મૂત્રમાં જો વિકાર થાય કે મસ્તિ-મૂત્રાશયમાં શુલ ભેાંકાતાં હેાય એવી વેદના થતી હાય તા ઉત્તરબસ્તિ આપવી; અને વિદારીગંધાદિગણ તથા જીવનીયગણુથી પકવેલા દૂધમાં પક્વ કરેલું તેલ પાવું. ૧૧ અસ્તિનેત્રના અસ્તિની નળીના ઢાષા अतिदीर्घमतिस्थूलं जर्जरं स्फुटितं तनु । ટિ(રું)........ ........... વનચેત્ ॥ ૨૨ ॥ વિવરણ : ચરકે પણુ સિદ્ધિસ્થાનના પ મા અધ્યાયમાં બસ્તિપુટકના ૮ દેજે! આમ કહ્યા છે— માંસપિવિષમલ્લૂ જ્ઞાજિત્રાતા: છિન્નઃ વિરુન્નક્ષ તાનટી વસ્તીન્ મનુ વર્ઝયેત્ ॥ જે બસ્તિ એટલે પ્રાણીના મૂત્રસ્થાનનું ચામડું માંસલ હોય એટલે કે માંસથી યુક્ત હોય, અથવા સ્નિગ્ધ-સ્નેહયુક્ત હાઈ ચીકણી હાય, વિષમ કે વાંકીચૂકી હાય, સ્થૂલ-ન્નડી હોય, જાલિક એટલે જાળિયાંવાળી એટલે કે સૂક્ષ્મ છિદ્રોથી યુક્ત હોય, વાતલ હાઈ વાયુથી દુષ્ટ બની હાય, છિન્ન કે છેદાયેલી કે કપાયેલી હેાય અને જે બસ્તિ લિન્ન એટલે લે યુક્ત જે બસ્તિનેત્ર કે મસ્તિની નળી અતિશય લાંખી કે અતિશય જાડી કે જીણુ અથવા ચિરાયેલી હોય; અથવા ઘણી પાતળી અને વાંકી હોય તેના ત્યાગ કરવા જોઈ એ. ૧૨ વિવરણ: આ સંબંધે ચરકે પણ સિદ્ધિ સ્થાનના પ માં અધ્યાયમાં આમ કહ્યું છે કે* હË લીધે તેનું જૂનું નીને શિથિયન્ધનમ્ । પારૂત્રિ તથા વમથી નેત્રાળિ વર્જયેત્ ॥ બસ્તિની જે નળી ટ્રેકી, લાંખી, પાતળી, જાડી, જીણું, ઢીલાં બંધનવાળી, બાજીમાં દ્રિવાળી અને વાંકી હાય એવી આર્ડ જાતના દોષવાળી નળીને ત્યાગ કરવેશ.’ હોઈ છિન્નભિન્ન કે સડી ગયેલી હાય તે આઠ પ્રકારની બસ્તિઓને બસ્તિકર્મમાં વૈદ્ય ત્યાગ | કરવા. સુશ્રુતે પશુ ચિકિત્સાસ્થાનના ૩૫મા અધ્યાયમાં બસ્તિના આ પાંચ દાષા કહ્યા છે. જેવા – बहलता अल्पता सच्छिद्रता प्रस्तीर्णता दुर्बद्धतेति पञ्च સ્તિરોવાઃ || ૧૨ || જાડાપણું કે ઘટ્ટપણું, અશ્પતા, છિદ્રોથી યુક્તપણું, અતિશય વિસ્તીર્ણીપણું કે ઢંકાયેલાપણું અને દુદ્ધતા એટલે કે ખરાબ રીતે બંધાયેલપણું અર્થાત્ બસ્તિ જે ખરાબર બંધાયેલી ન હાય તે. એમ પાંચ પ્રકારના અસ્તિના દેષા ગણ્યા છે. ૧૩ અસ્તિક માં ખસ્તિ બનાવનારના પ્રજ્ઞાપરાધજન્ય ૧૦ ઢાષા અપ્રાપ્તતિનીતં =વિન્યસ્તતિપીડિતમ્ । વ્રુત વિગ્ન શિથિને હજીવાત ચિરવિરમ્ ૨૪ प्रज्ञापराधजा दोषाः प्रणेतुर्बस्तिकर्मणि । માન્યમ્ ॥ ૨૧ ॥ અપ્રાપ્ત-એટલે કે જે બસ્તિ પૂરીપૂરી પહેાંચે નહિ તેવી મનાવી હાય, અતિનીત એટલે કે જે અસ્તિ અતિશય વધુ પ્રમાણમાં પહેાંચી જાય એવડી બની હાય, વિન્યસ્ત એટલે કે ઉપયાગ કરતાં જે અસ્તિ ઊલટી જાય એવી મની હાય, સુશ્રુતે પણ ચિકિત્સાસ્થાનના ૩૫મા અધ્યાયમાં આવા ૧૧ દોષવાળી અસ્તિની નળીનેા ત્યાગ કરવા કહ્યું છે કે-અતિથ્યૂ શમવનતમ] મિત્રં निकृष्ट विप्रकृष्टकर्णिकं सूक्ष्मातिच्छिद्रमतिदीर्घमतिह्रस्व મણિમવિત્યેારા નેત્રોઃ ॥ ૨ ॥ અતિશય જાડી, ધણી જ કશકઠાર, નીચી નમી ગયેલી, ઘણી જ સૂમ, ચિરાયેલી, બહુ જ નજીક કર્ણિકાવાળી, બહુ જ દૂર કર્ણિકાવાળી, અતિશય સૂક્ષ્મ છિદ્રવાળી, અતિશય લાંખી, અતિશય ટૂંકી અને ખૂણીવાળી એમ અગિયાર પ્રકારના ખાસ્તની નળીના દાષા છે. ૧૨ અધ્યાય ૫ મે ૧૧૩ ખરસટ, જાડી, પાતળી, લાંખી, લાંખા કાળ સુધીની હાઈ ઘણી જ વાર લગાડનારી, છિદ્રવાળી, માટી તથા ઉપહત એટલે કે ખગડીને ખરાખ થઈ હાય-તે નવ મસ્તિ ત્યજવા ચેાગ્ય છે. ૧૩ અસ્તિના નવ ઢાષા अतिस्वः खरः स्थूलस्तनुदीर्घचिरस्थिताः । છિદ્રી મહાનુપ તો વનિતા વસ્તયો નવ ॥॥ જે મસ્તિ અતિશય ટૂંકી હાય, ખર–
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy