SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ કિયાસિદ્ધિ-અધ્યાય ૫ મે ૬૧૧ રાશ; મોટું, તાળવું તથા ગળામાં શોષ-સૂકાવું વમનાદિ-ચિકિત્સા ચાલુ હોય ત્યારે વધુ આખે અંધારાં દેખાય, વધુ પડતી તરસ લાગ્યા બેસી રહેવાથી થતા રેગે કરે, જવરતાવ, તમક-શ્વાસ-હાંફણને રોગ, હડપચી પુતતાડવાથ0 તન્નીનલિવિત્રના તથા ગળાની “મન્યા' નામની નાડીનું ઝલાવું, વાતોતિદા. ........... . વારંવાર યૂકવું પડે, છાતીમાં ને બેય પડખાંમાં | વમનાદિ ક્રિયા ચાલુ હોય કે તાજી શલ ભોંકાતાં હોય એવી પીડા થાય; ગળાનો કરી હોય તે અરસામાં વધુ બેસી રહેવાથી અવાજ બદલાઈ જાય અને હેડકી તથા શ્વાસ શરીરના નીચેના ભાગની સુસતા-જડતા કે વગેરે રોગ થાય છે. ૭ ઝલાઈ જવું; નિદ્રા જેવું ઘેન, જડપણું વમનાદિ ક્રિયા ચાલુ હોય ત્યારે વધુ પડતું , વગેરે, વિક્રમ-ચકરીનો રોગ, વાતરક્ત રોગ ચાલવાથી થતા રોગે અને હલ્લાસ–મેળ-ઊબકા કે કફના ઉછાળા कटीवडणपादोरुजानुबस्त्यनिलामयः।। વગેરે ઉપદ્ર થાય છે. - शर्कराश्मरिखल्ल्याद्या अतिचक्रमणोद्भवाः॥८॥ - વિવરણ: આ સંબંધે ચરકે પણ સિદ્ધિ સ્થાનના ૧૨ મા અધ્યાયમાં આમ કહ્યું છે કેવમનાદિ પંચકર્મ-ચિકિત્સા ચાલુ હોય 'अत्यासनात् रथक्षोभजाः स्फिक्पार्श्ववङ्घणवृषणकटीपृष्ठકે તરતમાં થઈ ગઈ હોય તે વેળા વધુ વેદ્રનાથઃ યુ–વધુ બેસી રહેવાથી વમનાદિ ચાલવામાં આવે કે પગપાળા મુસાફરી | ક્રિયા ચાલુ હોય ત્યારે જે રોગો રથ વગેરે કરાય તો તેથી કેડના વેક્ષણ-સાધાના, | વાહનમાં બેસતાં અથડામણ થવાથી થાય છે તે જ પગના, સાથળના, ઢીંચણના બસ્તિ-મૂત્રા- | રોગો ઉત્પન્ન થાય છે; તેમ જ કેડની પાછળના શયના તથા વાયુના રોગો થાય છે; તેમ જ | ઢગરામાં, વંક્ષણ–સાંધામાં, વૃષણમાં, કેડમાં તથા શર્કરા-સાકર-કાંકરી, અમરી-પથરી અને ' પીઠ કે વાંસામાં વેદના વગેરે રોગો થાય છે. ૯ હાથપગમાં ખાલી ચઢી જાય એ વગેરે રોગો | વમનાદિ ક્રિયામાં અસામ્ય સેવનથી થાય છે. ૮ થતા રોગો વિવરણ : ચરકે પણ સિદ્ધિસ્થાનન ૧૨ મા वैवर्ण्यमरुचिर्लानिः कण्डुपाण्डुज्वरभ्रमाः। અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે, અતિ कामलाकुष्ठवैसर्पपामाद्याश्वाप्यसात्म्यजाः ॥१०॥ चक्रमणात् पादजडोरुजानुवङ्क्षणश्रोणीपृष्ठशूलसक्थि ( વમનાદિ ચિકિત્સા ચાલુ હોય કે તાજી -साद निस्तोदपिण्डिकोद्वेष्टनाङ्गमदौसाभितापसिराधमनीहर्ष મિત્તાાિપરની કરી હોય તે અરસામાં અસામ્ય અથવા વાસાણાઃ જુદા વમનાદિ ચિકિત્સા ચાલુ હોય શરીરને માફક ન હોય તેવા પદાર્થોના કે તાજી થઈ ગઈ હોય તે અરસામાં વધુ પડતું | સેવનથી વૈવણ્ય–શરીરના રંગનું બદલાવું, ચાલવાથી પગમાં, અંધા–પગની પીંડીઓમાં, અરુચિ, ગ્લાનિ, મંડૂ-ચેળ-ખૂજલી, પાંડુરોગ, સાથળમાં, ઢીંચણમાં, વંક્ષણ-સાંધામાં, કેડના | જવર, ભ્રમ, કામલા-કમળો, કોઢ, વૈસર્ષ– પાછળના ભાગમાં અને વાંસામાં શૂલ ભોંકાતું, રતવા તથા આમદેષ આદિ રોગ થાય છે. ૧૦ હોય એવી પીડા, સાથળમાં દુખાવો અને અતિ- વિવરણ : આ સંબંધે ચરકે પણ ચિકિત્સાશય પીડા, પીંડીઓ વગેરેમાં ગોટલા ચડવા, સ્થાનના ૧૨ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, અંગોમાં મર્દન-ભાંગતાં હોય એવી પીડા, ખભામાં | विषमाहिताशनाभ्यामनन्नाभिलाषदौर्बल्यवैवर्ण्यकण्डूपामाતારે સિરાઓ તથા ધમનીઓમાં હર્ષ | માત્રાવસા વાતાવોવનાશ્વ પ્રદષ્ણવિઝાયા રોમાંચ કે ફૂલી જવું અને શ્વાસ તથા કાસ-ઉધરસ | ‘અહિતન્નાદ્યકાઢોવું રો: યુઃ'-વિષમ ભજન કે વગેરે રોગો થાય છે. આ જ પ્રકારે અષ્ટાંગસંગ્રહમાં | પરસ્પર વિરુદ્ધ એવા ખોરાક દૂધ-માછલાં વગેરે કલ્પસ્થાનના ૭મા અધ્યાયમાં કહ્યું છે. ૮ | તેમ જ માફક ન હોય તેવા આહારે, વમનાદિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy