SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન થાય. લિંગમાંથી વીર્ય બહાર નીકળ્યા કરે, શરીર-| છે. વળી વમનાદિ ક્રિયા ચાલુ હોય ત્યારે જો માં કંપવાત થાય જેથી આખું શરીર કંપ્યા કરે, | દિવસે નિદ્રા લેવાય છે તેથી જઠરના અગ્નિની બહેરાશ અને વિષાદ-ખેદ અનુભવાય; તેમ જ | મંદતા અને કફની વૃદ્ધિ થાય છે; આ સંબંધે પણ ગુદાને જાણે ઉખેડી કઢાતી હોય, લિંગની ઉપર | ચરકે સિદ્ધિસ્થાનના ૧૨ મા અધ્યાયમાં આમ કહ્યું જાણે પ્રહાર કરતા હોય, મન જાણે ઊંડું ઊતરી છે કે, “વિવાહૂનારોજ વિવામિનારાāમિયgજતું હોય, એમ જણાય, એમ ઉપરના ઉપદ્રવ | કૂપમલાદજી મહેંદતમનાંતિન્દ્રાનિદ્રાકરમૈથુનથી થાય, એ જ પ્રકારે અષ્ટાંગસંગ્રહકારે પણ નિગમતોરારજીમૂત્રાષિતાતાજુવાઃ (વિવાર ૨)કલ્પસ્થાન તથા સૂત્રસ્થાનમાં કહ્યું છે. ૫ | વમનાદિ ક્રિયા ચાલુ હોય ત્યારે દિવસે ઊંધવાથી વમનાદિ ક્રિયામાં અતિરમણ આદિથી | અરોચક, ખાધેલા ખોરાકને અપચો, અમિને થતા રેગે | નાશ-મંદતા, સ્નેમિય–શરીર પર જાણે ભીનું કપડું થોડતી નિત્યં મારે કારતક વ્યતા | લપેટયું હોય એવો અનુભવ, પાંડુરોગ, શરીર પર શિવ વિવાવનાત Bદ્ધર્વોદત્તિઃ II ચળ, ખસ-ખૂજલી, દાહ, ઊલટી, અંગમર્દ–શરીર જે માણસ વમનાદિ ક્રિયા ચાલુ હોય નું ભાંગવું, હૃદયનું અટકવું, જડતા, તન્ના-નિદ્રા તે છતાં નિત્ય ઘણે રમે; અથવા વાહન ! જેવું ઘેન, નિદ્રાને વધુ પ્રસંગ, શરીર પર ગાંઠોની ઉપર સવારી કરે તો તેથી વાયુ કરે છે | ઉત્પત્તિ, શરીરમાં દુર્બળપણું, મૂત્રમાં તથા આખેઅને જઠરના અગ્નિની મંદતા થાય છે; માં રતાશ અને તાળવામાં કફને લેપ તથા વધુ પડતી તરશ-એટલા રોગો થાય છે. આ જ પ્રકારે દિવસે ઊંઘવાથી કફની વૃદ્ધિ, જવર તથા અરુચિ થાય છે. ૬ અષ્ટાંગસંગ્રહના ક૯પુસ્થાનમાં તથા સૂત્રસ્થાનમાં પણ કહ્યું છે. ૬ વિવરણ: આ સંબંધે પણ ચરકે સિદ્ધિસ્થાનના ૧૨ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે વમનાદિ ક્રિયા ચાલુ હોય ત્યારે ઊંચેથી 'रथक्षोभात् सन्धिपर्वशैथिल्यहनुनासाकर्णशिरःशूलतोदकु બેલવાથી થતા રોગો क्षिक्षोभाटोपान्त्रकूजनाध्मानहृदयेन्द्रियोपरोधस्फिक्पार्श्व मन्यास्तम्भः शिरःशूलं वाक्पार्श्वहनुसंग्रहः। वङ्क्षणवृषणकटीपृष्ठवेदनासन्धिस्कन्धग्रीवादौर्बल्याङ्गाभि कण्ठोद्ध्वंसः श्रमो ग्लानिवरश्चात्युच्चभाषणात्॥७ તાપારોuસ્થાવર્ષાયઃ ”-પંચકર્મ ચાલુ હોય વમનાદિ ચિકિત્સા ચાલતી હોય ત્યારે ત્યારે રોગી જે રથમાં કે ગાડી–ગાડામાં બેસે તે | અતિશય ઊંચે સાદે બોલવાથી “મન્યા’ નામની તેમાં થતી અથડામણથી સાંધાઓમાં તથા આંગળી નાડીતંભ–જકડાવું, માથામાં શૂળ ભેંકાયા એના વેઢાઓમાં શિથિલતા થાય; હડપચી, નાક, જેવી પીડા; વાણી, પડખાં તથા હડપચીનું કાન તથા માથામાં ફૂલ અને તદ-સોયા ભેંકાયા ઝલાવું, ઘાંટે બેસી જવો, શ્રમ-થાક, ગ્લાનિજેવી પીડા થાય; કૂખમાં ખળભળાટ અને પેટ ચડી | હર્ષને નાશ કે ધાતુઓને ક્ષય અને જવર જાય, આંતરડામાં અવાજ અને પેટમાં આધ્યાન- એટલા રોગ ઉત્પન્ન થાય છે. ૭ આફર થાય તેમ જ હૃદય તથા ઈદ્રિયાને ઉપરાધ વિવરણ:-ચરકે પણ આ સંબંધે સિદ્ધિઅને કેડની પાછળના બેય ઢગરામાં–બેયપડખામાં કેડના વંક્ષણ-સાંધામાં, વૃષણમાં, કેડમાં તથા પૃષ્ટ-પીઠમાં “તત્ર ૩ ખ્યાતિમાખ્યાખ્યાં રસ્તાપરાનિસ્તોકે વાંસામાં વેદના થાય; તેમ જ બધા સાંધાઓમાં, ઓત્રોવરોધમુવતwટરો તૈનિપિપાસા વતનનુનખધમાં તથા ડોકમાં દુર્બલપણું થાય; આખાયે ચાહનિકીવનો પરચૂક્યરમે દિશાવાયાઃ શુ:ll' શરીરમાં પાસ તાપ થાય; બન્ને પગમાં સોજો, તેમાં અતિશય મોટેથી બોલવાના કારણે માથામાં જડતા તથા રોમાંચ વગેરે થાય છે.” આ જ | તપારો, કાનમાં તથા બન્ને શંખ-લમણામાં સોયાપ્રકારે અષ્ટાંગસંગ્રહના કલ્પસ્થાનમાં પણ કહ્યું | ભકતા હોય તેવી પીડા, કાનને ઉપરાધ-બહે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy