SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન •••••••••••••••••••• તેઓને બસ્તિઓ, નેહપાન, સ્વેદનો તથા | ધાતુઓ સમાવસ્થામાં–એક સરખી હેય, તે ઉદવર્તને વિશેષે કરી હિતકારી થાય છે | (બીજા પ્રકારની) “સમાગ્નિ’–સમાન કે ગ્ય તેમ જ એવા બાલરોગીને શય્યા, આસન | પ્રમાણમાં રહેતા જઠરાગ્નિવાળી હોય છે; તથા બસ્તિરોગો સુખકારક થાય છે, એમ | પરંતુ એ ઉપર્યુક્ત પુષ્પધર્મમાસિક-ઋતુ ભગવાન કશ્યપે કહ્યું છે. ૩૩ સાવ વગેરે જેને વિષમ કે અનિયમિત થતાં ઇતિ શ્રીકાશ્યપસંહિતામાં ચિકિત્સિતસ્થાન વિષે “ફક્ક હોય અને જેની ધાતુઓ કે વાતાદિ વિષમ કે ચિકિત્સિત” નામને અધ્યાય ૧૭ મે સમાપ્ત ઓછાં વધતાં હોય તે (ત્રીજા પ્રકારની) ધાત્રી-ચિકિસિત : અધ્યાય ૧૮મો | વિષમાગ્નિકી”-વિષમ જઠરાગ્નિથી યુક્ત અથાતો ધાત્રીવિલ્લિત થામ છે ? / ધાત્રી કહેવાય છે. ૫ इति ह माह भगवान् कश्यपः॥२॥ વિવરણ: આ સંબંધે ચરકે વિમાન- હવે અહીંથી ધાત્રીચિકિત્સિત નામના સ્થાનના છઠ્ઠા અધ્યાયમાં આમ કહ્યું છે-મિથુ અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ખેરે. तु शारीरेषु चतुर्विधो विशेषो बलभेदेन भवति ખર ભગવાન કશ્યપે કહ્યું હતું ૧,૨ तद्यथा-तीक्ष्णो मन्दः समो विषम इति । तत्र तीक्ष्णोવૃદ્ધજીવકની ધાત્રીચિકિત્સા વિષેની જિજ્ઞાસા sfમઃ સવારસહ, તદ્વિપરીતઋક્ષનો મા, સમતુ खल्वपचारतो विकृतिमापद्यतेऽनुपचारतस्तु प्रकृताववतिधात्रीचिकित्सां निखिला वक्तुमर्हसि मे मुने।। ष्ठते, समलक्षण-विपरीतलक्षणस्तु विषमः, इत्येते चतुर्विधा सुखं दुःखं हि बालानां धात्रीमूलमसंशयम् ॥३॥ भवन्त्यग्नयश्चतुर्विधानामेव पुरुषाणाम् । तत्र समवात" હે મુનિ! હવે સંપૂર્ણ ધાત્રીચિકિત્સાને સ્ટેમજ પ્રકૃતિ થાન સમા મવપwયા, વાતાનાં તુ કહેવા આપ ગ્ય છે; કારણ કે બાળકોને વારામિમરચશિકાને વિષમા મવાર, પિત્તાનાં જે કંઈ સુખ તથા દુઃખ થાય છે, તેનું तु पित्ताभिभूतेऽग्न्यधिष्ठाने तीक्ष्णा भवन्त्यग्नयः, श्लेष्मખરેખર ધાત્રી જ હોય છે. ૩ लानां तु श्लेष्माभिभूते ह्यग्न्यधिष्ठाने मन्दा भवन्त्यग्नयः। શ્રીકશ્યપને પ્રત્યુત્તર જઠરના શારીર અગ્નિએમાં ચાર પ્રકારને તફાવત इति पृष्टः स शिष्येण स्थविरेण महातपाः।। બલને ભેદથી થાય છે; જેમ કે તીકણું મંદ, સમ ધાત્રીવિશ્વિત્સિતં કૃત્યનં વાવ વતાં વાછા, તથા વિષમએવા ભેદથી જઠરાગ્નિ ચાર પ્રકારને વૃદ્ધજીવકે એમ પૂછયું, ત્યારે વક્તા- | હોય છે; તેમાં સર્વ વિરુદ્ધ આહાર-વિહારને ઓમાં શ્રેષ્ઠ અને મહાતપસ્વી તે કશ્યપે, તે જે સહન કરી શકે–ગમે તે ખવાય કે પીવાય શિષ્યને સમગ્ર ધાત્રીચિકિત્સિત કહ્યું હતું. ૪ ! તે બધું જેનાથી પચી જાય તે “તીક્ષણ” કહેવાય ધાત્રીના ત્રણ પ્રકારે છે; પરંતુ જે જઠરાગ્નિ તેથી વિપરીત લક્ષણવાળા ......... . ! | હાઈ હરકોઈ અનિયમિત કે વિરુદ્ધ આહારવિહા.......... રને સહન કરે નહિ-પણ તેથી જે ઓછું થઈ ......(T) વિશ્વ શાત્રી તફાશિવંતત્તિ | જાય તે મંદ જઠરામિ કહેવાય છે; તેમ જ જે ઘર સંભત્તિ વિશ્વવિષમન્નિશ | ષ | જઠરાગ્નિ ખટા-વિરુદ્ધ આહારવિહારોથી વિકાર જે ધાવમાતા, (નિયમિત) પુમ્પિણી પામે, પણ યોગ્ય પ્રમાણમાં માફક હેાય એવા કે માસિક ઋતુધર્મવાળી થતી હોય અને આહારવિહાર સેવાય તો પોતાની પ્રકૃતિમાં કે મૂળ વાત-પિત્ત ઉભય દોષપ્રધાન પ્રકૃતિવાળી | સ્થિતિમાં રહ્યા કરે તે યોગ્ય સ્થિતિવાળે જઠરામિ હોય, તે “તીણાગ્નિ”તીણ જઠરાગ્નિ- | કહેવાય છે; પરંતુ એથી જે વિપરીત લક્ષણવાળો વાળી હોય; તેમ જ જે ધાત્રી સમધાતુ- | હેય તે વિષથી વિરુદ્ધ હોઈને વિષમ' જઠરાગ્નિ વાળી હોય એટલે કે જેથી વાતાદિ ) કહેવાય છે; એમ ચાર પ્રકારના જઠરાગ્નિ, ચાર
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy