SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન ઉપરાંત એલાદિગુટિકા, યષ્ટયદિધૃત, અમૃતપ્રાશવૃત | અનિયમિતપણું કર્યા કરતી હોય કે તે અને તે સિવાયના અનેક પ્રકારના ઘી અને ગોળના | ધાવમાતાનું ધાવણ પણ જે તેવા વિકૃત પ્રયોગો પણ વખણાય છે. ૭ ગુણવાળું હોય, તે તે સ્ત્રીને તેમ જ તેને ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં “ઉઘાત-ચિકિસિત” એ ધાવતા બાળકને પણ જે નામને દારુણ નામને અધ્યાય ૧૩ મો સમાપ્ત રોગ ઉત્પન્ન થાય છે અને તેના ચાર શેફ-ચિકિસિત અધ્યાય ૧૪ પ્રકાર હોય છે (જેમ કે, વાતિક, પત્તિક, કફજ તથા આગંતુ) તેમાં એ. अथातः शोफचिकित्सितं व्याख्यास्यामः ॥१॥ સ્ત્રીના દેષો જ કારણરૂપે હોય છે અને हति ह स्माह भगवान् कश्यपः ॥२॥ તે સો માર્ગ દ્વારા કાળો કે અરુણના - હવે અહીંથી શેફ-સોજાની ચિકિત્સાનું જેવા રંગનો હોય, છેડો રૂક્ષ અને કીડીઅમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન કાશ્યપે ઓથી જાણે ભરેલો હોય તેમ વેદનાથી કહ્યું હતું. ૧,૨ યુક્ત, પીડાયુક્ત તથા ઊંડો હોય, જેમાં વમનવવનોપવાસથાના પથ્થાનીૉપુ કોઈ નિમિત્ત વિના પીડા થતી હોય અને : સાડઢવUTIક્ષાનોwોપલેવી જે ઉસેવન તથા નેહથી અતિશય શાંત માવતિ) ......................ચના વા થાય છે, તે સજાને વાતિક–વાતજ કે लवणादिषु प्रसज्यते, यथेष्टं च शीतोदकस्नान વાયુના પ્રકોપથી ઉત્પન્ન થયેલે જાણ पानशयनव्यवायव्यायामादिभिर्व्यभिचरति तथा પરંતુ જે જે નીલા રંગને, લાલ તથા तद्गुणक्षीरा वा भवति, तस्याः श्वयथुर्नाम પીળો હોય તેને પિત્તજ-પત્તિક અથવા रोग उत्पद्यते दारुणश्चतुर्विधः । दोषा ह्यस्याः પિત્તના પ્રકોપથી થયેલ જાણ. (અહીંથી આ અધ્યાય ખંડિત જણાય છે, તેથી ..પથ girls # વિIિ તેનું અનુસંધાન ચરકાદિ ગ્રંથમાંથી નીચે पूर्ण इव सवेदनः पीडितश्च निम्नो भवत्यनिमि વિવરણમાં આપેલું જોઈ લેવું.) ૩ त(रुज)श्चोष्णस्नेहाभ्यां प्रशाम्यति तं वातिकं - વિવરણ: અહીં મૂળ ગ્રંથમાં શોફ રોગને વિદ્યાનું નાટોતપોત ....................... ચાર પ્રકારનો જેમ કહ્યો છે, તેમ ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૧૨મા અધ્યાયમાં આ શેફ રોગને પ્રથમ વાતિક, પત્તિક તથા કફજ એમ ત્રણ પ્રકારને વધુ પડતાં વમને તથા વિરેચન જણાવીને છેવટે તેના નિજ તથા આગન્તુ એવા બે સેવાય, વધુ ઉપવાસ કર્યા હોય કે કોઈ ભેદ પણ કહ્યા છે. તે ઉપરથી પણ શેફના ચાર વ્યાધિ કે રોગના કારણે શરીરમાં ક્ષીણતા ભેદે જ ચરકના મતે સાબિત થાય છે; પરંતુ થઈ હોય અથવા અપથ્ય સેવન કે અજીર્ણ સૂતે તે ચિકિત્સાસ્થાનના ૨૩ મા અધ્યાયમાં થયું હોય, તે વખતે પણ જે માણસ હમેશાં શોક રોગને પાંચ પ્રકારને કહ્યો છે, જેમ કે-વાતિક, ખારા, ખાટા, તીખાં અને ક્ષારયુક્ત ગરમા | પિત્તિક, લેમ્બિક, સાંનિપાતિક તથા વિષજ એમ ગરમ પદાર્થોનું સેવન કરવાને સ્વભાવ પાંચ ભેદ સૂતે કહ્યા છે. આમાંથી ચાર ભેદને ધરાવતો હોય અથવા તે તે લવણ આદિ | તો ચરકની માન્યતા પ્રમાણે “નિજ'માં સમાવી પદાર્થોમાં જે અતિશય આસક્ત રહેતા હોય શકાય છે અને વિષજ શોફને આગતુમાં ગણી અથવા જે બાળકની ધાવમાતા શીતળ શકાય છે, તેથી સુશ્રુતના મતે પણ ચાર જ પ્રકારના પાણીથી સ્નાન-પાન કરવામાં કે સૂવામાં, | શાક રોગો કહી શકાય તેમ છે; પરંતુ એ સિવાયમિથુનસેવનમાં અને શારીરિપરિશ્રમ આદિમાં | ના બીજા કેટલાય પ્રાથમાં શેફ રોગને ૯ પ્રકારનો ••••••••••••••••••••••••••••••••••••••••••
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy