________________
ઉઘાતચિકિસિત–અધ્યાય ૧૩ મે
૫૭
નિર્બળતા, ઝાડા તથા ઉધરસરૂપ લક્ષણે પ્રત્યક્ષ બળવાન ઉઘાતનો પણ તે નાશ કરે છે. ૫ પ્રકટ થાય છે એવો ઉરોધાત કે ઉરઃક્ષતને રોગી
વિવરણ: અહીં લોકમાં પહેલું જ પદ ખંડિત જ્યારે ઉધરસ ખાય છે, ત્યારે તેની છાતીમાંથી
જણાય છે; તે “સમેતિ' છે, પણ તેના બદલે આવો દૂષિત શ્યામ રંગનું લોહી, પીળા દુર્ગધી કફ
પાઠ રખાય કે “વંરગતિ' અથવા “વર્લ્સ ' તે તેમ જ અતિશય ઘાટા લોહીથી મિશ્ર બળખા
ખરેખર અહીં મૂકેલા ૫ મા શ્લોકનો આ બંધ મોઢાથી બહાર નીકળે છે; એવાં લક્ષણવાળા તે
બેસતે અર્થ નીકળી શકે કે વંશજ-વાંસકપૂર અથવા ઉરઃક્ષતને રોગી ક્ષીણવીર્ય તથા ક્ષીણ એજ સવાળો
પલંકષા–લાખને સર્વ રોગોને વિનાશ કરનાર થઈ અતિશય દુર્બળ બની જાય છે. ૩
કહેલ છે; અને એ જ વાંસકપૂરને કે લાખને બેઉઘાત કે ઉરઃક્ષતનાં વિશેષ લક્ષણે | સુંઠ, મરી તથા પીપરથી યુક્ત કરેલ હોય અને ફતવા: પ્રતિરૂથીઃ ઇટ: વિદ્યુત | પછી તેને જે સેવ્યું હોય તો અતિશય બળવાન
સિરા)મન્વ••••••••|| ૪ | | ઉરઘાત કે “ઉરઃક્ષત' રોગને તે નાશ કરે છે. ૫
ઉપર કહેલ ઉઘાત કે ઉરઃક્ષત રોગ | પરંતુ એ ઉધાત કે ઉરઃક્ષત જે કફાધિક જેને થયો હોય તેને શીતજવર તથા પ્રતિ- | હોય એટલે કે કફદોષની અધિકતા ધરાવતો હોય શ્યાય રોગ લાગુ થાય છે અને તેનું ગળું ! તે તેમાં પણ એ જ “વંશજા'-વાંસકપૂર કે લાખને જાણે કે (ઘઉંનાં) કણસલાં કે ભૂંસાંથી | મધ સાથે જે ચટાડાય તો તે નીરોગી કરવાનું જાણે છવાયું હોય તેવું થઈ જાય છે અને | સામથર્વ ધરાવે છે. ૬ વધુમાં ઘણી જ ઉધરસ પણ સાથે ચાલુ | ત્રિદોષજ-સાંનિપાતિક ઉઘાતની હોય છે અને તે સાથે મંદક રોગ પણ
ચિકિત્સા તેને લાગુ થાય છે. ૪
| पित्तश्लेष्मोत्तरो व्याधिरुरोघातखिदोषजः । વિવરણચરકે પણ ચિકિત્સિતસ્થાનના ૧૧ || તમારવનિ ધાત્રી (નિત્યં સમાંવ) મા અધ્યાયમાં આ ઉધાત કે ઉરઃક્ષત રોગનાં ઉઘાત રોગ કે ઉરઃક્ષત રોગ ત્રણે લક્ષણે આમ કહ્યાં છે: “૩રો શોભિતસ્કૃઃિ જાણો | દેશોના પ્રકોપથી (કઈ બાળકને) ઉતપન્ન શિક્ષિકા તે ક્ષીને સમૂત્રત્વે પાર્વવૃઇટિa II | થયો હોય, તો તેમાં પિત્ત અને કફની ઉરઃક્ષતના રોગીને છાતીમાં પીડા થાય, લેહીની ! જ અધિકતા વધુ હોય છે, માટે તે રોગમાં હસી થાયઉધરસ ચાલુ રહે અને તે રોગી ક્ષીણ ધાત્રી માતાએ હમેશાં પિત્તનો તથા કફનો થાય ત્યારે તેના મૂત્રની સાથે લેહી નીકળે છે અને
નાશ કરનારાં ઔષધના ઉપચાર કરવા. ૭ તેનાં પડખાં, પીઠ તથા કેડ ઝલાઈ જાય છે. ૪
વિવરણ: આ સંબંધે ચરકે ચિકિત્સાઉઘાત ચિકિત્સા
સ્થાનના ૧૧ મા અધ્યાયમાં આ ચિકિત્સા લખી છે
४, 'उरो मत्वा क्षतं लाक्षां पयसा मधुसंयुताम् । सद्य • ખેતિ રમણીતા સર્વરોગવિનાશિનt . |
3 વિવેકીર્ગે વાઘાતરારમ્ જ્યારે માણસને एषैव ध्योषसहिता हन्त्युरोघातमुद्धलम् ॥५॥
પિતાની છાતી ક્ષતયુક્ત કે ચાંદાં પડેલી કે ઘવાकफाधिके तु सक्षौद्रा लीढाऽऽरोग्याय कल्पते ॥
યેલી જણાય ત્યારે તેણે મધ સાથે લાખનું ચૂર્ણ ઉરઘાત કે ઉરુક્ષતમાં કેવળ એક | ચાટવું અને તેની ઉપર દૂધ પીવું; તે પછી એ વાંસકપૂર જ અપાય તો તેને જ સર્વ | ઔષધ પચી જાય કે તરત જ દૂધ તથા સાકરથી રેગને વિનાશ કરનાર કહેલ છે; પણ | યુક્ત (ભાતનું) ભોજન કરવું. આ ઉપરથી તેને જ જોષ એટલે સુંઠ, મરી તથા | સાબિત થાય છે કે ઉરઘાત કે ઉરઃક્ષત રેગમાં પીપર સાથે મેળવીને અપાય, તો અતિશય | લાખના ચૂર્ણને પ્રયોગ ઉત્તમ ગણાય છે; છતાં તે