SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શેફ-ચિકિસિત-અધ્યાય ૧૪ ૫૪૯ માન્યો છે; જેમ કે-એક એક દષથી થતા ત્રણ, વાતિક અથવા વાતદોષના પ્રકોપથી થયેલો જાણવો. બે બે દેના સંસર્ગથી થતા હિંદષજ પણ ત્રણ, એ વાતિક શોફમાં જાણે કીડીઓ ભરાઈ ગઈ ત્રિદોષજ એક, અભિઘાતજ એક અને વિષજ–| હોય તેવી વેદના થાય છે અને તે વાતિક સોજો એક એમ ૯ ની સંખ્યામાં શેફને કેટલાક માને | નીચાણમાં ઢળતો હોઈને કોઈ પણ કારણ વિના છે, પરંતુ આમાંયે દ્વિદોષજને ત્રિદોષથી અલગ જ ઉત્પન્ન થઈ જાય છે; તેમ જ એ વાતિક માનવાની જરૂર નથી અને અભિઘાતજને તથા / સેજે ઉણુ ઉપચારના તથા સ્નેહના પ્રયોગથી વિષજને પણ આગqમાંગણી લેવામાં આવે તો ચાર મટી જાય છે; તે ઉપરથી સમજાય છે કે એ પ્રકારના જ શેફ રોગ ગણાય તે જ બરાબર છે. | સેજે વાયુના જ પ્રકોપથી થયેલો હોય છે. આ એ જ અભિપ્રાયથી અહીં કાશ્યપ સંહિતામાં શેફ સંબધે પણ ચરકે ચિકિત્સાસ્થાનના ૧૨ મા રોગને ચાર પ્રકારને જે કહ્યા છે, તે બરાબર છે; અધ્યાયમાં આમ કહ્યું છે કે “વતનરવા વોડતેમાંથી દેષજ શેફને મુખ્ય ગણી તેનાં નિદાને ફળોતિતઃ પ્રફુર્ષાિર્તિપુતોષનિમિત્તતઃ | પ્રખ્યાત અહીં લગભગ કહ્યો છે, પણ આગન્ત શેફનું પ્રોન્નતિ પ્રષિતો વિવાવી જ શ્વયથઃ સમીરાત્ II. અલગ નિદાન કહેલ નથી, તે પણ ઠીક જ છે. ચરકે જે સોને ચંચળ, પાતળી ચામડીવાળા, કઠોર, પણ ચિકિત્સાસ્થાનના ૧૨મા અધ્યાયમાં નિજ | અરુણના જેવા રંગનો કાળા, જડતા, જેમાંય તથા શેફનાં નિદાને આમ કહ્યાં છેઃ “શુદ્ધચામવામ- પીડાથી યુક્ત હેય, કોઈ પણ કારણ વિના થયો. શાસ્ત્રાનાં ક્ષારાતીકળોurગુપસેવા ટ્રધ્યામકૃછી- | હોય અને દિવસના સમયે જે બળવાન બની ઘણી વિરોધિતુરોવપુષ્ટાન્નનિવેવળ મધ્યેષ્ઠા | પીડાથી યુક્ત થાય, તે સોજાને વાયુના પ્રકોપથી રેહશુઘિાતો વિશ્વના પ્રતિઃ મિથ્થોપવાઃ થયેલ જાણવો. એમ તે વાતિક સજાનાં લક્ષણો પ્રતિર્મળાં નિગણ્ય હેતુ થો: પ્રતિષ્ઠા જે લેકે | કહ્યા પછી અહીં મૂળમાં પિત્તના કારણે થયેલા શુદ્ધિ-વમન-વિરેચનથી, રોગોના કારણે અથવા | સેજાનાં લક્ષણો કહ્યાં છે કે જે સેજે લીલો, લાલ ઉપવાસ કરવાથી તથા નિર્બળ થયા હોય; અને પીળા રંગને હેય તેને પૈતિક અથવા પિત્તજ તેમ જ ખારા, ખાટા, તીક્ષ્ણ, ઉષ્ણુ તથા પચવા- શ્વયથું જાણુ.” આટલું અહીં મૂળ ગ્રંથમાં માં ભારે પદાર્થોનું સેવન કરવામાં આવે અથવા વધુ | મળે છે. એ ઉપરથી આ અધ્યાયને બાકીનો પડતાં દહીં, કાચા ખોરાક, માટી, શાક, વિરુદ્ધ ભાગ ખંડિત જણાય છે; કેમ કે ચારે પ્રકારના ભજન, બગડેલાં અન્ન કે “ગર ' નામના કૃત્રિમ સોજાઓનાં નિદાને, લક્ષ તથા ચિકિત્સાકથન વિષથી મિશ્ર કરેલ ખોરાક ખવાય; તેમ જ અહી હેવાં જ જોઈએ; પણ તે અહીં મળતાં અસ રોગ હોય, શરીરનું હલનચલન બહુ ઓછું નથી. એટલે અમુક અંશે આ ગ્રંથના આ અધ્યાયથતું હોય, શરીરની સફાઈ બરાબર થતી ન હોય, માં પૂર્તિ થાય અને લગભગ સંબંધ મળી રહે; મર્મ સ્થાને માં જે કંઈ લાગી જાય, સુવાવડી આ કારણે તે બધો અવશિષ્ટ ભાગને સારાંશ સ્ત્રીને કસુવાવડ થાય અથવા ગર્ભપાત વગેરે થાય અહીં વિવરણમાં અન્ય ગ્રંથોમાંથી ઉતારી આપ્યો અથવા કોઈ રોગની ચિકિત્સા ખોટી કરાઈ જાય છે. જેમ કે ચરકે ચિકિત્સાસ્થાનના ૧૨ મા તે–એ બધાં દેષજન્ય શોફ રોગનાં નિદાનરૂપ અધ્યાયમાં પિત્તજ સેજાનાં લક્ષણો આમ કહ્યાં થાય, એમ કહે છે. એ જ પ્રમાણે સુશ્રુતે પણ છે “તું મુઘોડસિતડીતરાવાઝમ વાવેતૃષામલાચિકિત્સાસ્થાનના ૨૩ મા અધ્યાયમાં દેષજન્ય | વિતા ૨ ૩ષ્યને સ્પષિરાકૃત પિત્તોથો પૂરાસેફનાં નિદાને કહ્યાં છે. તેમાંનાં વાતદોષજન્ય- સાધવાન || જે સોજો કમળ, સુગંધી, કાળો, વાતિક સજાનાં લક્ષણો અહીં મૂળમાં કહ્યાં છે કે પીળા અને રતાશવાળો હોય તેમ જ ચક્કર આવવાં, જે સોને કાળા, અણુના જેવા રંગને લાલ અને | વર, પરસેવો, વધુ પડતી તરસ તથા ઘેનથી છેડા પ્રમાણમાં હોય તેમ જ રૂક્ષ હેય, તેને યુક્ત હેય તેમજ સ્પર્શ થતાં જેમાં પીડા થાય
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy