SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ કાશ્યપ સંહિતા-ચિકિત્સિતસ્થાન બાળી નાખતી હોય તેવો દાહ કરે છે. તેની સાથે | વિધિ તેમાંની બાહ્યવિદ્રધિ ત્વચા, સ્નાયુ વધુ પડતી તરફ, મોહ-મૂંઝારો તથા જવર પણ તથા માંસમાંથી ઉત્પન્ન થાય છે. તેને દેખાવ આવે છે અને નિરંતર વિશેષ ફેલાય છે; તેમ જ “કંડરા (નામને લાં મા સ્થૂલ સ્નાયુ) જેવો હોય દુઃખના કારણે અશ્ચિના જેવી જાણે બળતરાને | છે અને તેમાં અતિશય મોટી પીડા થાય છે. કરે છે તેને “અલ” નામની ફેલ્લી કહી છે.”| એમ બાહ્ય વિધિનું લક્ષણ કહ્યા પછી ચરકે સુતે પણ નિદાનસ્થાનના ૬ ઠ્ઠા અધ્યાયમાં | ત્યાં જ અંતર વિદ્રધિનું પણ આવું સંપ્રાપ્તિપૂર્વકનું આ સંબંધે આમ કહ્યું છે કે–રા સિતા | લક્ષણ કહ્યું છે કે, “અન્તઃ શારીરે “નાંનાwોરવતી રાTI વ૮ની મતા “અલજી' विशन्ति यदा मलाः । तदा संजायते ग्रन्थिगम्भीरस्थः નામની ફેલી તે રાતી અને પેળી પણ થાય सुदारुणः ॥ हृदये क्लोम्नि यकृति प्लीह्नि कुक्षी च અને તેની પાસ ફેલા છવાયેલા હોઈને તે વૃક્રવો || શરીરની અંદર રહેલા મળો કે વાતાદિ ભયંકર હોય છે. તે પછી અહીં મૂળમાં દેષ (દુષ્ટ થઈને કે વિકાર પામીને) જયારે વિનતા નામની ફેલ્લીનું લક્ષણ આમ કહ્યું છે. શરીરની અંદર જ માંસમાં તથા લોહીમાં પ્રવેશ કે “જે કોહલી પેટ અથવા પીઠ પર થાય છે, કરે છે, ત્યારે હૃદયમાં, કલેમન નામના તરણ રંગમાં જે નીલી હોઈ ઊડી હોય છે અને પીડાથી લાગવાના સ્થાનમાં, લીવરમાં, બરોળમાં “વૃક” જે યુકત હોય તે “વિનતા” નામે કહેવાય છે.” આ| નામના બે માંસખંડ-જે કુખમાં બેય બાજુ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના ૧૭મા અધ્યાય- ' પર રહેલા છે, તેની ઉપર, નાભિમાં, “વંક્ષણ” માં આમ કહ્યું છે કે–ગવદગાકા છૂટે | નામના બે સાથળના સાંધાઓમાં કે મૂત્રાશયમાં વાડગુડ વા. મતી વિનતી નીચ્ચ પદ | “અંતર વિદ્રધિ” નામની અંદર જ એક જાતની વિનતા મતા | જે ફેલી ઉડી પીડા તથા કચ- ] ગાંઠ ઉત્પન્ન થાય છે, તેમાં તીવ્ર વેદના થયા કચાટથી યુક્ત, કદમાં મેટી, અને વિશેષ નમેલી તથા કરે છે.” એમ વિધિનું લક્ષણ કહ્યા પછી લીલા રંગની હોય તેને “વિનતા' નામે માની છે. અહીં મૂળમાં “અરુ ષિક’નું આવું લક્ષણ કહ્યું તે પછી અહીં મૂળમાં “વિદ્રધિ' નામની ફેલીનું છે કે જે ફેલી બધાય દોષોના પ્રકોપથી લક્ષણ આમ કહ્યું છે કે–જેમાં માંસનો પાક | ઉત્પન્ન થાય છે. તે અરુષિકા નામે કહેવાય છે. થાય, પિત્ત પ્રકોપ હેય અને તેની ઉત્પત્તિ | તેના ચાર પ્રકાર હોય છેવાતજા, પિત્તજા, સાંધાઓમાં કે મર્મ સ્થાનમાંથી થતાં તેને વિધિ | કફજ અને એથી ત્રિદોષજા–સાંનિપાતિકી થાય નામની ફેલ્લી કહી છે. એ વિદ્રધિ તરત જ દાહ છે. અરુષિકાના સંબંધે સૂતે નિદાનસ્થાનના ઉપજાવે તથા એકદમ અંગને ચિયેલું કરી ૧૩ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે- મહંત મૂકે છે, તેથી “વિદ્ર ધ' નામે કહેવાય છે. એ દુwifજ યદુવાનિ પૂર્ધનિ વક્ર કૃમિજાવે વિદ્રધિના બે પ્રકાર છે: એક શરીરની અંદર | તૃri વિદ્યારપામ્ || માણસના મસ્તકમાં કફ, થાય તે “અંતર વિદ્રધિ' અને બીજી જે શરીરની | લોહી તથા કીડાના વિકારથી ઘણાં વાંકાં અને બહાર થાય છે તે બાહ્ય વિદ્રધિ” કહેવાય છે. આવું ઘણું જ કચડ્યાપણુથી યુક્ત અરુષ એટલે બન્ને વિધિ બાળકોને થઈ હોય તો કુછુયાય- | વણો અથવા નાળાઓ થાય છે. તેઓને “અઘણું મુશ્કેલીએ મટે છે. ચરકે પણ સૂરસ્થાન- | ષિક ” નામે જાણવાં.' તે અસંષિકા વાતા, ના ૧૭મા અધ્યાયમાં આ બન્ને વિદ્રધિઓનું | પિત્તા, કફજા તથા ત્રિદેષજા પણ થાય છે. આવું લક્ષણ કહ્યું છે કે-વિધેિ દ્વિવિધા- | જેથી તેના પણ ચાર પ્રકારે થાય છે જેમ કે દુર્વાહ્યામાખ્યત્તરી તથા | વાહ્યા નાયુમાંરોથા | જેમાં શૂલ, સોય ભોંક્યા જેવી પીડા, આટોપ, રામા મહાગા - વિધિને બે પ્રકારની | અંગોનું ફરકવું, મલબંધ તથા ખસનો રોગ સાથે કહે છે એક બાહ્ય વિધિ અને બીજી અંતર હોય તેને વતજા અરુષિકા કહે છે. વળી જેમાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy