SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિવ્રણય-ચિકિત્સિત–અધ્યાય ૧૧ મે ૫૩૭ વર, વધુ પડતી તરશ, દાહ, મૂછ કે મુ ઝવણ, | સેજની જેમ કરવી જોઈએ.” વળી તે સુશ્રુતે જ મદ તથા બકવ દ પણ સાથે હોય તેને પિત્તા ચિકિત્સા સ્થાનના ૨૩ મા અધ્યાયમાં સોજા ની જે અરુષિકા જણવી. વળી જેમાં શીત, ચીકાશ કે સામાન્ય ચિકિત્સા કહી છે, તે જ કાચી કે પચપચપણું, ઘણો જ ભેજ કે ભીનાશ હેય અને ફોલ્લ એની પણ કરવી. ૨૭ અરુચિ તથા સૈમિત્ય એટલે કે ભીનાં કપડાંથી અષિકાની ખાસ ચિકિત્સા લપેટ્યા જેવી સ્થિતિ જણાય તો તેને કફજ અવિવાgિ સતતં શિrો મુરુ તિમ્ | અરુષિકા જાવી; પરંતુ જેમાં બધા દોષેનાં હ્માનં વ ત્રાર્તન્નારા ૨૮ II લક્ષણો જણાતાં હોય તેને સર્વ દોષજા-સાનિ- અષિકા પિડકાઓ થઈ હોય ત્યારે પાતિકી અરુષિકા જાણવી.' ૨૫ નિરંતર મસ્તકનું ખંડન કરાવવું તેમ જ તત્ર સ્ત્રો –તે વિષે આ શ્લેકો મળે છેઃ | ત્રણને લગતાં તેલ વડે અનેકવાર મસ્તક पूर्व सराविकाद्यासु सुस्निग्धस्य विरेचनम्।। પર માલિસ તથા સ્નાન કરાવવું તે હિતશરે ૪ મિષ!તાજુ ત્રગાર્મ શુત્તિતમ | કારી થાય છે. ૨૮ શરાવિકા આદિ ઉપર કહેલી ફોલ્લીઓ, . અવિકા પરની રસકિયા તથા મદન થાય ત્યારે વિદ્ય તેના રોગીને પ્રથમ સારી ? | દે ચિત્તે ત્રિક્ષેપર્વ વા (8) મનઃરિારા રીતે રિનગ્ધ કરી વિરેચન આપવું અને તે : | सुवर्णजो जपा जातिवचा कुष्ठं रसक्रिया॥ પછી એ ફોલ્લીઓમાં યથાયોગ્ય વ્રણકર્મ | अश्वघ्नमूलोदकणादशमूलं फलत्रयम् । કરવું એટલે કે જે પ્રમાણે ઘટે તે પ્રમાણે | एतैर्गामूत्रसंयुक्तैः प्रमृद्गीयादरुषिकाम् ॥ ત્રણને લગતી ચિકિત્સા કરવી તે ઉત્તમ | | एतैरेव पचेतलं हन्ति तच्चाप्यरुषिकाम् ॥३०॥ બન્ને હળદર-હળદર તથા દારુહળદર, ગણાય છે. ૨૬ સૂંઠ, મરી અને પીપર, સિંધવ, મણવિવરણ: સુશ્રુતે પણ આ સંબંધે ચિકિતસા શીલ, સેનેરી જાસૂદનાં ફૂલ, જાઈ, વજ સ્થાનના ૧૨મા અધ્યાયમાં આમ કહ્યું છે કે તત્ર તથા કઠ–એટલાં ઔષધદ્રવ્યોની જે રસ-. રાળિધાનમરતે ત્રાધિયો સેવા ના તે “ શરાવિકા” આદિ ફોલ્લીઓ થઈ હોય ત્યારે શસ્ત્રક્રિયા કરવી, ક્રિયા કરાય; તેમ જ કણેરના મૂળનું પાણી, એમ ધન્વન્તરિએ કહ્યું છે; તેમ જ વ્રણને લગતી | પીપર, દશમૂળ તથા ત્રિફલા-અટલાં દ્રવ્ય ક્રિયા કે ચિકિત્સા પણ સેવવી જોઈએ.” ૨૬ સમાનભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેને ગોમૂત્ર સાથે મેળવી અષિકા પર મર્દન ઉપયુક્ત ફેલ્લીએ કાચી હોય ત્યારે કરાય અને તે જ ઉપર્યુક્ત દ્રવ્યો વડે તેલ કરવાની ચિકિત્સા પકવી અષિકા પર મર્દન કરાય તો તે निवर्तनमपक्कासु पिडकासु प्रयोजयेत् । (ત્રણે પ્રકારની) ચિકિત્સા પણ અષિકાને ત્તેિ પ્રત્યે કૃતપહિતા ૨૭ | નાશ કરે છે. ૨૯,૩૦ ઉપર્યુક્ત પિડકાઓ કાચી હોય ત્યારે વદનાયુક્ત અરુપિકા પર કરવાનું તેઓની ઉપર સિંચન, પ્રલેપ, ઘત પાન ઉબટણ તથા લેપ તથા હિતકારી ભોજન કરવારૂપ ચિકિ- | મથ ઘેરનાં દ્યાત્તિêહત્તતઃ | સાને પ્રયોગ કરાવો જોઈએ. ૨૭ | स्वादुना वणतैलेन नवनीतेन वा दिहेत् ॥३१॥ વિવરણ: સૂતે પણ ચિકિત્સાસ્થાનના અષિકા ફાલ્લી જે વેદના કરે તો, ૧૨ મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે તેની ઉપર (પીસી નાખેલા) તલથી ઉદ્દ“અવશાન પિરાનાં શો વત્ પ્રતીકો | ઉપર્યુક્ત | વર્તન અથવા ઉબટણ કરવું, પછી તેની જે રેલીઓ કાચી હોય ત્યારે તેની ચિકિત્સા ઉપર સ્વાદિષ્ટ વ્રણતેલ વડે કે માખણ વડે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy