SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ હિણીય-ચિકિત્સિત-અધ્યાય ૧૧ મા પર૯ મટાડવા જોઈએ; તેમ જ ઉછ્યુ, તીક્ષ્ણ, કડવા તથા તીખા કષાયા તથા ક્ષાર દ્રવ્યા, સશેાધનેા, ઉપનાહા, વેદના, ઉષ્ણુ જલનાં સિંચના, લધના, મધના તથા રુધિરસ્રાવણેા કરાવી કજ ત્રણને મટાડવા જોઈ એ. એવી જ ચેાજના દ્વારા ખીજા સાંનિપાતિક કે એ દોષના કે રક્તજ ત્રણેાને પણ વૈધે મટાડવા જોઈએ; પરંતુ ત્રણના ખાળક રાગીઓ પર સ્રાવણ-રુધિર ઝરાવવું, ચીરવું, ખાળી નાખવું કે ડામ દેવા અને સીવવું, એષણુ કે શલાકા વડે અન્વેષણ તથા બીજા કાઈ સાહસ પ્રયાગારૂપી અમિકમ-ડામ વગેરે, કૃષ્ણક, પાંડુક, પ્રતિસારણુ, રામસજનન—રૂંવાડાં દૂર કરવાં, બસ્તિક, ઉત્તરખસ્તિક, બંધ, પત્રદાન, કૃમિઘ્નકીડાનેા નાશ કરનાર ક, બૃંહણુ–પૌષ્ટિક ક્રિયા, વિષા-વિષને નાશ કરનાર, ઔષધક, શિરાવિરેચન . નસ્યક, કવલધારણ, ધૂમક્રિયા, મધુર્પિસ્-મધ તથા ઘી લગાડવું. યંત્રક્રિયા, આહાર તથા રક્ષાવિધાન–એમ સાઠ ચિકિત્સાએ ત્રણ ઉપર કરી શકાય છે. આ સાઠ ચિકિત્સાનું વિરત વિવરણુ સુશ્રુતમાં ચિકિત્સાસ્થાનના પહેલા જ અધ્યાયના ૨૬ મા વિષયમાં વિસ્તારથી આપ્યું | ચિકિત્સા ન કરવી. ૧૦ વિવરણ : શ્રુતે ચિકિત્સાસ્થાનના ૧ લા અધ્યાયમાં ત્રણેાની આમ ૬૪ પ્રકારની ચિકિત્સા કહી છે જેમ -તસ્ય ળસ્યદિપના મન્તિા તદ્યથા-અવતર્વનमालेपः परिषेकोऽभ्यङ्गः स्वेदो विम्लापनमुपनाहः पाचनं विस्रात्रणं स्नेहो वमन विरेचनं छेदनं भेदनं दारणं लेखनमेषणमाहरणं व्यधनं विस्रात्रणं सीवनं सन्धानं पीडनं शोणितस्थापनं निर्वापणमुत्कारिका कप्रायो वर्तिः ૪ સર્વિસઁ સક્રિયાઽવચૂર્ણને ત્રણધૂપનમુસ્કાન मवसादनं मृदुकर्म दारुणकर्म क्षारकर्माद्मिकर्म कृष्णમ વાટ્ટુર્વ પ્રતિસારન રોમસાનન હોમાવહળ યક્તિર્મોત્તર સ્તન વન્ય: વત્રાનું હૃમિઘ્ન įળ વિષન शिरोविरेचनं नव्यकवलधारणं धूमो मधु पर्यन्त्रमा હારો રક્ષાવિધાનમિતિ । હરકોઈ ત્રણની આવી ૬૦ ચિકિત્સાએ કહી છે; જેમ કે-અપતપણુ, આલેપ, પરિષેક—સિયન, માલિસ, ખા*, ચીમળાવવું, છે. ચરકે પશુ ચિકિત્સાસ્થાનના ૨૫મા અધ્યાયમાં ત્રણાની ૩૩ ચિકિત્સાએ આમ કહી છે– यथाक्रममतश्च शृणु सर्वानुपक्रमान् । शोफघ्नं षड्विधं चैव शस्त्रकर्मावपीडनम् || निर्वापणं ससन्धानं स्वेदः शमनमेषणम् । शोधूनारोपणीयौ च कषायौ प्रलेपनौ । द्वे तैले तद्गुणे पत्रच्छादन द्वे च बन्धने । भोज्यमुत्सादनं दाहो द्विविधः सावसादनः ॥ काठिन्यमार्दवकरे धूपने लेपने शुभे । व्रणावचूर्णनं व ै लेपनं लोमरोहणम् ॥ इति षट् त्रिंशदुद्दिष्टा व्रणानां समुपक्रमाःત્રણના સેાજાને નાશ શસ્ત્રક†, અવપીડન, નિર્વાપણું, સંધાન, સ્વેદન, કરનાર કર્મ, છ પ્રકારનુ પ્રલેપ, રાપણુપ્રલેપ, શેાધનસૈલ, રાપણુંđલ એમ બે શમન, એણુ, શેાધનકષાય, રાપણુકષાય, શેાધનતૈલે, એવા જ ગુણવાળાં મે ઔષધપવ ઘૃતાશેાધનઘૃત, રાપ ઘૃત, પત્રરાદન, સભ્ય તથા દક્ષિણ બંધન, પૃથ્ય ભેાજન, ઉત્સાદન, બે પ્રકારના દાહ, અવસાદન, ઉત્તમ પ્રકારનું કાઠિન્યકર ધૂપન, માર્દવઅવચૂન, વવિલેપન તથા રામરાહણ એટલે કરધૂપન, કાઠિયકરલેપન, માવકરલેપન, વ્રણકે રૂવાડાં ઉગાડે તેવી ચિકિત્સા–એમ ત્રણે:ની છત્રીસ ચિકિત્સાએ ચરકે કહી છે. અહીં મૂળમાં પ્રથમ વાતત્રણની ચિકિત્સા આમ કહી દે–વાતજ ત્રણમાં સ્નેહપાન, સ્નિગ્ધભાજન, સ્નિગ્ધ ઉપનાહ– પોટીસ, સ્નિગ્ધવેદ, ઉષ્ણુપરિષેક તેમ જ મધુર, અવચૂર્ણ ન–કાઈ ચૂÖરૂપ ઔષધ ભભરાવવું, | અમ્બ તથા લવણુ દ્રવ્યેાથી ચિકિત્સા કરવી ધૂપન-ત્રણને ધૂપ દેવા, ઉત્સાદન કે ઉબટણ જોઈ એ. ચરકે પશુ કરવું. અવસાદન, મૃદુક, દારુણુક, ક્ષારક, અધ્યાયમાં વાતત્રણની પાટીસનું બંધન, પકવવાની ક્રિયા, વિસ્રાવણ કે રુધિર ઝારવું, સ્નેહ, વમન, વિરેચન, છેદન, ચીરવું, ખાતરવું, શલાકા કે સળી નાખીને અન્વેષણ, પરુ વગેરેને દૂર કરવું; વીંધવું, ઝારવું, સીવન કે સીવવું, સાંધવું, દાખવું, રોષિત આસ્થાપન, નિર્વાપણું, ઉત્ક્રારિકા, કષાય, વર્તિ-વાટ નાખવી, કકરૂપ ઔષધ કરવું, પકવેલ ઘી, તેલ, રસક્રિયા કરવી, ચિકિત્સાસ્થાનના ૨૫મા ચિકિત્સા આમ કહી છે તા. ૩૪
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy