SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ`હિતા–ચિકિત્સિતસ્થાન ૫૧૮ સેળવાળા, માખણ જેવી ચરબીથી યુક્ત, મજ્જામાં પીસી નાખેલ તલ અથવા નાળિયેરના પાણીના જેવા દેખાવને ધેાળા, શીતલ, ઘટ્ટ અને ચીકણા ભેજવાળા; જડતા, સજ્જડપણું, ભીના तेषामुपक्रमं धात्रीबालनिग्रहौ, संशमनं, बन्धકપડાથી લપેટ્યા જેવા, ભારેપણું તથા લેપથી યુક્ત ોપળ, સવર્ણ જળમ્, ત્યંત સ્નેપાનર્સમો નમ્, ઉત્સિન્નપ્રક્ષાહન, નિધાનં, શોધન, અને શિરાઓ તથા સ્નાયુનાં જાળાંએથી છવાયેલા लवणबन्धनसंपूरणवर्जनैश्च पैत्तिकवणम्, उष्ण जनोपनाह स्वेदोष्णपरिषेकमधुराम्ललवणैर्वातत्रणं, અને ધીમી ઓછી વેદનાવાળા હોય છે. સુશ્રુતે પણ | शीतोदकदुग्धपरिषेकशीतप्रलेपनमधुरकषायतिक्तચિકિત્સાસ્થાનના ૧ લા અધ્યાયમાં આ કજ વ્રણનું कल्कघृतपानमुद्गशालिजाङ्गलोपचारैरुष्णाम्लकटुઆવું લક્ષણ કહ્યું છે કે—પ્રતત૨૪ કૂવદુરુ: સ્થૂજૌઇઃ स्तब्धसिरास्नायुजालावततः कठिनः पाण्ड्ववभासो मन्द- तीक्ष्णतिक्तकटुकषायक्षारसंशोधनोपनाहस्वेदनोवेदनः शुक्लशीतसान्द्रपिच्छिलास्रावी गुरुश्चेति कफात् ष्णवारिपरिषेकलङ्घनबन्धनस्रावणैः कफवणं शमકફના પ્રશ્નાપથી થયેલ ત્રણ અતિશય છવાયેલી ઉગ્ર ચૈત્। વ્રતો પુત્ત્વતાના સ્રાવળપાટનન ચેળ તથા ખણુજથી યુક્ત, સ્થૂલ હેાડવાળા, ગુચ્છા, ીનેવળજ્ઞાસારીતિથાહેવુ ન ાંવિતિ ॥૨૦ શિરા તથા સ્નાયુઓનાં જાળાંથી છવાયેલ, કઠણું, ફિક્કા ર'ગની ઝાંઈથી યુક્ત, ધીમી વેદનાવાળા, ધેાળા, શીતલ, ટ્ટ અને ચીકણા સ્રાવથી યુક્ત હેાઈ ભારે હેાય છે, એમ તે એક એક દોષના પ્રકાપથી થયેલ તે ત્રણને જાણ્યા પછી એ ત્રણે દેષાના એકત્ર મળવાથી ઉત્પન્ન થયેલેા સાંનિપાતિક ત્રણ તથા બે દોષના પ્રાપથી થયેલા દોષજ ત્રણુ અહીં મૂળમાં કહેલ છે. તે જ પ્રમાણે સુશ્રુતે ચિકિત્સાસ્થાનના ૧ લા અધ્યાયમાં રક્તજ ત્રણ પણુ આમ કહ્યો છે. જેમ કે-પ્રવા®નિષયપ્રહારો: ૪ સ્પોટવિયાગ્રાોવિતસ્તુર, સ્થાનન્ધિઃ સવેવનો ધૂમાયનશીો રહન્નાત્ર પિત્તદ્ધિશ્રુતિ રાત્−રુધિરના પ્રાપથી થયેલ ત્રણ પરવાળાંનાં દળિયાના સમૂહેા જેવા પ્રકાશવાળો, કાળા રંગના ફોલ્લા તથા ફાલીએના સમૂહથી છવાયેલ હાઈ ઘેડાના રહેઠાણના જેવી અથવા તીક્ષ્ણ ક્ષારના જેવી ગંધવાળો, વેદનાથી યુક્ત, ( એ ત્રણાની ચિકિત્સા આમ કરવીધાવમાતાની ચિકિત્સા, ( ત્રણના રાગી ) ખાળકની ચિકિત્સા, સંશમન, ખ'ધન, ઉત્ ક્લિન્ન એટલે જે કઈ ક્લેયુક્ત થયું હોય કે કોહી ગયું હેાય તેને ખૂબ ધોઈ નાખવું, ત્રણમાં ) કલ્કને ભરવા, શેાધન તથા રુઝવવાની ક્રિયા કરવી અને શરીરની જે મૂળ ચામડી હેાય તેના જેવા ત્રણની રુઝાયેલી ચામડીનેા ર`ગ કરવા-એ ક્રિયા દ્વારા ત્રણની ચિકિત્સા કરવી; તેમ જ સ્નેહને પાવેા, સારી રીતે ભાજન કરાવવુ’, ઉપનાહ એટલે ત્રણ ઉપર પાટીસ ખાંધવી. ખાફ ઈ પરસેવા લાવવા, ઉષ્ણુ ( પ્રવાહી ) ઔષધ દ્રવ્યથી ત્રણની ઉપર સિંચન કરવું; તેમ જ મધુર, ખાટાં તથા ખારાં દ્રવ્યેનુ' સેવન લાહીના સ્રાવથી યુક્ત અને જેનાં પિત્તના જેવાં લક્ષણા ઢાય તેને લેાહીના ક્રાપથી થયેલ ત્રણ જાણવા. ' ૮ જાણે ધુમાડા નીકળતા હોય તેવા સ્વભાવાવાળો,કરાવી વાતજ ત્રણની ચિકિત્સા કરવી; તેમ જ શીતળ પાણી તથા શીતળ દૂધના સિંચનથી, શીતળ પ્રલેપના લેપનથી અને મધુર, તૂરા તથા કડવા દ્રવ્યેાના કલ્કી વડે ધૃતપાન કરાવવાથી અને મગના, શાલિ ડાંગરના તથા જા'ગલપશુપક્ષીના માંસને ઉપયાગ કરાવવારૂપ ઉપચાર વડે અને ઉષ્ણ, અમ્લ, તીખા પદાર્થો અને ખારા પદાર્થોના તેમ જ અધન તથા સપૂરણ ક્રિયાના ત્યાગ કરાવી ચૈત્તિક ત્રણને યંત્ર જો :-અહીં આ પ્રમાણે શ્લોક મળે છે : सर्वव्रणानां प्रकृतिनिरुक्ता दोषदर्शनात् । न हि दोषाननाश्रित्य व्रणः कश्चिच्छरीरिणः॥९॥ દાષાને જોઈ ને તે પ્રમાણે બધાયે ત્રણેાની પ્રકૃતિ કહી છે; કારણ કે પ્રાણીને દોષાના આશ્રય કર્યા વિના કોઈ પણ ત્રણ થતા જ નથી. હું
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy