SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦. કાશ્યપ સંહિતા-ચિકિત્સિતસ્થાન પૂર્વ ષ સમિા મારતોરાના તથા– | પશુ ચિકિત્સા કરવી. પરંતુ યાદ રાખવું કે સંપૂરઃ નેતનૈઃ સ્ત્રિજૈઃ સ્વદ્દોષપનાહ પ્રવેë| રુધિરસ્ત્રાવ ચિરાવું, ડામવું, સીવન-ચીરીને સીવી વરિષ્ઠ વાતત્રણમુવાવરેત-વાયુની અધિકતાવાળા- | લેવું, એષણ-સળીને નાખી ત્રણની તપાસ કરવી વાતજનિત ઘણોને પ્રથમ તે કષા વડે અથવા | અને સાહસ આદિનો પ્રયોગ ઘણાં નાનાં બાળકેને ઔષધપકવ વૃત વડે મટાડવા જોઈએ; તેમ જ | ઉદ્દેશી વૈદ્ય ન કરવો. ૧૦ સંપૂરણ કે બૃહણકર્મોથી અથવા વાતહર પ્રવાહી ગઇ હોવા–અહીં નીચેના આ કલેકે છેઃ દ્રવ્યોથી, સ્નેહનું પાન કરાવવાથી નિધ પ્રલે વણને પાટો બાંધી જ રાખવે કરવાથી અને ચારેબાજુ સ્નિગ્ધ સિંચન કરાવીને | તે ચિત્ર સાથીને | પ્રક્ષાહિતેઢતથા યદું નિધાપતા. વાતજનિત ઘણોના ઉપચારો કરવા જોઈએ.' | यथौषधं न पतति बालकं च न पीडयेत् ॥११ - જૂનાં ધોયેલાં વસ્ત્રોથી વઘે (હરકેઈ) એમ વાતજ ત્રણની ચિકિત્સા કહ્યા પછી ત્રણને (પાર્ટ) બાંધી જ રાખ; જેથી અહીં મૂળમાં પિત્તજ ત્રણની ચિકિત્સા આ રીતે | અંદર નાખેલું ઔષધ બહાર નીકળી ન કરવા કહે છે કે-શીતળ જળ, દૂધનું સિંચન,| જાય અને બાળકને પીડા પણ ન કરે. ૧૧ શીતળ લેપ તથા મધુર કષાય અને કડવાં વણ ઉપરના મધ્યમ બંધની પ્રશંસા દ્રવ્યોથી તૈયાર કરેલા કલેકે, વૃતપાન, મગ, શાલિ- | ઋથથરો વહૂતિવધાતા ડાંગરના ચોખા અને જાંગલ પશુ-પક્ષીઓના વિદ્યારનવથાને મમતુ ઘરચ ા ૨૨ / માંસના રસનું સેવન તેમ જ ઉષ્ણ, ખાટા, તીખા ત્રણ ઉપર મજબૂત પાટો બાંધવાથી પદાર્થો, બંધને, સંપૂરણ-બૃહ આદિના ત્યાગથી તેના રોગીને (એ બંધનના સ્થાને) રતવા, પત્તિક વ્રણની ચિકિત્સા કરવી. આ સંબંધે ચરકે સે, દાહ થાય છે અને જવર તથા વધુ પશુ ચિકિત્સા સ્થાનના ૨૫ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે-શીતસ્તિક બહરિનઃ | પડતી તરસ લાગ્યા કરે છે અને ઢીલે affiાનર્વિરે ઉત્તિર્વ રામ ગ્રામ / પિત્તજનિત પાટે બરાબર રહી શકે નહિ, એ કારણે વ્રણને વૈષે શીતળ, મધુર અને કડવા પ્રદેહ મધ્યમ પ્રકારને પાટો બાંધવો એ બંધન તથા ચારે તરફ કરવાનાં સિંચને વડે તેમ જ બ તે ઉત્તમ ગણાય છે. ૧૨ ઔષધપકવ વૃતપાન તથા વિરેચને આપીને , ન થતા આ વિરેચર | ત્રણ પરનો ચી મધનથી થતા ફાયદા મટાડવો જોઈએ. એમ પિત્તજ વ્રણની ચિકિત્સા वातार्कतृणकाष्ठाम्धुमक्षिकादिभयाद्वणम् । કથા પછી અહીં મૂળમાં કફવણની ચિકિત્સા કહે ! વળ્યું હોત ૨ વઘતે વાવતિ | છે કે-ઉષ્ણ, તીક્ષ્ણ, કડવા, તીખા અને તૂરા, ત્રણ ઉપર જે યોગ્ય પાટે બાંધી પદાર્થોના કવાથને ઉપયોગ કરાવી ક્ષાર, સંશ રાખવામાં આવે તે એ બંધન બહારના ધ, ઉપનાહ, વેદના, ઉષ્ણ જળનાં સિચને, વાયુથી, સૂર્યના તાપથી, તણખલાંથી, લંઘને તથા સ્ત્રાવણ કે રુધિરસ્ત્રાવો કરાવી કફજ | લાકડાંથી, પાણીથી અને માખીઓ વગેરેના વ્રણને વૈઘ મટાડવા જોઈએ.' આ સંબંધે ચરકે | ભયથી ત્રણની રક્ષા કરે છે, ઉપરાંત તે પણ ચિકિત્સાસ્થાનના ૨૫ મા અધ્યાયમાં આમ | ત્રણ એકદમ બળે છે–પાકી જાય છે અને કહ્યું છે કે-વચક્ષોmઃ રિપેરનૈઃ | tat | કીડા વગેરે તેને ખાઈ જતા નથી. ૧૩ કરારથા નપાવનૈઃ | તૂરા, તીખા, રૂક્ષ | | વિવરણ: આ સંબંધે સુશ્રુતે પણ ચિકિત્સા તથા ઉષ્ણ પ્રદેહે અને પરિચને વડે વૈધે કફજ | સ્થાનના ૧લા અધ્યાયમાં આમ કહ્યું છે કેવ્રણને શમાવો તેમ જ લંધને કરાવી પાચન | ગમીઠુતિ વધેન ત્રો જાતિ જ મારૂંવમ્ | રોહઔષધ દ્વારા પણ તે ત્રણને મટાડવો.” એવી ત્યારે ર નિઃશસ્તકમાલૂપો વિધી . ત્રણ ઉપર ઔષધની યોજનાઓ કરીને વૈવે બીજા ઘણાની | (ગ્ય) બંધન બાંધવાથી વણ જે કારણે શુદ્ધ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy