SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ કિવણીય-ચિકિસિત-અધ્યાય ૧૧ મે પર૫ ચહે-ત્રણનું સામાન્ય એટલે ત્રણની જાતિ કે વ્રણમાં બે ત્રણે અને તેના ભેદના કથનરહેલું ઘણુપણું છે કે એકસરખું જ હોય છે, તે પણ પૂર્વક ચિકિત્સા સૂચન વણનાં કારની ઉત્પત્તિ બે પ્રકારની હોય છે. અા વં તૌ વ્ર નિશ્ચાતુશ્રા નિકો એટલે કે ઘણો બે કારણે ઉત્પન્ન થાય છે અને વાતા વે દના તમ¥(૪)વિપરિતતેનું પ્રયોજન-શીતલ ચિકિત્સા વગેરેનું સામર્થ્ય | છિન્નનિષિષ્ટમ (સ્ટ્ર) 7ઢવીપણ બે પ્રકારનું હોય છે તે કારણે તેને લગતો આ | શિવિપત્તનવાપત્રિકૂટવીવિત્ર . અધ્યાય “દિવણીય” એમ કહેવાય છે.૧,૨ | तस्य निजवदेव लक्षणमौषधं च स्वतर्केणानुવૃદ્ધજીવકને પ્રશ્ન અને પ્રજાપતિ વિસ્થાન્િાા ૭ કશ્યપને પ્રત્યુત્તર બે જ વણે હોય છે; એક નિજ એટલે सूत्रस्थाने भगवता द्वौ व्रणौ परिकीर्तितौ।। વાતાદિ દેષજ તથા બીજે આગંતુ હોય તવૈતમિચ્છામિ શોતું અમેવ જ્ઞાારા છે; તેમાંને નિજ વાતાદિ એક એક अनुग्रहाय बालानां चेष्टाहरौषधानि च । દેષથી થતે ત્રણ પ્રકારનો, સર્વ દેથી દતિ છુટ સ રિાશે સંપૂE પ્રકાતિઃાછા થતો ચોથો અને ઠંદ્વજ પાંચમે એમ વૃદ્ધજીવકે કહ્યું કે આપ ભગવાને ભેદ હોય છે અને આગંતુ ત્રણ-ક્ષત, સૂત્રસ્થાનમાં બે ત્રણ કહ્યાં હતાં. તે બન્ને- | ભગ્ન વિદ્ધપાટિત, દગ્ધ, છિન્ન, નિષ્કિટ, ને વિસ્તાર તથા લક્ષણ હું હવે સાંભળવા | અભિન તથા શસ્ત્ર, તૃણ, કાષ્ટ, અગ્નિ, વિષ, ઈચ્છું છું, તો બાળકની ઉપર અનુગ્રહ | દાંત, નખ, શાપ, મંત્ર અને મૂલકર્મ આદિકરવા માટે આપ બન્ને ત્રણેને થી ઉત્પન્ન થયેલા હોય છે, તેનું લક્ષણ ઉત્પન્ન કરનારી ચેષ્ટા, આહાર તથા બન્ને તથા ઔષધ પિતાના તર્ક વડે જ પાછળથી ત્રણેનાં ઔષધેને કહે. એમ પિતાના ! સમજી કરી લેવું. ૭ શિષ્ય વૃદ્ધજીવકે પૂછયું હતું, ત્યારે પ્રજા- | વિવરણ : સુશ્રુતે પશુ ચિકિત્સાસ્થાનના ૧લા પતિ કશ્યપે પૂછયું તે શિષ્યના એ પ્રશ્નની અધ્યાયમાં આમ કહ્યું છે, “હી વ્ર અવતઃ શારીર સારી રીતે પ્રશંસા કરીને તેના પ્રત્યે आगन्तुश्चेति । तयोः शारीरः पवनपित्तकफशोणितसन्निઆમ કહ્યું હતું. ૩,૪ पातनिमित्तः, आगन्तुरपि पुरुषपशुक्षिव्यालसरीसृपप्रप तनपीडनप्रहाराग्निक्षारविषतीक्ष्णौषधशकलकपालशृङ्गचक्रेषु तरतन्त्रस्य समयं प्रब्रुवन्न च विस्तरम् । न शोभते सतां मध्ये लुब्धः काक इवार्चितः॥ પરશુ રાન્તિાચાયુથાધિપાતનિમિત્તઃ-બે ત્રણે થાય છે–એક શારીર એટલે કે શરીરના વાતાદિષોના अवश्यं भिषजा त्वेतज्ज्ञातव्यमनसूयया। કારણે થાય છે અને બીજે આગનું થાય છે. तस्मात् समयमात्रं भो शृणु बालहितेप्सया ॥ તેમાંને શારીરવણ વાત, પિત્ત, કફ, રુધિર તથા જે માણસ પરતંત્ર-બીજાના શાસ્ત્રને જ સંનિપાત–ત્રણે દેશોના એકસાથે પ્રકોપ થવાના વિષય કહે, છતાં તેને જે વિસ્તાર ન કહે કારણે થાય છે અને બીજો આગન્તુ પણ માણસ, એટલે કે તેને જે વિસ્તારથી ન સમજાવે, તો | પશુ, પક્ષી, સર્પ કે સરકી જનારાં પ્રાણીના લેભી કાગડે ભલે પૂજાય, તેયે સજજને કરડવાથી કે ક્યાંયથી પડવું, પીડાવું, કોઈને મળે તે શોભતો નથી, એમ અસૂયારહિત પ્રહાર થવો, અગ્નિથી દાઝવું, ક્ષાર પડે, વૈદ્ય તે અવશ્ય સમજવું જોઈએ; એ કારણે વિષ કે ઝેરની અસર થવી, તીક્ષ્ણ ઔષધ લગાડવું, હે વૃદ્ધજીવક બાળકના હિતની ઈચ્છાથી | કઈ વગેરેને ટુકડો, ઠીકરી, શીંગડું, ચક્ર, તમે તે બે ત્રણના સંબંધમાં જે સિદ્ધાંત | બાણ, ફરશી, શક્તિ કે ભાલે વગેરે હથિયારથી છે, તેને જ તમે સાંભળે. ૫,૬ જખમ થવાના કારણે જે ત્રણ થાય તે આગન્તુ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy