SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ચિકિત્સિતસ્થાન ત્રણ કહેવાય છે. એ જ પ્રમાણે અષ્ટાંગ સંગ્રહ | ચન્હેતિ વિદ્યાન, કલાવૃષ્ઠTIકુપાયમાં પણ કહ્યું છે કે, “સ ફિવિધો નિષ મામા- ઝૌહિત્યવિવારVTહવિદ્યૌન ક્ષેત્તિ વિઘાર, स्तुश्च । तत्र निजो दोषसमुत्थः । आगन्तुः शास्त्रानु- स्तमित्यशैत्यमार्दवमन्दवेदनास्नेहपाण्डवचिरका. शस्त्रो पललगुडनखदशनविषाणविषारुष्करादि निमित्तः। रित्वातिस्रावैः कफजं विद्यात्, सर्वरूपं सात्रिતે વણ બે પ્રકારના થાય છે; એક વાતાદિ દેશના પતિ, દિવો સંઈ વિદ્યારા ૮૫ પ્રકોપથી થાય છે તે નિજણ કહેવાય છે અને જેમાં સજજડપણું, કઠિનતા, શેડો સાવ, બીજું શસ્ત્ર વગેરેના પ્રહારથી અથવા ઘાસની | શૂલ કે સોંય ભેંક્યા જેવી પીડા, ફરકવું અને અણી, છેકે, નખ, દાંત કે શીંગડું વાગી જવાથી જેનું મોટું કષાય રંગનું થયું હોય તેને વાતિક કે વિષ અથવા અરુષ્ક-મર્મસ્થાનમાં પ્રહાર વગેરેના ત્રણ જાણો, પરંતુ જેમાં જવર, દાહ, મોહ, કારણે જે ત્રણ થાય છે તે આગન્તુ ત્રણ કહેવાય | વધુ પડતી તરશ, જલદી પાકવું, રતાશ, છે.” એમ બે પ્રકારના જે ઘણે કહ્યા છે, તેમને | ચીરવું, અરુચિ તથા દુર્ગંધપણું હોય તે જે શારીરવણ સુશ્રુતે કહ્યો છે તે શરીરને લગતા | એ ત્રણને પિત્તજનિત જાણ; તેમ જ વાતાદિ દોષના પ્રદેપથી થતો નિજ ઘણું જ સમજાય જેમાં ભીનાશ, શીતળતા, કમળપણું, ધીમી છે. આગન્ત ત્રણનું પણ પ્રત્યક્ષ કારણે ભલે જુદું | વેદના, સ્નેહ, ફિકાશ, લાંબા કાળ સુધી હોય છતાં તેનું લક્ષણ તથા ઔષધ નિજત્રણના | ચાલ રહેવાપણું તથા વધુ પડતો સ્ત્રાવ જેવું જ હોઈને તેમાં પણ દેના સંબંધ પાછળ- | થતો હોય તેને કફજ ત્રણ જાણ થી થાય છે, તેથી તેને પણ પાછળથી નિજત્રણ પરંતુ જેમાં બધાયે દેનાં લક્ષણો માં જ ગણ પડે છે; એ જ અભિપ્રાય ચરકે જણાતાં હોય તે વ્રણને સાંનિપાતિક-સર્વ ચિકિત્સાસ્થાનના ૨૫મા અધ્યાયમાં આમ કહ્યો છે 'व्रणानां निजहेतूनामागन्तूनामशाम्यताम् । कुर्यादोष દેના એકત્ર મળવાથી થયેલ જાણ અને વાવેલી નિશાનામૌષધું યથા / જે ત્રણે પાછળથી જેમાં બે દેનાં લક્ષણે જણાતાં હેય નિજહેત થયા હોય એટલે કે દોષના પ્રકોપના તેને દ્વિદેષજ-સંસ્કૃષ્ટ લક્ષણવાળો-દ્વન્દજ કારણે થયા હોય તેવા બહારના કારણે થયેલ | ત્રણ જાણ. ૮ તે ઘણો પિતાની ચિકિત્સાથી જે ન મટે વિવરણ: ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૨૫ તે, તે બધામાં નિજવણને લગતું જ ઔષધી | મા અધ્યાયમાં વાતિકવણનું લક્ષણ આમ કહ્યું ઉપયોગમાં લેવું જોઈએ. એ જ પ્રમાણે અષ્ટાંગ છે, જેમકે : ટિનસેવર ફસાયોતિતીવ્રસંગ્રહકારે પણ આમ કહ્યું છે કે “સોડપિ પુનર્વાસા रुक् । तुद्यते स्फुरति श्यावो व्रणो मारुतसंभवः ॥ મિાિદિતો નિગત મતેએ આગgવણ જે વ્રણ સજજડ, કઠિન સ્પર્શવાળે, થેડા ધીમા સ્રાવવાળે અને અતિશય તીવ્ર પીડાથી પણ પાછળથી વાતાદિષોથી આશ્રિત બની નિજપણને પામે છે.” સુશ્રુત પશુ ચિકિત્સાસ્થાનના યુક્ત હોઈને સંયે ભોંક્યા જેવી પીડા કરે, પહેલા અધ્યાયમાં આમ કહે છે કે “ઉત્તરોત્રંતુ ફરકે અને કાળાશયુક્ત પીળે હોય તેને વાયના કોષોપદ્ધવિરોષ છારીરવત્ પ્રતીજાર –આગન્તુ ત્રણ પ્રકોપથી ઉતપન્ન થયેલો જાણુ. “અષ્ટાંગસંગ્રહપણ પાછળથી દોષોને સંબંધ થતાં શરીરવણ કારે પણ ઉત્તરતંત્રના ૨૯મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે–તર રચાવોઇસ: ફળો નિજની પેઠે જ પ્રતીકારને યોગ્ય બને છે અર્થાત પાછળથી દોષોને સંબંધ થતાં આગન્તવ્રણની भस्मास्थिकपोतगलान्यतमवर्गों वा दधिमस्तुशाराम्बुપશુ ચિકિત્સા નિજવણના જેવી જ કરવી. ૭ मांसधावनपुलाकोदकनिभाल्पस्रावो रूक्षश्चटचटायमानशीलोવાતિક, પત્તિક, કફજ તથા દ્વિદોષજ સંસૃષ્ટી વિધારણાયામતોમવારે નિર્માણ ત્રણનાં લક્ષણે વાતાતા તેમાં વાયુના પ્રકોપથી થયેલ ત્રણ તમદિવ્યાન્નાવર હતો વાળા | શ્યામ રંગને હેઈ કાળાશયુક્ત પીળા અથવા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy