SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ કુશ્ન-ચિકિત્સિત-અધ્યાય ૯ મે ૫૦૫ રક્તગુલ્મમાં જે ભેદ કે તફાવત હોય છે. તેનું લક્ષણ તથા ચિકિત્સા આદિના વિસ્તાર વર્ણવેલ છે, તે વિષયને અહીં જ જોવા જોઈ એ. ૩૭ છે. આમ પૂર્વાચાર્યોએ જ કહ્યું છે, તેથી ગર્ભનાં તથા રક્તગુલમનાં અલગ અલગ લક્ષણે! અવશ્ય જાણી શકાય છે અને તે ઉપર જ તે રક્તગુમતે તથા ગર્ભને પણ અવશ્ય એળખી શકાય છે; છતાં પ્રાચીન આચાર્યાએ તે રક્તગુલમની ચિકિત્સા દસમેા મહિના વીત્યા પછી જ કરવા જે કહે છે, તેનું કારણ તે દસમા મહિનેા વીત્યા પછીતે કાળ જ તે રક્તગુલમની સાધ્યતાનું લક્ષણ છે; એટલે કે દસ મહિનાનેા કાળ વીતી ગયા પછી તે રક્તગુલ્મની રાગી સ્ત્રીની ચિકિત્સા શરૂ કરવી અને તે વેળાએ સ્ત્રીને પ્રથમ સ્વેદન તથા સ્નેહન કરાવ્યા પછી એર’ડ તેલ અથવા તે સિવાયનું બીજી મૃદુ વિરેચન આપવું જોઈએ. આ સંબધે પણ ચરકે ચિકિસિત સ્થનના પાંચમા અધ્યાયમાં આમ કહ્યું છે કે—‘રૌધિરણ્ય તુ ગુમસ્યામાવ્યતિક્રમે । स्निग्धस्विन्नशरीरायै દ્યાનેવિરેશ્વનમ્ '-ગ કાળ વીતી જાય એટલે કે ગતા પ્રસવ કાળ–દસમા મહિના વીતી જાય ત્યારે રુધિરના રક્તગુલ્મની ચિકિત્સા કરવી જોઈએ; ( અને તે આ વજન્ય તેા કેવળ સ્ત્રીને જ થાય છે, માટે ઉપર્યુક્ત તે સમય વીત્યા પછી જેનું શરીર સ્નેહયુક્ત તથા સ્વયુક્ત કરાયુ હેાય એવી તે રક્તગુલ્મની રાગી સ્ત્રીને (એરંડતૈલ આદિ) સ્નિગ્ધ વિરેચન આપવું જોઈ એ '. એક ંદરે તે રક્તગુમતે શથિલ કરવા માટે પલાશક્ષારયમક એટલે કૈં ખાખરાના ક્ષારની સાથે સમાનભાગે તલનું તેલ તથા ઘીને સમાનભાગે કુષ્ટરાગ (કાઢ) થવાના હોય ત્યારે પ્રથમ તેનાં અહીં દર્શાવેલાં પૂર્વ રૂપે! એટલે પ્રથમથી થતાં લક્ષણેા અહીં કહેવાય છે; જેમ કે પરસેવા વધુ પ્રમાણમાં થાય; અથવા અંગામાં અતિશય ખરસટપણું થાય, અથવા અતિશય સુંવાળાપણું કે લીસાપણું થાય; તેમ જ શરીરની વિવષ્ણુ તા કે ર'ગનું બદલાવું, લખાપણું, રુવાંટાં ખડાં થવાં, વધુ પડતી તરશ, શરીરમાં ભારેપણું, સ્થાનેામાં અતિશય વેદના તથા ચાંદાઓના હતાશ, દુર્બળતા, કંપારી, ફાલ્લીએ, મમ્ ફેલાવા થાય છે. ( આ બધાં કાઢરાગનાં પૂર્વ રૂપે! સમજવાં.) ૧ મેળવી તેને પ્રયાગ કરાવવેા જોઈએ; એ પ્રયાગ કર્યા છતાં તે રક્તગુલ્મનું જો ભેદન ન થાય તા એ રક્તગુલ્મની રાગી સ્ત્રીને દશમૂલ કવાથની ઉત્તરબસ્ત આપવી તેમ જ તેની ચેાનિનું પણ શેાધન કરવું જોઇ એ; યે।નિમાંથી જ્યારે રક્ત વહેવા માંડે ત્યારે સ્ત્રીને માંસના રસની સાથે ભાત જમાડવા જોઈ વિવરણ : ચરકે પણ નિદાનસ્થાનના પાંચમા અધ્યાયમાં આ કાઢરાગનાં પૂર્વરૂપે આમ કહ્યાં છેઃ तेषामिमानि खलु पूर्वरूपाणि; तद्यथा - अस्वेदन-प्रति એ તેમ જ તેલ અને ઘી મિશ્ર કરી તેનાથી તેની યાનિ પર માલિશ પણ કરવું જોઈ એ; અને પીવા માટે મદ્ય પણ આપવું જોઈ એ; આ સંબધે આ કાશ્યપસંહિતામાં જ ખિલસ્થાનના ‘રક્તશુમ← વિનિશ્ચય ' અધ્યાયમાં સ્પષ્ટ વિવેયન ખુદ આ ગ્ર ંથકાર પોતે જ કરશે. અહીં પણ ગર્ભમાં તથા ઘેવન-પારમતિ ફ્ળતા વૈન્યે જૂનાિશ્તાઃ સુન્નતા परिदाहः परिहर्षो लोमहर्षः खरत्वमुष्यायणं गौरवं श्वयथु र्विसर्पागमनमभीक्ष्णं कायच्छिद्रेषूपदेहः पक्कदग्धदष्टक्षतोपस्खलितेष्वतिमात्रं वेदना स्वल्पानामापि च व्रणानां दुष्टिरસોહળ ચેતિ કુન્નુપૂર્વવા િ મવન્તિ –કુષ્ઠરોગાનાં આ પૂર્વરૂપે થાય છે, જેમ કે પરસેવા ન આવે અથવા વધારે પડતા પરસેવા આવે, અંગામાં કશપણું થાય, અતિશય સુંવાળાપણું થાય, શરીરનેા રંગ | ઇતિ શ્રીકાશ્યપસહિતામાં ચિકિત્સિતસ્થાન વિષે ‘ગુલ્મચિકિસિત ' નામને ૮ મેા અધ્યાય સમાપ્ત કુ-ચિકિત્સિત–અધ્યાય ૯ મા કુષ્ટોનાં પૂર્વરૂપે स्वेदो वाऽतिखरत्वमङ्गानामतिश्लक्ष्णता वा વૈવળ્યે શૌક્ષ્ય હોમ: વિપાસાની વંરાો ૌર્યય વેવથુ: વિરાહમાં સંમવધ્યાતિવેના = ક્ષતવિજ્ઞવૅમિતિ ॥ ? ॥
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy