SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન નાર વઘે રોગીનાં દેષ પ્રકતિ, ગુમ તથા ઋતુનો | મારું વાધા શ્રા રવિયેતનમ || વાસુક્ષાએરેન એણ જાણ્યા પછી ક્ષારનો પ્રયોગ કરવો જોઈએ; સિદ્ધ સર્વિ પ્રથોરતુ | વાયુત્તરપિંડ ૨ foqહ્યારિતેમ જ શરીરનું બળ વધારવાનું તેમ જ દેને વૃતન તુ ૩shવ મેદ્ર વિષિાગ્યો તિઃ'નાશ કરવાનું જાણનાર તે વિઘે એ કફગુલ્મને નાશ સ્ત્રીને જે રુધિરજન્ય ગુલ્મ થાય છે, તેની ચિકિત્સા કરવા માટે એક દિવસને અંતરે, બે દિવસને | પિત્તગુલ્મના જેવી કરવી આ વિષયમાં તે રક્તઆંતરે કે ત્રણ દિવસને આંતરે વિશ્રાંતિ લઈ ફરી ગુલ્મનું ભેદન કરનારી બીજી વિશેષ ચિકિત્સા પણ ફરી તે ગુમના રોગીને ક્ષારને પ્રયોગ કરાવ્યા | હું કહું છું, તેને તમે સાંભળો : ખાખરાની ભસ્મના કરવો જોઈએ. એમ પ્રયોગ કરેલ તે ક્ષાર પોતાના પાણીથી પકવેલું ઘી તે રક્તગુમવાળી સ્ત્રીને પાવું; ક્ષારપણાના ગુણને લીધે જેનો સ્વભાવ, માંસ, અને પિપ્પલાદિ ઉષ્ણગણના ઔષધોથી પકવેલા દૂધ તથા ઘી ખાવાનો હોય એવા તે કફગુલ્મના | ઘીથી તે રક્તગુલ્મના રેગવાળી સ્ત્રીને ઉત્તરબસ્તિ રોગીના મધુર તથા સ્નિગ્ધ કફને તેના મૂળ | આપવી; અથવા તે ગરમ પિપલ્યા દગણના ઔષધ સ્થાનમાંથી કાપી કાપીને નીચે-ગુદાના માગે ઝારી | દ્રવ્યોને પ્રયોગ કરાવીને તે સ્ત્રીના રક્તગુલમને ભેદી કાઢે છે. સ્નેહયુક્ત ખોરાક ખાતા લેકે કફગુલ્મના નંખાવો-ચીરી નંખાવો જોઈએ. એમ તે રક્તરોગીએ થાય છે ત્યારે તેઓના જઠરને અગ્નિ ગુલ્મનું ભેદન કરાવ્યા પછી તેમાં રક્તપ્રદરમાં જે મંદ હોય અને અરુચિ હેય તેથી તેઓને મધ | ચિકિત્સા કરાય છે, તે ચિકિત્સા કરવી જોઈએ. હિતકારી હોઈ માફક આવે છે; તેમ જ તેઓના આ સંબંધે ચરકે પણ ચિકિત્સાસ્થાનના માર્ગની શુદ્ધિ માટે તે કફગુમના રોગીઓને | પાંચમા અધ્યાયમાં આમ કહ્યું છે કે-“સ રીરિક અરિષ્ટોના પ્રયોગો કરાવવા જોઈએ. વળી જે સ્ત્રીમવ ઇવ ગુમો / માઉસ યતીતે ઢામે વિશ્વાસ્થ:માણસને કફગુમ, અંદર-ઊંડાં મૂળવાળો થયો | આર્તવાના રુધિરવિકારથી થતે એ રક્તગુલમ સ્ત્રીહેય, તેથી તેને એ ગુલ્મ, લંધન, વમન, વેદન, એને જ થાય છે, તેથી (એ ગુલ્મમાં ગર્ભના જેવાં ધૃતપાન, વિરેચન, બસ્તિઓ, ગુટિકાઓ, ચૂર્ણ, પણ લક્ષણ હેવાથી) તેની ચિકિત્સા દસમો મહિને ક્ષાર તથા અરિષ્ટના સમુદાયરૂપ ઉપર્યુક્ત ચિકિ | વીત્યા પછી જ કરવી જોઈએ કારણ કે તે દસમા સાથી પણ એ ન મટે, તે તે ગુમમાંથી રુધિર- || મહિનાનો સમય જ એ રક્તગુલમના સુખસાય પણાનું સ્રાવણ કર્યા પછી તેની ઉપર અમિથી તપાવેલાં લક્ષણ છે. આ સંબંધે પણ કહેવાયું છે કે “ રને વાણ કે લોઢાના સળિયાથી ડામ દેવો તે હિતકારી | કુરાનવું સર્વસાધ્ય€ ઢાળમ્'-રક્તગુલમ ને થાય છે; કારણ કે કફના ગુમ ઉપર એમ કરવામાં થાય એ જ તેની સુખસાધ્યતાનું લક્ષણ છે. આવેલ તે ડામરૂપ મકર્મ, પિતાની ઉષ્ણતાથી એ જ કારણે ગર્ભને આખરી સમય દસમે અને તીક્ષણતાથી તેમાં રહેલા કફને તથા વાયુને મહિને વીત્યા પછી જ તેની ચિકિત્સા કરવી શમાવે છે અને એ રીતે કફનું તથા વાયુનું શમન | જોઈએ; કારણ કે તેમાં અને ગર્ભનાં ચિહોમાં થવાથી ગુમને ગાંડરૂપ થયેલે તેને જ સ્રાવ પણ કોઈ ભેદ જણાતા નથી, આમ કહેવું તે ઠીક નથી; ઈ જાય છે અને કકગમની ચિકિત્સા કહ્યા કારણ કે રક્તગુલમમાં ગર્ભથી જુદાં અને રક્તપછી ચરક, ત્યાં જ (દ્વજ તથા) સાંનિપાતિક- | ગુમને જ જણાવનારાં લક્ષણે, ખાસ આ રીતે ગુલમની પણ ચિકિત્સક આમ કહે છે કે, “વામિઝ જુદાં પડે છે; જેમ કે “ યઃ ઘન્યતે વિદિત 4 રોનિક Tષ્ય ક્રિયાત્રા ' મિશ્રદોષવાળા ના.'—જે પિંડાકારે થઈને આખો જ ફરકે છે, ઇન્દ્રજ તથા સાંનિપાતિક ગુમમાં પણ ઉપર | | તે રક્તગુલ્મ જ હોય છે, પરંતુ ગર્ભ હોતા નથી; જણાવેલ ચિકિત્સા પદ્ધતિ કરવી જોઈ એ; સુશ્રુતે | પણ ઉત્તરતંત્રને ૪૨ મા અધ્યાયમાં આ ગુલમરગ | | કારણ કે ગર્ભ તે પ્રત્યેક અંગોથી જ ફરકે છે માંહેના રક્તગુમ સંબંધે આમ કહ્યું છે કે પિત્ત- એટલે કે ગર્ભનાં અલગ અલગ અંગે ફરકે છે, દ્રાન્યિા ના અર્થઃ ક્રિયાવિધિઃ | વિરોષ- | જ્યારે રક્તગુલ્મ તે આખાયે પિંડાકારે હે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy