SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ચિકિત્સિતસ્થાન ૫૦૧ www સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી લેવું; પછી તે ચૂર્ણ બિજોરાંના રસ મેળવી તેની મેર જેવડી ગાળીએ બનાવી લેવી. પછી વૈધે તે ગાળીઓને સહેવાય તેવા ગરમ પાણી સાથે, મદ્ય સાથે કે (દાડમ વગેરેની ) ખટાશ સાથે વાતગુલ્મના રોગીને પાવી; તેથી વાતશુમનેા, ઉદ્માવત રીગના તથા ખરાળના મૂળને તે નાશ કરે છે. ૩૨-૩૫ વાતશુમમાં પથ્ય ખારાક । मयूरांस्तित्तिरीन् क्रौञ्श्चान् कपोतान् वनकुक्कुटान् यवगोधूमशालींश्च वातगुल्मी सदाऽनि (श्री) यात् । વાતશુલ્મના રાગીએ હમેશાં મારપક્ષીનું, તેતરપક્ષીનું, ક્રૌ ચપક્ષીનું, કપાત-કબૂતરી કે હાલાનુ અને જંગલી ફૂકડાંનું માંસ ખાવું; તેમ જ જવ, ઘઉં તથા શાલિ– ડાંગરના ભાત જમવા. ૩૬ અનુપાન સાથે સારી રીતે પ્રયાગ કરાવવા જોઈ એ. ૩૭ વિવષ્ણુ : ચરકે પશુ ચિકિત્સિત સ્થાનના પાંચમા અધ્યાયમાં આમ કહ્યુ છે – વસ્તિમ પરં વિચાર્જીસ્મનં તદ્ધિ માતમ્। સ્વે સ્થાને પ્રથમ નિત્યા સો શુક્ષ્મમોહતિ । વાયુના ગુલ્મમાં બસ્તિકર્મી કરવુ, તે વાયુગુલ્મનાશક શ્રેષ્ઠ ચિકિત્સા છે એમ નવું ; કારણ તે બસ્તિકર્મ રૂપ ચિકિત્સા પેાતાના સ્થાનમાં રહેલા વાયુને જીતીને તરત જ ગુલ્મને મટાડે છે. ગુલ્મિનાં ધનવાનો... .. I .......॥ ૮॥ વાતશુમના જે રાગીઓની વિજ્ઞા બંધાઈ ગઈ હાય કે ગંઠાઈને બહાર નીકળતી ન હાય, તેને પણ અસ્તિકરૂપ ચિકિત્સા જ હિતકારી થાય છે. ૩૮ વિવરણ : આ અધ્યાય અહીં સુધીા મળે છે; તેથી અહીં મૂળમાં આ ગુમારેાગ સબધે ધણું કહેવાનું બાકી રહી ગયેલું અથવા ખંડિત થયે જણાય છે; તેથી તે અધૂરા વિષયને અહીં સુશ્રુતમાંથી તથા ચરકમાંથી આપ્યા છે. ચરકે ચિકિત્સિત સ્થાનના પાંચમા અધ્યાયમાં આ બહુ વક વાતગુલ્મમાં હિતકારી પ્રાથમિક ચિકિત્સા આમ કહી છે; જેમ કે યુદ્ધવિમાÄ સ્નેહૈાવિતઃ વિવરણું : ચરકે પણ ચિકિસિત–સ્થાનના પાંચમા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે – कुक्कुटाश्च मयूराश्च तित्तिरिक्रौञ्चवर्तकाः । शाल्यो मदिरा સર્વિતિનુમમિન્દ્રિતમ્ ।। હિતમુળ કર્વ સ્નિષ્પ મોઝર વાતશુમિનામ્ । સમજવાળીવાનું વર્ષ વા પામ્યો. ૨—વાતગુલ્મના રોગીને ફૂંકડાં, મેર, તેતર, ક્રોચપક્ષી તથા વક—ચકલાં પક્ષીનું માંસ પકવી તે ગરમ ખાવું હિતકર છે. તેમ જ મદિરા, ઘી અને ગરમાગરમ પ્રવાહી સ્નિગ્ધ ભોજન જમવું તે પણ હિતકારી થાય છે; ઉપરાંત ઉપરના માંડ કે પાણીની સાથે વાણી મદિરા પીવી અથવા ધાણાથી પકવેલું સમુાચરેત્ । વાતગુલ્મમાં જે રાગીનીવિકા તથા વાયુ બંધાઈ કે રાકાઈ ગયેલ હૈય, તેને પ્રથમ પાણી પીવું તે પણ હિતકારી થાય છે. ૩૬ એમ સ્નેહન કર્યા છતાં વાતગુલ્મ ન મટે તે यदि तु स्निह्यमानस्य वातगुल्मो न शाम्यति । हितमास्थापनं तस्य तथैवाप्यनुवासनम् । ક્ષીરાજીપાનામમાં લઘુડાં સંયોગયેત્॥ રૂપ ॥ સ્નેહના દ્વારા ખરાખર ઉપચાર કરવા. અથવા સુશ્રુતે ઉત્તરત`ત્રના ૪૨ મા અધ્યાયમાં આમ ઠીક કહ્યું છે કે- વનિાનાં તુ સાષ્ટ્ર ક્ષીરમિષ્યતે। વાતનુમાના જે રાગીની વિષ્ઠા તથા વાયુ બંધાઈ ગયાં હાય, તેને તેા આદુના કલ્ક નાખી પકવ કરેલું દૂધ પાવું તે યોગ્ય ગણાય છે. ' મા એવી રીતે જે રાગીને સ્નેહનથી સ્નિગ્ધ સિવાય આ અધ્યાયમાં ખીન્ના ગુમાની ચિકિત્સા કરાયા છતાં તેનેા વાતગુલ્મ જો ન મટે, કહેવી જે બાકી રહી ગયેલ છે, તે પણુ અહીં તા તેને આસ્થાપન તથા અનુવાસન પણ ચરક તથા સુશ્રુતમાંથી અહીં આપી છે. જેમ અપાયા કરાય તા તે પણ હિતકારી થાય કે ચરકે પિત્તગુલ્મની ચિકિત્સા ચિકિત્સિત છે; તેમ જ ગેાળ સાથે હરડેના ધરૂપી | સ્થાનના ૫ મા અધ્યાયમાં આમ કહી છે –
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy