SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ગુલ્મ-ચિકિસિત-અધ્યાય ૮મા ૫૧ तुल्यक्षीर घृतं प्रस्थ पक्कं षट्पलमुच्यते । ગુલ્મના રાગી, સ્નેહથી સ્નિગ્ધ થયે પાં સર્વગુમવુ વૈયા: પ્રાદુર્વચાઽવ્રુતમ્ રદ્દહાય અને પછી સ્વેદન દ્વારા સારી રીતે સ'ધવ, જવખાર, પીપર, ગજપીપર, આશ્વાસન પામ્યા હાય તે પછી તેને સૂઢ અને ચિત્રક-એ દ્રવ્યોના પ્રત્યેકના એરડતૈલરૂપી વિરેચન આપીને સ્સન કરાવવું એઈએ. ૨૯ અલગ અલગ એક એક પલ-ચાર ચાર તેાલા પ્રમાણના છ ભાગેા લેવા; પછી તેઓના કલ્ક બનાવી, તે બધાંના જેટલા જ પ્રમાણુ ગાયનું ઘી તેની સાથે મેળવી એક પ્રસ્થ ૬૪ તાલા ઘી પકવવું; પ્રવાહી અળી જતાં પકવ થયેલું એ ઘી, ‘ ષટ્યલ’ નામે કહેવાય છે; એ ‘ ષપલ ’ ધૃતને વૈદ્યા હરકેાઈ ગુમરાગમાં અમૃતતુલ્ય ગુણકારી કહે છે. ૨૫,૨૬ ઉપર્યુક્ત વિરેચન પછી આપવાનું ભાજન વિત્તિ = થથાાટ નતિરક્ષાળિ મોનચેત્ । યુાજ્જવળોનાનિ યુનેસાનિ ચ રૂા મોનચૈત્યુમિમાં નિત્યં નિર્ાનનુવર્ણમ્ । न चातिभोजनं नित्यं शस्यते सर्वगुल्मिनाम् ॥३१ ગુલ્મરોગમાં હિતકારી એરડતેલ स्निग्धस्विन्नसमाश्वस्तं गुल्मिनं स्रंसयेत्ततः । विरेचनेन मृदुना तैलेनैरण्डजेन वा ॥ २९ ॥ જેને વિરેચન અપાયું હોય એવા વાતગુલ્મના રાગીને, ચેાગ્ય સમયે અતિશય રૂક્ષ ન હેાય એવાં ભેાજન જમાડવાં; એ ભાજન ચેાગ્ય ખટાશ તથા લવણુથી યુક્ત અને ગરમ હાવાં જોઈએ; તેમાં ચેાગ્ય પ્રમાણમાં સ્નેહ રસ પણ હાવા જોઈએ; પણ તેમાં વાતગુલ્મનાં નિદાનરૂપ દ્રવ્ય તથા ભારે પદાર્થા ન હોય; તેમ જ હરકેાઈ ગુમના રાગીને કાયમ વધુ પ્રમાણમાં ભેાજન જમાડવું તે વખણાય નહિ. ૩૦,૩૧ વાતશુક્ષ્મ, ઉદાવત તથા ખરાળનું શૂળ મટાડનારી પૈયા વિવરણ : આ સંબંધે ચરકે પણ ચિકિસિત સ્થાનના ૫ મા અધ્યાયમાં આમ કહ્યું છે–‘ વર્લ્ડ વા વિવશ્વવિયનુń રાત્રયળિ-રાજયમા ક્ષયના રાગની ચિકિત્સામાં ‘ ષટ્કલ ' નામના ઘૃતને જે પ્રયાગ કળ્યો છે, તે ગુમરાગમાં પણ પીવા જોઇ એ.’ર૫,ર૬ વાતશુક્ષ્મને મટાડનાર ‘શૈશુક” છતયાગ अभया पिप्पली द्राक्षा गुडूची सपुनर्नवा । लवणक्षारगन्धर्वभार्गोरास्नारसाञ्जनम् ॥२७॥ तुल्यक्षीरं पचेदेतैर्वृतमक्ष समैर्भिषक् । शुकं नाम तत् सर्पिर्वात गुल्मनिवारणम् ॥२८ पिप्पलीं पिप्पलीमूलं चष्यं चित्रकनागरम् । હરડે, પીપર, દ્રાક્ષ, ગળા, સાટોડી, વિજ્યું વિસ્થં વતં વૃષર્જ રળિાાિમ્ ॥રૂર લવણુ–સૈ ધવ, સાજીખાર, ધેાળા એરડા, હિરાહિમનીવન્તીવૃક્ષાêસામ્યુંવેતલમ્ । ભારંગી, રાસ્તા અને રસાંજન, રસવ'તી-પૌતૢ રાન્ત્યિા ૨ હવાનિ ચ સર્વશઃ રૂરૂ એટલાં દ્રબ્યાને સમાન ભાગે એક એક દ્દો ક્ષારાવનમોર્ ચ તુલ્ય મુનિ ચૂર્ણચૈત્। તાલેા લઈ તેને કલ્ક ખનાવી, તેના માતુલુ ત્તેનેતે વટાવવોપમાં ।। રૂકા જેટલા દૂધમાં તે કલ્ક મિશ્ર કરી તે હતા; સુલામ્બુના વેવા મૌમ્હેન વા મિક્ !! દૂધના જેટલું જ ઘી તે સાથે વૈઘે પકવવું; વાતનુક્ષ્મમુદ્દાવર્ત શીરપૂરું આ નારાયેત્ ॥ રૂપ ॥ પ્રવાહી ખળી જતાં પક્વ થયેલું તે ઘી ‘શશુક' નામે કહેવાય છે; તે ઘીનુ... જો સેવન કર્યું. હાય, તેા વાતનુમાના રોગને તે મટાડે છે. ૨૭,૨૮ પીપર, પિપરીમૂળ-ગંઠોડા, ચવક, ચિત્રક, સૂંઠ, ખિલ્લફળ, કાઠફળ, ખેર, અરડૂસ, અરણિ, હિંગ, દાડમબીજ, જીવંતી મીઠી ખરખેાડી, વૃક્ષામ્ય-કાકમ, અમ્લવેતસ, પુષ્કરમૂળ, ષટકચૂરા, નેપાળાનાં મૂળ અને બધાંયે લવણા, સાજીખાર અને જવખાર અને અજમાઇ-એટલાં સૂકાં દ્રવ્યાને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy