SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન કરે છે. ૪ છે, તે કારણે એ વાયુ, ઉપર કે નીચે-ક્યાંય - વિવરણ: ચરકે પણ ચિકિસિતસ્થાન. પણ જઈ શકતો નથી. જેથી તે જ રોકાયેલ ના ૫ મા અધ્યાયમાં ગુમરોગોના નિદાને | વાયુ ગુલ્મરોગને ઉત્પન્ન કરે છે. ૪ તથા સંપ્રાપ્તિ આ પ્રમાણે કહેલ છે; જેમ કે વાતગુલ્મનાં વિશેષ નિદાને विश्लेष्मपित्तातिपरिस्रवादा तैरेव वृद्धरतिपीडनाद्वा । वातलेष्वन्नपानेषु वातलो यः प्रसजति। वेगैरुदीविहतरधो वा वाह्याभिघातरतिपीडनर्वा ॥ धावति प्लवतेऽधीते भृशं गायति नृत्यति ॥५॥ रुक्षान्नपानरतिसेवितैर्वा शोकेन मिथ्याप्रतिकर्मणा वा । शीतवाताम्बुसेवी च शीतरूक्षकटुप्रियः । व्याधिक्लिष्टः कृशो रूक्षः सेवते तीक्ष्णमौषधम् ॥६ विचेष्टितैर्वा विषमातिमात्रः कोष्ठे प्रकोपं समुपैति उदीरयति च्छदि च बलाच्छर्दयतेऽपि वा। वायुः ॥ कर्फ च पित्तं च स दूषयित्वा . प्रोद्धूप- निरुणद्धि च वातादीन् तृप्तः पिबति वा बहु ॥७ मार्गान्विनिबद्धयताभ्याम् । हन्नाभिपाङ्खदरवस्तिशूलं शीघ्रयानेन वा यति व्यवायं वाऽतिसेवते । રોચધો વાત ન મા || વિષ્ટા, કફ તથા શાળાનાણાનીy કરો # તો સત્તા પાટા પિત્તને અતિશય વધુ પ્રમાણમાં (વમન તથા g વૈશ્ચ કુપિતો મારતો રોકસંવમ્ ; વિરેચન દ્વારા) સ્રાવ થઈ જવાથી અથવા એ જ | રોતિ વત્ર તત્રાસ્થ સ્થાને હોનિસે ૨ વિષ્ટા, કફ તથા પિત્ત અતિશય વધુ પ્રમાણમાં જે માણસ, વધુ પ્રમાણમાં વાતપ્રકૃતિ ર. વધી જવાને લીધે વાયુને રુકાવટ થવાથી તેમ જ | વાળ હોય છતાં વાયુને વધારનાર આહારવાયુ, મૂત્ર તથા વિષ્ટાના આવેલા વેગને રોકવાથી પાણીના સેવનમાં ખૂબ આસક્ત રહે છે; અથવા બહારના (લાકડીઓ વગેરેન) પ્રહારો કે તેમ જ ખૂબ દેડે છે, કૂદે છે, મોટેથી ભણે માર પડવાથી અત્યંત પીડા થઈ હોય કે બીજા છે, ખૂબ ગાય છે અને નાચે છે; તેમ જ કઈ કારણે પીડા થવાથી–તે કારણોથી; અથવા લૂખા, ઠંડી, પવન અને પાણીનું જે વધુ ખોરાક-પાણી ખૂબ વધારે સેવવાથી અથવા શોક સેવન કરે, જેને ઠંડા રૂક્ષ તથા તીખા કરવાથી કે વમન-વિરેચનાદિ ચિકિત્સારૂપ ક્રિયાઓિને બેટી રીતે કરવાથી, અથવા શરીરની ચેષ્ટાઓ પદાર્થો પ્રિય હોય તેથી તેઓને જે વધુ રૂ૫ વિવિધ વ્યાપારને ખૂબ વધુ પ્રમાણમાં કરવાથી સેવે; જે રોગના કારણે કલેશ પામે હેય કઠામાં રહેલો વાયુ પ્રકોપ પામે છે એટલે વિકૃત બને કે ક્ષીણ થઈ ગયો હોય, શરીરે દુર્બળ છે. તેથી ગુમરોગ ઉત્પન્ન થાય છે. આ સિવાયનાં | થયી હોય, લૂખા શરીરવાળો થયો હોય. બીજા પણ ગુલ્મરોગનાં જે નિદાને નિદાનસ્થાન- તીક્ષ્ણ ઔષધનું જે વધુ સેવન કર્યા માં કહ્યાં છે, તેઓને પણ અહીં સમજી લેવાં, કરતા હોય, બળજબરીથી ઊલટી કરવા જે જોઈએ એમ ગુલ્મરોગનાં નિદાને કહ્યા પછી પ્રયત્ન કરે અથવા વાયુ વગેરેના આવેલા ચરક ત્યાં જ ગુમરોગની સંપ્રાપ્તિને પણ આમ વેગોને પણ જે રેકે વળી જે માણસ કહે છે કે–એમ ઉપર્યુક્ત નિદાનોથી કેપેલો કે તૃપ્ત થયો હોય છતાં વધુ પાણી પીધા વિત થયેલ વાયુ, કફને તથા પિત્તને પણ વિકત કરે; ઉતાવળી ગતિવાળા વાહન પર બેસી કરીને તેમ જ એ બન્ને કફ તથા પિત્તને પિત- | જે મુસાફરી કરે; વધુ પ્રમાણમાં જે મિથુન પિતાનાં સ્થાનેથી ખસેડીને તે બન્નેના-ઉપરના તથા સેવે, જે માણસ નાની ઉંમરનો અને નીચેના માર્ગોને પણ એ બન્ને દ્વારા જ રોકી લઈ | શરીરે રૂક્ષ હોય છતાં વ્યાયામ, કસરત હદયમાં, નાભિમાં, બન્ને પડખાંમાં, પેટમાં તથા | કે વધુ પડતે શારીર શ્રમ, વધુ પડતું બસ્તિરૂપ મૂત્રાશયમાં પણ શળ ભોંકવા જેવી અધ્યયન ચાલુ રાખે તેમ જ સ્ત્રીઓ વિષે પીડાને ઉત્પન્ન કરે છે અને પિતાને માર્ગ તે મિથુન કરવામાં આસક્ત રહે એવાં અને તે-વિઝા, કફ તથા પિત્તથી બંધાયેલો જ હેય બીજા કર્મો કરવારૂપ નિદાનેથી અને બીજાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy