SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ગુલ્મ-ચિકિસિત-અધ્યાય ૮ મે ૫. પણ તેવાં વાયુવર્ધક નિદાન સેવવાથી | કરે; અથવા (અતિમૈથુન આદિને સેવત) જે કોપેલો વાયુ જે જે સ્થાનમાં દોષનો | માણસ અભિઘાત કે માર–પ્રહારને પામ્યો હોય; સંચય કરે છે તે સ્થાનમાં ગુલમ રોગને અથવા જે માણસ વિષમ ભોજન કે અનિયમિત ઉત્પન્ન કરે છે. પ-૯ ખોરાક ખાધા કરે અથવા વિષમ કે ઊંચા-નીચાં - વિવરણ: અહીં આ પાંચ કેમાં વાતજ શયન, આસન, ઊભા રહેવું કે પરિભ્રમણ-ભમ્યા કરવાની ટેવ પાડી હેય અથવા બીજું પણ કંઈ ગુલ્મરોગની નિદાનપૂર્વકની સંપ્રાપ્તિ કહી છે; એવા જ પ્રકારનું વિષમ વ્યાયામ-સેવન કે વધુ ચરકે પણ નિદાનસ્થાનના ત્રીજા અધ્યાયમાં વાતજ ઊંચ-નીચે દોડવું વગેરે જે વધારે પ્રમાણમાં ગુમરોગનાં નિદાન તથા સંપ્રાપ્તિ આમ જુદા જ કરવાની શરૂઆત કરે, તેના એ અયોગ્ય આચરપ્રિકારે દર્શાવી છે; જેમ કે-ચા પુરુષો વાતો ણથી વાયુ પ્રકોપ પામે છે–વિકૃત બને છે, અને विशेषेण ज्वरवमनविरेचनातीसाराणामन्यतमेन कर्शनेन પછી અતિશય કેપેલ તે વાયુ મહાસ્રોતસુ कर्शितो वातलमाहारमाहरति शीतं वा विशेषेणातिमात्र એટલે આમાશય તથા પક્વાશયમાં પ્રવેશ કરે मस्नेहपूर्वे वा वमनविरेचने पिबत्यनुदी वा छर्दिमुदी છે, અને પછી રૂક્ષતાને લીધે કઠણરૂપે થઈ (ઉપર रयति वातमूत्रपुरीषवेगान्निरुणद्धयत्यशितो वा पिबति નીચે કૂદી કૂદી) પિંડાકાર કે ગોળ આકૃતિને नवोदकमतिमात्रमतिमात्रसंक्षोभिणा वा यानेन यात्यति ધારણ કરી હૃદયમાં, બસ્તિ-મૂત્રાશયમાં, બે व्यवायव्यायाममद्यरुचिर्वाऽभिघातमृच्छति वा विषमाशन પડખાંમાં કે નાભિમાં તે સ્થિતિ કરે છે; પછી शयनासनस्थानचक्रमणसेवी भवत्यन्यद्वा किंचिदेवं તે વાયુ શળને ઉત્પન્ન કરે છે અને અનેક विधं विषममतिमात्रं व्यायामजातमारभते, तस्यापचा પ્રકારની ગાંઠોને પણ ઉપજાવે છે; અને તે राद्वातः प्रकोपमापद्यते स प्रकृपितो महास्रोतोऽनुप्रविश्य || ગોળાકાર થયેલ હોય છે, તે કારણે “ગુલ્મ” એ रोक्ष्यात्कठिनीभूतमाप्लुत्य पिण्डितोऽवस्थानं करोति हृदि નામને રેગ કહેવાય છે.” ૫–૯ बस्ती पार्श्वयो भ्यां वा, स शूलमुपजनयति ग्रन्थीश्चानेकविधान् , पिण्डितश्चावतिष्ठते, स पिण्डितत्वाद् गुल्म ગુર્ભાગનાં પૂર્વરૂપે યુષ્યતે –જયારે કોઈ માણસ પ્રથમથી જ વાતા | अग्निनाशोऽरुचिः शूलं च्छर्युद्गारान्त्रकूजनम् । ધિક પ્રકૃતિવાળા હોય, છતાં વધુ પ્રમાણમાં જવર, पुरीषवर्तनं काय गुल्मानां पूर्वलक्षणम् ॥१०॥ વમન, વિરેચન કે અતિસારમાંના કોઈ પણ એકાદ - જઠરના અગ્નિને નાશ-મંદતા, અરુચિ, કર્ષણ કરનાર કારણથી કૃશ અથવા ક્ષીણ થયો હેય; શૂળ, ઊલટી, ઓડકાર, અંત્રપૂજન-આંતરડાતેમ જ એ જ વાતાધિક પ્રકૃતિવાળા હોવા છતાં માં અવાજ, વિષ્ઠાનું રોકાવું કે ગોળાકાર વાયવર્ધક આહારને અથવા શીતલ-ટાઢા ખોરાકને થવું અને કાશ્ય-એટલે શરીરનું કુશપણું ખાય, અથવા વિશેષે કરી વધુ રનેહપૂર્વક ન | કે દુર્બળતા–એટલાં ગુલ્મોગનાં પૂર્વલક્ષણ હેય એવાં વમન તથા વિરેચનકારક ઔષધને કે પૂર્વરૂપ જાણવાં. ૧૦ તે પીએ અથવા ઉદરમાં ન આવેલી ઊલટીને જ | વિવરણ: ચરકે પણ નિદાનસ્થાનના ત્રીજા પરાણે ઉદરમાં લાવે અથવા જે ઉદરમાં આવેલા, અધ્યાયમાં ગુલમરોગનાં પૂર્વરૂપ આમ કહ્યાં છેમૂત્રના તથા વિઝાના વેગોને જે રેકે; અથવા | Twાં સુ વહુ પજ્ઞાન ગુમનાં પ્રાગમિનિરિમાનિ જે માણસ ખૂબ જમ્યો હોય અને તેની | પૂર્વવાળિ મવત્તિ, તાથા-અનન્નામિત્ર, અરોરાઉપર જે નવું પાણુ વધુ પ્રમાણમાં પીએ, જમ્યા | વિવા, શિવૈષમ્યું, વિદ્રા મુથ, વાયરલ પછી અતિશય ક્ષોભ પમાડતાં કે ઊછળતાં | વાયુ થા છગર, વાતમૂત્રપુરીષાબામાતુર્માતા વાહનેપર સવારી કરે. અથવા જે માણસ | પ્રાદુન્તાનો પ્રવૃત્તિઃ {ષાયામને વા, વાતશુળદોષાવધુ પ્રમાણમ મૈથુન, કસરત કે શારીરિપરિશ્રમ, | ચંગના પરિણાતિવૃત્તપુષિતા, કુમુશા, સર્વાં, મદ્યપાન કે શેક કરવા તરફ રુચિ ધરાવ્યા | કૌહિત્યસ્થ કારાવતિ ગુમપૂર્વજ મવન્તિા-આ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy