________________
શુક્ષ્મ-ચિકિત્સિત—અધ્યાય ૮ મા
હાય તા તેથી સ્વરભેદ–ગળાનેા અવાજ બદલાઈ જાય કે ખેસી જાય, શૂળ ભાંકાતું હોય એવી પીડા તથા ખેય ખભા તથા પડખાંઓનું સકાયાનું થાય; પિત્તના વધુ પ્ર}ાપ હાય તેા તેથી વર, દાહ, ઝાડા તથા ( હાતીમાંથી ) મુખ દ્વારા લેાહીનું આવવું થાય; પરંતુ કનેા જો વધુ પ્રકૈાપ હોય તેા તેથી માથાનું ભારેપણું, ખારાક ઉપર અણુગમા, ઉધરસ તથા ગળાનું ખેસી જવું થાય, એમ સમજવું; જે વૈદ્યને અતિશય મેટા યશની ઇચ્છા હૈાય તેણે ઉપર દર્શાવેલ અગિયાર અથવા છ લક્ષણા( રૂપ રાગા )થી જે ક્ષય રાગી પીડાયા હાય તેને ત્યાગ કરી દેવા; એવા રેગીની ચિકિત્સા કરવી છેાડી દેવી જોઈ એ. અહી સુશ્રુતે ક્ષયરેાગીને વાયુના પ્રકાપથી સ્વરભેદ, શૂળ તથા પડખાંનું તથા ખભાનું સક્રાચાવું–એ ત્રણ લક્ષણૢા થતાં જણાવ્યાં છે; પિત્તના પ્રકાપથી જ્વર, દાહ, અતિસાર તથા મોઢેથી લાહીનું પડવું—એ ચાર લક્ષણા થતાં જણાવ્યાં છે; અને કફના પ્રકાપથી માથાનું ભારે પણું, ખારાક ૨ અરુચિ, ઉધરસ તથા ગળાના અવાજ બેસી જવા–એ ચાર લક્ષણૢા જણાવ્યાં છે; એમ વાયુથી ત્રણ, પિત્તથી ચાર અને કફથી પણ ચાર મળી કુલ અગિયાર લક્ષણાથી યુક્ત ક્ષય−| રેગને અસાધ્ય સૂચવ્યા છે. વળી ક્ષયરેગમાં પ્રથમ શરૂઆતમાં જે છ લક્ષણા થાય છે, તે પણ સાતે આમ કહ્યાં છે : મઢેલો સ્વર: ત્રાસ: હ્રાસઃ રોનિતदर्शनम् स्वरभेदश्च जायन्ते षड्जाते राजयक्ष्माः ॥ ' ક્ષયરોગ ઉત્પન્ન થયા હેાય ત્યારે તેની સાથે ખારાક
પર અણગમા, જ્વર, શ્વાસ, ઉધરસ, થૂંકતાં લેહીનું દેખાવું અને ગળાને અવાજ બદલાઇ જવા કે બેસી જવા–એ છ લક્ષણા થાય છે ’; એમ ચરકે તથા સુશ્રુતે ક્ષયરેાગનાં અગિયાર અને છ લક્ષણા કહ્યાં છે અને તે પછી સુશ્રુતે ખીન્તં પણ ત્રણ લક્ષણાને ખીજા આયુર્વે તંત્ર અનુસાર દર્શાવી ક્ષયરાગની સાધ્યતાઅસાધ્યતા આમ દર્શાી છે – ન્હાઽમરેતા षड्भिर्वापि समन्वितम् । त्रिभिर्वा पीडितं लिङ्गैर् रહ્રાસાદળામયૈઃ । નડ્યા∞ોવર્દ્રિતા સ્તુમિચ્છન્ સુવિપુō યાઃ ॥ ક્ષયને જે રાગી ઉપર દર્શાવેલ અગિયાર |
|
૪૯૩
www
|
તથા લેાહીનું આવવું કે લાહીનું પડવું–એ ત્રણ. લક્ષણેાથી જે યુક્ત થયા હોય, તેને અસાધ્ય સમજી વૈદ્યે અતિશય વિશાળ યશની ઇચ્છા રાખી તેની ચિકિત્સા કરવી છેાડવી જોઈએ.' ૩૦ इति ह स्माह भगवान् कश्यपः ॥
એમ ભગવાન કશ્યપે કહ્યું હતું.
ઇતિ શ્રીકાશ્યપસ'હિતામાં ‘રાજયમાચિકિત્સિત ’ નામને ૭ મે અધ્યાય સમાપ્ત ગુક્ષ્મ-ચિકિત્સિતઃ અધ્યાય ૮ મા अथातो गुल्मिनां चिकित्सितं व्याख्यास्यामः ॥ १ ॥ ॥ કૃતિ હૈં સ્માર્ મળવાનું થવઃ ॥ ૨ ॥
હવે અહી થી માંડી ગુલ્મરેાગેાવાળા લેાકેાની ચિકિત્સાનું... અમે વ્યાખ્યાન કરશુ એમ ભગવાન કશ્યપે કહ્યુ હતુ. ૧,૨ ગુલ્મરોગાની સખ્યા તથા તેઓનાં થાના વાતવિસર્ય હોથાઃ અક્ષિદાશ્ર્વતિના વજ્ર ક્ષવિરામશ્રયા ગુજ્માઃ સૂત્રે નિશિતાઃ૫રૂ
|
વાતજ, પિત્તજ, કજ, સાંનિપાતિક તથા રક્તજ એમ પાંચ ગુમરાગા થાય છે અને તેઓ કૂખ, હૃદય, એ પડખાં તથા મસ્તિ-મૂત્રાશયમાં ઉત્પન્ન થાય છે. એ પાંચે ગુમરાગોને બધા રાગેામાં અગ્રેસર તરીકે સૂત્રસ્થાનમાં (પહેલાં) દર્શાવ્યા છે.
વિવરણ : ચરકે પશુ ચિકિત્સિત સ્થાનના ૫ મા અઘ્યાયમાં ગુમરાગનાં પાંચ સ્થાને આમ કહ્યાં છે; જેમ કે વસ્તૌ ૨ નામ્યાં હૃતિ પાર્વયો, સ્થાનાનિ શુક્ષ્મસ્ય મવન્તિ પદ્મ | મૂત્રાશયમાં, નાભિમાં, હૃદયમાં અને એ પડખાંમાં એમ પાંચ ગુમ– રાગેાનાં સ્થાને હોય છે. ૩
ગુમરાગનાં સામાન્ય નિદ્યાના તથા સપ્રાપ્તિ ચેટ્ટાન્નપાનસામાન્યા ફોનઃ પ્રકુપિતા દૃળામ્ । મામારાવધિષ્ઠાય તતો ખુશ્માન પ્રવૃર્વતે છો
તે તે દાષાની સમાનતા ધરાવતી ચેષ્ટાઓ તથા અન્નપાનના સેવનથી અતિશય કાપેલા લેાકેાના દાષા પ્રથમ આમાશયના લક્ષણાથી અથવા છ લક્ષણેાથી કે જવર, ઉધરસ આશ્રય કરે છે અને તે પછી ગુમરાગાને