SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન પછી ચરકે ત્યાં ફલવર્તિઓને તથા પ્રધમન રાજયહ્મા-ચિકિસિત અધ્યાય ૭મે ચૂર્ણોને પણ ઉઠાવર્ત માં ઉપયોગ કરવા જણાવેલ છે.” અને છેવટે ત્યાં જ આમ લખ્યું છે કે “તેષાં વિવારે तु भिषग्विदध्यात्स्वभ्यक्तसुस्विन्नतनोनिरूहम् । ऊर्ध्वा ..................(T)ની વિનાશનમ્ ! નોમૌષધમૂત્રતોરાસ્ટવાતwયુત સતીમ્ II ઉદાહર્ત | જિcવો હિંફાત્તિ શ્રેષ્ટા કાજે શ્રતા પર રેગની ચિકિત્સાઓ ઉપર કહેવામાં આવી. તેમને | વામાવરો જીજક્ષા તાવતા ! પ્રયોગ કર્યા છતાં તેઓ જે નિષ્ફળ જાય કે તે બધીયે | ઋતં નિત્ય પિછોલી તેનૈવાત નિત્યાર ચિકિત્સા કર્યા છતાં ઉદાવત જે ન મટે, તો | વિના વાન્નો વધ તબધાનો વિમુરા વૈદ્ય એ રોગીને સારી રીતે (અગુર્વાદ) તેલથી હવે અહીંથી રોગાનીક-રોગોના માલિશયુક્ત કરી વેદનથી પણ યુક્ત કરવો અને | સમુદાયરૂપ-રાજયશ્મા–ક્ષયરોગની ચિકિત્સા પછી વમન-વિરેચનકારક ઔષધ દ્વારા અને ગોમૂત્ર, | કહેવામાં આવે છે. ઉત્તમ પ્રકારની ૨૦ તેલ, દૂધ તથા અમ્લ-ખાટાં દ્રવ્ય-કાંજી વગેરે ! પીપરને અર્ધા આઢક-બે પ્રસ્થ ૧૨૮ તાલા વાતનાશક ઔષધોથી પણ વિરેચન આપીને છેવટે પાણીમાં પકવવી; તે પાણી બળતાં ચોથા અતિશય તીક્ષણ નિરૂહબતિ આપવી. એ નિરૂહ | ભાગે બાકી રહે, ત્યારે તેમાં તેના જેટલું જ બસ્તિમાં વાતાદિ દોષને અનુસરતાં દ્રવ્યની યોજના : | બકરાનું દૂધ નાખી તેને પકવવું એ કરવી જોઈએ. એમ તે સંબંધે પણ ચરક ત્યા | દુધમાંથી પાણીને ભાગ બળી જાય ત્યારે ચિકિત્સતસ્થાનના જ ૨૬ મા અધ્યાયમાં આમ * તેને અગ્નિ પરથી નીચે ઉતારી લઈ શેષના કહે છે કે-વાતે ડિરૂં ઢાળ સૌઢ ફ્લોરેન રિજે તુ કે ક્ષયના રોગીએ નિત્ય તે દૂધ પીવું कफे समूत्रम् । समूत्रवर्णोऽनिलसङ्गमाशु गुदं । અને તે દૂધ સાથે જ ખોરાક ખાવે સિરાહ્ય પ્રાણીકરોતિ || ઉદાવર્ત રોગમાં જે વાયુ અધિક હેય, તે નિરૂહબસ્તિને ખાટાં બે લવણ અથવા પોતાની શક્તિ અનુસાર અન્નતથા તેલથી યુક્ત કરવી; પિત્તની જે અધિકતા | જળને ત્યાગ કરીને જ રહેવું અને મુખ્ય હેય તે નિરૂહબસ્તિને દૂધથી યુક્ત કરવી અને તરીકે એ દૂધને જ આહાર કરવો, જેથી જે કફદોષ અધિક હય, તે નિરૂહસ્તિને ગોમત્ર- તે રેગી રાજ્યક્કા-ક્ષથથી છૂટી જાય છે. ૨ થી યુક્ત કરવી. (એમ દોષાનસાર દ્રવ્યોથી યત | વિવરણ: આ સાતમા અધ્યાયમાં રાજયમાકરેલી ) એ નિરૂહબસ્તિ જે અપાય, તે મત્રની, ક્ષયની ચિકિત્સા કહેવામાં આવી છે. આ ક્ષયવિઝાની તથા મળ-વાતની રુકાવટને તરત જ દૂર કરે રોગનું રાજયમાં એવું નામ પાડવામાં કારણ આ છે; અને ગુદાને તથા તેને લગતી સિરાઓને પોત- છે કે-આ રાગ પ્રથમ નક્ષત્રોના રાજા ચન્દ્રમાને પિતાનું કાર્ય કરવા અતિશય તૈયાર કરી આપે | થયો હતો, તેથી જ આ રોગનું “રાજયમા' છે–એટલે કે તે તે માર્ગોમાં પ્રાપ્ત થયેલાં બંધનોને ! એવું નામ પડયું છે. આ અભિપ્રાયથી ચરકે દર કરી છે તે માર્ગોની અત્યંત શુદ્ધિ કરે છે. ૫ ચિકિત્સત સ્થાનના ૮ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે-વારસ રાજ્ઞઃ કાલીદ્રાગાફમાં તતો મતઃ | ઈતિ શ્રી કાશ્યપ સંહિતામાં “ઉદાવત ચિકિસિત” આ ક્ષયરોગ પ્રથમ રાજા-ચંદ્રને થયો હતો, તેથી નામને અધ્યાય ૬ ઠ્ઠો સમાપ્ત આ ક્ષયરોગને રાજયશ્મા એ નામે કહ્યો છે. સૂતે પણ ઉત્તરતંત્ર નામના અધ્યાયમાં આમ કહ્યું છે કે-આ ક્ષયરોગને જ “શેષ' એ નામે પણ કહેવામાં આવે છે; કારણ કે સંતોષાત્રસાલીનાં રોષ | इत्यभिधीयते । क्रिया क्षयकरत्वाच्च क्षय इत्युच्यते पुनः॥ આ ક્ષયરોગ શરીરની રસ વગેરે ધાતુઓનું સારી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy