SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ રાજયશ્મા-ચિકિત્સિત-અધ્યાય ૭ મે ૪૮૯ રીતે શોષણ કરે છે, એ કારણે તેને “શોષ” એ એમ કરવામાં આવેલ આ “પિપ્પલીવર્ધનામે કહેવામાં આવે છે; તેમ જ શરીરની ક્રિયા- માન” ને પ્રયોગ બધાયે રેગને નાશ અને ક્ષા–ઘસારે કરે છે, તે કારણે આ રોગને | કરે છે. ૩-૪ ય' એ નામે પણ કહેવામાં આવે છે. અહીં | ક્ષીરપરિપકવ ૧૦૦ પીપરને પ્રયોગ આ અધ્યાય શરૂમાં જ ખંડિત મળે છે, તે વિશ્વદીન રાતં વારિ ઋતં તથા તા. ખંડિત ભાગમાં આ રાજયમ્રા રોગનાં નિદાન, | ना, पादशिष्टं समक्षीरं श्रपयेत् पुनरेव तत् ॥५॥ સંપ્રાપ્તિ, પૂર્વરૂપ તથા લક્ષણો કહ્યાં હોવાં જોઈએ कफाधिके तु सक्षौद्रं, सवृतं पवनाधिके । એમ લાગે છે. આ રાજયમાં રોગનાં મુખ્ય ચાર | પિત્તોત્તરે રાણા સેરમાર સુધી મત ગદ્દા કારણે માનવામાં આવે છે; જેમ કે-(૧) પિતાના ૧૦૦ પીપરને એક આઢક ૨૫૬ તલા શરીરનું બળ કે શક્તિ જેટલા પ્રમાણમાં હોય તેથી પાણીમાં ઉકાળવી; તેમાંથી એક ચતુર્થાશ અધિક કાર્યો કરવાં, (૨) મળ-મૂત્રાદિના આવેલા પાણી બાકી રહે, ત્યારે તેમાં તેના જેટલું વેગને રોકવા, (૩) શરીરની ધાતુઓનો ક્ષ—ઘસારો દૂધ નાખી ફરી પણ તે પીપર તેમાં થો અને (૪) વિષમ ભજન એટલે કે પિતાને પકાવવી. તેમાંથી પાણીનો ભાગ બળી અનુકૂળ ન હોય એવો પણ ખોરાક અનિયમિત જાય અને કેવળ દૂધ જ બાકી રહે ત્યારે કે ઓછા પ્રમાણમાં ખાવો. ૧૨ તે દાણાને અગ્નિ પરથી ઉતારી લઈ તે ૧૨ વર્ષના જૂના ક્ષયરોગની ચિકિત્સા જ્યારે શીતલ થાય ત્યારે તેમાં મધ મિશ્ર द्वादशाब्दानतीतोवा स्निग्धविन्नोऽथ शोधितः॥३ पिबेत् क्षीरेण पिप्पल्यः (लीः) पञ्च पञ्च च वर्धयेत् । કરી કફની અધિકતાવાળા ક્ષયરોગમાં शतं तथैव हसयेद्भोजनोदकवर्जितः। તેનું સેવન કરવું, વાયુની અધિકતાવાળા fપક્વહીવર્ધમાનં તુ તો વિનાશનમ્ II કા | ક્ષયરોગમાં તે દૂધ સહિત પીપરમાં અથવા આ રાજયમાં રોગ થયો હોય | યોગ્ય પ્રમાણમાં ઘી મિશ્ર કરી તેનું સેવન તેને જે બાર વર્ષ વીતી ગયાં હોય. તો | કરવું અને પિત્તની અધિકતાવાળા ક્ષય એ રોગીને નેહ પાઈને પ્રથમ સનેહયુક્ત | રોગમાં સાકરથી યુક્ત કરેલ એ દુધ અથવા સ્નિગ્ધ કરવો અને તે પછી તેને | સહિત પીપરનું સેવન કરનારો (તેને ક્ષયવેદનો દ્વારા દયુક્ત કે સ્વિન્ન કર રોગ મટી જવાથી) સુખી થાય છે. ૫,, જોઈએ; તે પછી એ રોગીને શોધન ઔષધ | ઉપર કહેલ પિપલી વર્ધમાન તથા દ્વારા શોધિત કરી આ “વર્ધમાનપિપ્પ- પિપ્પલીક્ષીરના પ્રયોગ વિષે લી’નો પ્રયોગ કરવો જોઈએ; જેમ કે- | દિgટીઈમાનં ૪ વાતરેશ્નોત્તરે હિતમા એવા ક્ષયરોગીએ દરરોજ પાંચ પાંચ | સર્વત્ર વિદgટીસી ફિક્ત વાઢિાવનાત્ત છા પીપરોને દૂધ સાથે પીવી-એટલે કે રોજ | ઉપર્યુક્ત પિપ્તીવર્ધમાનનો પ્રયોગ તે પાંચ પાંચ પીપરોને વધારતા રહી સે | વાતયુક્ત કફની અધિકતાવાળા ( જ) સુધી વધારીને પીવરાવવી અને પછી પાંચ ક્ષયરોગમાં હિતકારી થાય છે; પરંતુ સમય પાંચ પીપર હમેશાં ઓછી કરતા રહી | આદિને જોઈને સેવેલું પિપ્પલીક્ષીર તે છેલ્લે પાંચ પીપર સુધી આવી પહોંચવું | હરકેઈ (દોષજનિત) ક્ષયરોગમાં હિતકારી ત્યાં સુધીમાં એટલે કે આ આ “વર્ધ. થાય છે. ૭ માનપિપ્પલી”ને પ્રયોગ ચાલુ હોય, ત્યાં ક્ષયરોગને મટાડનાર નાગબેલા પ્રયોગ સુધીમાં તે માણસે કેવળ દૂધનો જ આહાર | રાજુ ના વાક્કાજુદા રોતા લઈ અન્ન-જળનો ત્યાગ કરવો જોઈએ. | ત્રિધાર રે મારે ત્રહ્મવાત નિન્દ્રિયાત
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy