SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ બાલગ્રહ-ચિકિત્સિત-અધ્યાય ૪ થે ૪૬૫ કર્વે રીતષિરં ગુમ || : પ્રાંટને વૃત્તિ | દે તથા પિતૃઓ પ્રજાતા જ ન હોય તેમ જ કઃ સંવિધા વૈપા તેષાર્થે તત: ન્યૂઃ રિસર્વ સેવ- | બ્રાહ, સાધુ-સંતે, ગુરુઓ તથા અતિથિઓ મોર | તતો પ્રસ્તાનુવાન માવાન મનેત્રતા | ૫ણ જે કુળમાં પૂજતા ન હોય અને જે કુળમાંથી તિયોનિ માનવું ૬ ત્રિતયે નીતિ | પરસ્પરો- આચારો તથા બાથત્યંતર પવિત્રતા દૂર થઈ વાળ વતંતે ધાર્યsવ જા રેવા મનુથાર્ ગ્રીતિ | હેાય અને જેઓ પારકી રસોઈ પર આવિકા તિર્થભ્યોનીdદૈવ ! વર્તમાનર્થકાર શીતવર્ષોr- | ચલાવી રહ્યા હેય, તેવાં ઘરોમાં જઈને તમે શંકામહન્તઃ | સૂકયાટિનમ પહોમત્રતાહિમિઃ | નરઃ રહિત થઈ ત્યાં રહેલાં નાનાં બાળકને ગ્રહણ કરોઉષ પ્રીતિ ત્રિદિશ્વરના માધે | પકડો-વળગે. તેમાં તમારી વિશાળ આજીવિકા विभक्तं च शेषं किंचिन्न विद्यते ॥ ताष्माकं शुभा અને પૂજા અવશ્ય થશે.એમ તે સમયથી માંડીને gત્તિળેવ મવિષ્યતિ જેવુ દેવુ નેચત્તે સેવાઃ | પ્રહે ઉત્પન્ન થયા છે અને શ્રીશંકરની આજ્ઞાથી पितर एव च ॥ ब्राह्मणाः साधवश्चव गुरवोऽतिथय- તેઓ બાળકને ગ્રહણ કરે છે–વળગે છે અથવા स्तथा। निवृत्ताचारशोचेषु परपाकोपजीविषु ॥ उत्सन्न- | પકડે છે; એમ તે તે પ્રહથી સંબંધ પામેલાં મિલેy fમનોમોનિનુ દેવુ તેવુ વાઈ- તે તે બાળકને પણ ચિકિત્સા કરવા માટે મુશ્કેલ હત્તાન દ્વીવરાતિ: તે તત્ર વો વિપુલ્ય વૃત્તિઃ માન્યાં છે. ખરું જોવામાં આવે તો આ બાલપૂના નૈવ મણિતિ. Dર્વ પ્રાઃ સમુપન્ના વાચન | પ્રહે જે કહેવાય છે, તે એક પ્રકારના બાલ गृहन्ति चाप्यतः ।। ग्रहोपसृष्टा बालासु दुश्चिकिल्यतमा | રોગો જ છે; તેઓને જ બીજા નામે “બાલગ્રહો” કતા –તે પછી ભગવાન શંકરે કાર્તિકેય સ્વામીને મેં કહ્યા છે; પ્રાચીન કાળમાં સ્વસ્થવૃત્તની દષ્ટિએ દેવોના સ્વામી કર્યા હતા. તે વખતે એ બધા | સૂતિકાગ્રહને સંભવ ન હતા અને તે યોગ્ય બાલગ્રહે એ પ્રદીપ્ત અંગોવાળા કાર્તિકેયની સમીપે | પ્રબંધ પણ ઓછા હતા, તેથી તે જુદાજુદા જઈ હાથ જોડીને તેમને આમ વિનતિ કરી હતી | પ્રકારના બાલરેગાને જ પ્રહરેગાનું નામ અપાયું કે તમે અમારી માવિકા કરી આપે તે | હાય એમ રાવણકત બાલતંત્રમાં જોવા મળે છે? સાંભળી કાતિ કે તેના માટે શંકર ભગવાનને ! એ તંત્રમાં તેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. પ્રાર્થના કરી હતી, તેથી ભગનાં નેત્રોને હરી | એવા બાલગ્રહ-રોગો બાળકને જન્મથી આરંભી લેનાર તે શંકરે, એ ગ્રહોને આમ કહ્યું હતું કે- | ૧૨ વર્ષ સુધી હેરાન કરે છે, તેઓની ઉપલક આ ત્રણે જગત પશુ-પક્ષીઓની જાતિઓથી મન- ] અવસ્થા જાણે કે બાલગ્રહને વળગાડ હેય તેવી કોથી તથા દેવગણે થી યુક્ત હેઈ પરસ્પર એક દેખાય ; એ અભિપ્રાયથી જ એ રાવણકત બાલબીજાનો ઉપકાર કરી અસ્તિત્વ ધરાવે છે અને | તંત્રમાં આવું વર્ણન કરેલું મળે છે; જેમ કે બાળકતેઓ બધાં એકબીજાનું ધારણ-પોષણ કરે છે; ને જન્મ પછી પહેલા દિવસે કે પહેલા મહિને જેમ કે મનુષ્યો દેવને પ્રસન્ન કરે છે; અને તિર્યંગ | કે પહેલા વર્ષે ‘નન્દા' નામની માતૃકા (ગ્રહ) નિ-પશુપક્ષીઓને પણ તે જ પ્રમાણે તેઓ હેરાન કરે છે, તેના કારણે બાળકને વર આવે પ્રીતિ ઉપજાવે છે; શીત, ઉષ્ણ, વર્ષા તથા છે; તેથી આંખે બંધ થઈ જાય છે અને તે વાયુઓ પિતાના સમય અનુસાર વર્તતા હેઈને | બાળકનું શરીર સદાકાળ દુઃખી રહ્યા કરે છે. મનુષ્યોને તૃપ્ત કરે છે, તેથી મનુષ્યો પણ યજ્ઞ-યાગ, તેથી તેને કંઈ પણ ગમતું નથી અને તે બાળક હાથ જોડવા–નમસ્કાર કરવા; તેમજ જપ, હોમ | રડ્યા કરે છે; વળી એ વેળા તેને કોઈ અવાજ તથા વ્રત આદિ કરીને દેવોને સારી રીતે પ્રસન્ન | સારે લાગતો નથી અને પિતે અવાજ કર્યા કરે કરે છે, તેથી તમારા માટે કોઈ પણ ભાગ હવે છે; તે પછી એ બાળકને બીજે દિવસે કે બીજે બાકી રહેતું નથી, તેથી તમારી શુભ આજીવિકા | મહિને કે બીજે વર્ષો સુનન્દા નામની માતૃકા દેવળ બાળકે વિષે જ થઈ શકે તેમ છે; જે કુળમાં 1 (ગ્રહ) વળગે છે અને હેરાન કરે છે; તેથી પણ H. ૩૦
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy