SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ચિકિત્સતસ્થાન એ બાળકની ઉપર જણૂાવ્યા પ્રમાણે જ દુઃખી | આવેલ છે; તેમ જ તે તે પ્રત્યેક બાલગ્રહનાં અવસ્થા થાય છે; તે પછી બાળકને ત્રીજે દિવસે | જુદાં જુદાં લક્ષણો પણ રાવણકત બાલતંત્રમાં કે ત્રીજે મહિને કે ત્રીજે વર્ષે “પૂતના” નામની વિસ્તારથી આપેલ છે; તે ત્યાં જ જોઈ લેવાં. માતૃકા-ગ્રહ વળગે છે, તેથી એ બાળકને જવર | જઈએ; ગરત્નાકર ગ્રંથમાં પણ તે બાલમહેનું આવે છે, તે વારંવાર ઊંચે જોયા કરે છે, તેના | સામાન્ય લક્ષણ આ પ્રમાણે કહેલ છે; જેમ કેશરીરમાં પીડા થાય છે, તેની મુઠ્ઠીઓ બંધ થઈ | ક્ષદ્વિગતે વાત્રક ક્ષતિ જયતિ રોલિતિા નર્યન્તજય છે, અને તે રડ્યા કર્યા કરે છે ચીસ પાડી | áતિ ધાત્રીનરTનમેવ ચ | કણ્વ નિરીતે ત્તાન પાડીને રડે છે; પછી ચોથે દિવસે કે એથે મહિને | વનતિ મળતા અવી ક્ષિતિ ટુન્તોષ્ઠ ને કે ચોથે વર્ષે મુખમંડિકા નામની માતૃકા-ગ્રહ વમતિ વાત | ક્ષાનોગતિનિશિગાä જૂના મિત્રવળગે છે; તેથી એ બાળક અને ઉધાડી જ રાખે | વિવર: | માંસશોણિત-પિશ્ચ ન ચારનાતિ યથા પુરા || છે, તેની ડાક નમી પડે છે, તે વારંવાર રડ્યા કરે | दुर्बलो मलिनाङ्गश्च नष्टसंज्ञोऽपि जायते। सामान्यग्रहછે; તેને ઊંઘ આવતી નથી અને બાળક ધાવતું ગુણાનાં હૃક્ષ સમુરાદ્દતમ છે જે બાળક સામાન્ય નથી કે દૂધ પણ પીતું નથી; તે પછી પાંચમે | હરકેઈ બાલગ્રહના વળગાડથી યુક્ત થયેલ હોય તે દિવસે, પાંચમે મહિને પાંચમે વર્ષે “કટપૂતના” ક્ષણવારમાં ઉગ પામે છે, ક્ષણવારમાં ત્રાસ પામે નામની માતૃકાગ્રહ વળગે છે; તેથી એ બાળકને | છે, ક્ષણવારમાં રહે છે, નખ અને દાંત વડે પિતાની જવર લાગુ થાય છે; પછી છે. દિવસે, છછું | ધાવને અને પોતાને પણ ચીરી નાખે છે; ઊંચે મહિને કે છઠ્ઠા વર્ષે “ શકુનિકા' નામની માતૃકા | જોયા કરે છે, દાંતને કચડે છે, અસ્પષ્ટ અવાજો કે બાલગ્રહ વળગે છે, તેથી એ બાળકના | કરે છે, બગાસાં ખાય છે. આળસ મરડ્યા કરે શરીરમાં પીડા થાય છે અને તે વારંવાર ઊંચે | બેય ભ્રમરોને ઊંચે ફેકે છે, દાંતથી હઠ પીસે જોયા કરે છે, તે પછી સાતમે દિવસે કે સાતમે છે, મોઢામાંથી વારંવાર ફીણ બહાર કાઢે છે, મહિને કે સાતમો વર્ષે “શુષ્કરેવતી” નામની શરીરે ખૂબ ક્ષીણ થઈ જાય છે, ઘણી જ મોડી માતૃકા કે બાલગ્રહ એ બાળકને વળગે છે, તેથી રાત સુધી જાગે છે, તેનાં અગે સૂજી જાય છે, એ બાળકના શરીરમાં પીડા થાય છે, જવર આવે તેની વિઝા છતાપાણી જેવી થઈ જાય છે, ગળાને છે અને તેની મુઠ્ઠીઓ બંધાઈ જાય છે; પછી અવાજ બદલાઈ જાય છે, તેના શરીરમાંથી માંસ આઠમા દિવસે કે આઠમા મહિને કે આઠમા વર્ષે | તથા લેહીની ગંધ આવ્યા કરે છે, પહેલાંની જેમ તે બાળકને અર્થકા નામની માતૃકા–પ્રહ પીડે છે; તે ખોરાક ખાઈ શકતું નથી, શરીરે દુર્બળ થઈ પછી નવમા દિવસે કે નવમા મહિને કે નવમા જાય છે, તેનાં અંગો મલિન થઈ જાય છે, તેનું વર્ષે તે બાળકને “રસ્વસ્તિમાતૃકાનામની માતૃકા કે ભાન પણ નાશ પામે છે–આવાં લક્ષણો સામાન્ય બાલગ્રહ વળગે છે અને હેરાન કરે છે; તે પછી દશમાં બાલગ્રહના વળગાડમાં બાળકમાં જે થાય છે, તે દિવસે કે દશમા મહિને કે દશમાં વર્ષે “નિતા- અહીં કહ્યાં છે.” ૧,૨ માતૃકા' નામને બાલગ્રહ તે બાળકને પીડે છે; બાલગ્રહ–રેવતીનાં ૨૦ નામો પછી અગિયારમા દિવસે કે અગિયારમા મહિને | नामभिर्बहुभिश्चैव त्वां वक्ष्यन्ति जना भुवि । કે અગિયારમા વર્ષે “કામુકામાતુકા” નામને | વાળી રેતી ત્રાહી હુમા વડુપુત્રિ રૂા. બાલગ્રહ તે બાળકને પીડે છે; તેથી એ બાળક | ગુદા પછી ૪ મિા ધરી મુવમuિgar અસ્વસ્થ બને છે; એમ તે બાલગ્રહે જ્યારે તેણે માતા શીતવતી જાહૂ પૂતનાથ નિશ્ચિT Iકા બાળકને પીડે છે, ત્યારે તેના પ્રતીકારરૂપે જે પૂજ, તેની મૂતમાતા ઢોતિામહીતિ જા. બલિદાન આદિ કરવાં જોઈએ, તેનું પણ વિસ્તૃત | શાળ્યા પુષ્યતં નામાનિ તવ વિરાતિઃ lષ વિવેચન એ રાવણકત બાલતંત્રમાં આપવામાં | હે રેવતી ! આ પૃથ્વી પર તમને લોકે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy