SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ચિકિત્સિતસ્થાન VA ધ છે. એટલે કે લેાકેાથી જીતાવાં મુશ્કેલ છે અને દેવાથી પણ પૂજાયેલાં છે. ૧,૨ વિવરણ : આ અધ્યાય પણ શરૂઆતમાં ખડિત જ મળે છે; જે કઈ મળે છે; તેમાં ખાલગ્રહેાથી પીડાતા બાળકાની ચિકિત્સાનુ વર્ણન કરવામાં આવ્યું છે. બાલમહેાની સખ્યા નવની થાય છે. આ બાલગ્રહા સંબધે આમ કહેવાય છે છે કે જે ઘરમાં દૈવયેાગ તથા પિતૃયોગ આદિ ન હેાય એટલે કે જ્યાં દેવકાર્યા તથા પિતૃકાર્યા થતાં ન હોય; તેમજ જે ધેર દેવા, બ્રાહ્મણેા તથા વિવરણ–અહી છેલ્લા ૨૫ મે લેાક ખ'ડિત મળ્યો છે; તેમાં પણ બીજી ઘણી ઔષધીઓ મેળવવાની બાકી રહે છે. તાડપુત્ર પુસ્તકમાં ૧૦૧ મું પાન સુધી અધ્યાય મળતા હાઈ ને સાષિત થાય છે કે આ અધ્યાયમાં ઘણેા ભાગ ખડિત હોઈ મળતા નથી. આ અતિથિઓના સત્કાર થતા ન હોયઃ તેમ જ જે ધરમાં આચાર–વિચાર તરફ ધ્યાન અપાતું ન હોય તે ધરમાં બાલગ્રડા ઘૂસી જઈ તે ગુપ્ત રીતે બાળકાને પીડે છે, મારી નાખે છે અથવા તેખાળાને રાગાથી વ્યાપ્ત બનાવે છે; આ સંબંધે સુશ્રુતે ઉત્તર તંત્રના ૨૭ મા અઘ્યાયમાં આમ કહ્યુ` છે કે– ધાત્રીમાત્રોઃ પ્રાપ્રવિષ્ટાચારા છૌચગ્રામ્મા=૨हीनान् । स्तान् हृष्टस्तर्जितास्ताडितान् वा । पूजाહૈતહિસ્સુરતે મારાન્ ’–ધાવમાતા અને જન્મદાત્રી માતાના ધ્યેયના પૂર્વે દર્શાવેલ અપરાધ કે ઇતિ શ્રીક્રુષ્માતા–ચિકિસિત અધ્યાય ૩ો સમાપ્ત માલગ્રહચિકિત્સિતઃ અધ્યાય ૪થા અયોગ્ય વર્તનને લીધે જે બાળકા બાહ્ય-આભ્યંતર માલમહ-રેવતીની પ્રાર્થના અપવિત્રતાથી યુક્ત થયેલ હેાય; મગલકમ' અને સદાચારથી જેઓ રહિત હાય અથવા જે બાળકોતે ત્રાસ પામેલ કે ભયભીત જોયાં હેાય, જેએ તિરસ્કારને પામ્યાં હોય અથવા જેએને માર માર્યો હોય, તેવાં બાળકાને આ ખાલગ્રહે, પોતાની પૂજા થાય, એ કારણે મારી નાખે છે અથવા પીડે છે. એ ખાલગ્રહોનાં નામ આ પ્રમાણે છે. ૧. સ્કન્દ, ૨. સ્કન્દાપસ્માર, ૩. શકુનિ, ૪. રેવતી, પ. પૂતના, ૬. અધપૂતના કે ગન્ધપૂતના, ૭. શીતપૂતના, ૮. મુખમંડિકા અને ૯. નૈગમેષ; આ નવ બાલગ્નહેામાં કેટલાક સ્ત્રી-શરીરધારી અને કેટલાક પુરુષ–શરીરધારી છે; તેની ઉત્પત્તિના સંબંધે આમ કહેવાય છે કે, દેવાના સેનાપતિ કુમાર કાર્તિકેયની રક્ષા કરવા માટે મહાદેવ તથા પાર્વતીદ્વારા આ ગ્રહેાની ઉત્પત્તિ થઈ છે; એ બાલગ્રહેા કયા કારણે બાળકને વળગે છે, તે સંબધે સુશ્રુતે આવું વર્ણન કર્યું છે. તતો મળતિ સ્વત્વે સુરસેનાપતો તે ! પતયુ×હા ૪૪ તેને ફક્ત ત્રણ જ રાત્રિમાં મટાડે છે. ૨૪ पञ्चमूल्य भार्गी च रास्ना द्वे च पुनर्नवे । शिग्रुहपदी વળી ( લઘુ-બૃહત્ ) એય પ‘ચમૂલ,ભાર’ગી, રાસ્ના, એય સાટોડી–લાલ તથા ધેાળી, સરગવા અને હુ‘સપી–એટલાં દ્રબ્યાના ક્વાથ કરીને જે સેવાય તાયે સૂતિકારાગ મટે છે. ૨૫ श्चाभियाचनम् । ब्रह्मण्यभावात् क्रुद्धाऽपि प्राह सानुग्रहं वचः । નવી સ્થતિમાળાં હ્યું માનુંત્તિ વૃતિ ! सर्वग्रहाणामेका त्वं तुल्यवीर्यबलद्युतिः । भविष्यसि दुराधर्षा देवानामपि पूजिता ॥ २॥ અહી પ્રથમ રૈવતી નામના' ખાલ ગ્રહને ઉદ્દેશી આવી પ્રાર્થના કરે છે... હે રેવતી તમે કદાચ ક્રાધે ભરાયાં હૈ। તાર્ય તમારામાં બ્રાહ્મણપણુ' હાવાના કારણે તમે અનુગ્રહયુક્ત જ વચન કહે છે; આ વ્યતિક્રમ કે અપરાધા જે થયા, તેઓનુ ફલ તમે મેળવા; એટલે કે તેના ફલરૂપે તમે ભલે ચેાગ્ય શિક્ષા કરી; કારણ કે સ ખાલ ગ્રહેામાં તમે એક જ તુલ્ય વીર્ય ખલ તથા કાન્તિથી યુક્ત છે. અને તમે એક જ દુરા·
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy