SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા છે, તોપણ શિક્ષા, કલ્પ આદિ વેદનાં અંગોમાં છે, એ કારણે આયુર્વેદીય વિજ્ઞાન એ વૈદિક વૈદ્યક વિદ્યારૂપ આયુર્વેદને સંબંધ વિશેષે કરી ક્યાંયે | વિજ્ઞાનના શરીરમાં પાછળથી પ્રવેશેલું હોઈને જોવામાં આવતો નથી; પરંતુ તેથી ઊલટપણે હવે તે વૈદિક વિજ્ઞાનના અવયવરૂપ અંગ તરીકે પછી કહેવાશે તે દિશાએ શ્રૌત ગ્રંથમાંથી બ્રાહ્મણ | ગણાય છે; શરીરમાં પણ જે મોટા અવયવો હોય ગ્રંથમાં અને તેથી પણ આગળ વૈદિકસંહિતા | તેઓ અંગ કહેવાય છે અને જે અતિશય નાના ગ્રંથમાં અનુક્રમે આયુર્વેદને લગતા વિષયોને | અવયવો હોય છે, તે ઉપાંગ ગણાય છે, એમ બે સંબંધ અતિશય વધુ દેખાય છે, અને તેમાં પણ પ્રકારનો વિભાગ દર્શાવી બહુ વગેરેને અંગરૂપે અથર્વવેદમાં આયુર્વેદને લગતા વિષયો અતિશય તથા હાથ વગેરેને ઉપાંગરૂપે દર્શાવીને “ડલન” વધુ જોવામાં આવે છે, એ કારણે વેદની સાથે જ આચાર્યું પણ આયુર્વેદને વેદના અંતરંગ તરીકે આયુર્વેદને વધુ નજદીકને સંબંધ જણાય છે. | સાબિત કરેલ છે ' अङ्गत्वं नाम अप्रधानत्वं शेषत्वमिव अवयवत्वम् વળી શિક્ષા વગેરે માં બહિરગ અથવા '-અંગ એટલે જે અપ્રધાન હોય એટલે કે બાહ્ય અંગમાં અંગભાવ સ્વીકારી સુતે માનેલે જે મુખ્ય તરીકે ન હોય પણ બાકી રહેલાંની | આયુર્વેદને ઉપાંગાણાનો ઉલલેખ જે હોઈ શકે તો પેઠે જે હોય અથવા જે અવયવ તરીકે હેય, તે શિક્ષા વગેરે વેદનાં અંગોની પણ પછી આયુર્વેદની અંગે શરીરની અંદર પાછળથી પ્રવેશ કરીને તે યોગ્યતા પ્રાપ્ત થાય, તે ભૂતની સૃષ્ટિની પહેલાં શરીરને ઉપકાર કરનારાં છે; તેમ જ બધાં એકત્ર પણ આયુર્વેદનું અસ્તિત્વ સૂતે જ કહેલું છે તેમાં મળીને પણ શરીરને ઉપકાર કરનારાં હોય છે. | વ્યાધાત દોષ કેમ ન આવે ? અર્થાત સુશ્રતનાં તે વળી તે અંગે શરીરની બહાર રહીને ઉપકાર | બંને વચને પરસ્પર વિરુદ્ધ કેમ ન થાય ? એ કરનારાં અને બીજાં શરીરની અંદર રહીને પણ કારણે શિક્ષા વગેરે વેદના બાવા અંગોમાં પણ ઉપકાર કરનારાં હોય છે, તેથી તે અંગે બે સુશ્રત આચાર્યો “વેદ” શબ્દને વ્યવહાર કર્યો નથી; પ્રકારનાં હોય છે, એમ મીમાંસકે અગાન વિભાગ | પરંતુ આયુર્વેદમાં તો તેમણે “વેદ” શબ્દને નિર્દેશ દર્શાવે છે. એ કારણે અંગોનો અંતરગ તથા | કર્યો છે, એટલે કે આયુર્વેદને તો વેદ તરીકે દર્શાવીને બહિરંગ એ બે શબ્દોથી પણ વિભાગ કરી વ્યવ- તે સુકૃત આચાર્ય તે આયુર્વેદને શિક્ષા આદિ અંગે હાર કરી શકાય છે; તેમાંનાં જે અંગે વેદના | કરતાંયે પૂર્વભાવ અથવા પ્રથમ અસ્તિત્વ દર્શાવવા શરીરથી બહાર રહેલાં શિક્ષા, કલ્પ વગેરે કહેવાય તત્પર બને છે; માટે વિજ્ઞાનના મહાસાગર એવા છે, તેઓને “બહિરંગ' જ કહેવામાં આવે છે: વેદના અંતરંગ અથવા આત્યંતર અંગ તરીકે જ પરંતુ જે અંગે હવે પછી કહેવાશે તે રીતિએ આયુર્વેદનું વિજ્ઞાન વિદ્યમાન છે અને એવા પ્રકારનું ભૈષજ્ય, આયુષહિતકર તથા સંશમનીય કમ આદિ | અંતરંગ તે આયુર્વેદીય વિજ્ઞાન વેદના શરીરની ઘણા આયુર્વેદના વિષય તરીકે રહેલાં છે, તેઓ | પાછળ તેમાં પ્રવેશેલું છે, એવું અનુસંધાન કરી તો વદની સંહિતાની અંદર પરોવાયેલાં હોઈને કેટલાક આચાર્યો આયુર્વેદને વેદના “ઉપવેદ’ વેદના શરીરની પાછળ જ પ્રવેશેલા આયુર્વેદરૂપે | તરીકે વ્યવહાર કરે છે; અને કેટલાક આચાર્યો અંતરંગપણને જ પ્રાપ્ત કરે છે, એટલે કે આયુર્વેદ વેદ તથા આયુર્વેદને અવયવ–અવયવીભાવ સંબંધ અથવા તેના વિષયે તો વેદના આત્યંતર અંગ- | સ્વીકારી આયુર્વેદમાં વેદાંગ' અથવા વેદનાં અંગ રૂપે જ ગણાય છે. તરીકે વ્યવહાર કરે છે; તેમજ કેટલાક આચાર્યો વેદ એ અનેક પ્રકારના વિજ્ઞાનને એક મોટો આયુર્વેદમાં વેદના અતિ અલ્પ અવયવ તરીકે ભંડાર છે; તેમાં જે યજ્ઞોને લગતો જે વિષય | સ્વીકાર કરી “ઉપાંગ' શબ્દથી વ્યવહાર કરે છે; છે તે મહાન હેઈને મુખ્ય વિષય છે, અને ! અને એમ જણાવી તે તે બધાયે આચાર્યો પરસ્પર આયુર્વેદને લગતા વિષયો વગેરે તે પ્રાસંગિક - પિતપતાનાં વચનમાં તથા સુશ્રુતનાં વચનામાં ઈને અવાંતર વિષય તરીકે ગણાયેલા હોય પણ વ્યાધાતદોષરહિત એવો સમન્વય છે એમ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy