SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત જણાવવા તૈયાર થાય છે. આ સંબંધે હવે વધારે | આર્ષ-હંદુ-ભૂમિકાઓ અથવા ઋષિઓના લખવાનું શું પ્રયોજન છે? પરંતુ કાશ્યપ આચાર્ય | હૃદયપ્રદેશમાં સૌથી પ્રથમની જ્ઞાનસંપત્તિ ત્રણ તે આયુર્વેદને લાગુ કરેલા “ઉપવેદ” શબ્દમાંથી વેદરૂપે જ્યારે પ્રકટી હતીતે જ સમયે આયુર્વેદનું ૩૫” શબ્દને પણ દૂર કરી આયુર્વેદને પાંચમા | વિજ્ઞાન પણ સૌ પહેલાં એ ત્રણે દેની સાથે જ વેદ” તરીકે જ નિર્દેશ કર્યો છે, એટલે કે આયુ- | પ્રકટ થયું હતું. એમ અદ, યજુર્વેદ 'અન્ને at એ. સ્વતંત્ર વેદ જ હોઈને તેને પાંચમો | સામવેદમાં તે તે સ્થળે મળી આવતા આયુર્વેદના વેદ જ સ્વીકારે છે. વિષય ઉપરથી જણાય છે. અથર્વવેદ એ વળી આ પણ સ્પષ્ટ જ છે કે જે અંતરના | એક વિશિષ્ટ જ્ઞાનરૂપ છે, તેથી તેની અલગ આત્યંતર અવયવો હોય છે, તે હંમેશાં અવયવીની ગણતરી કરવામાં આવી છે તો પણ એ અથવસાથે જ સ્થિતિ કરે છે, પણ તેવા અંતરના | વેદની સાથે ચાર વેદ ગણવામાં આવ્યા છે. અવયવોને સમય તેમના અવયવીના સમયની | બ્રાહ્મગ્રંથમાં, ઉપનિષદોમાં, સ્મૃતિઓમાં તથા પાછળ કદી હોઈ શકે જ નહિ. એ જ પ્રમાણે | મીમાંસા આદિમાં પણ વેદના ચાર પ્રકારોને ‘ઉપવેદ” શબ્દની સાથે એક જ આશ્રયસ્થાને | ઉલલેખ મળે છે અને તે ચારે વેદો જાણનારાઓને વર્તતો “ઉપાંગ” શબ્દ પણ આયુર્વેદને ઉપરના | પશુ નામનિર્દેશ જોવામાં આવે છે; તે ઉપરથી ભાગમાં અથવા ઉચસ્થાને જ આરૂઢ કરે છે, તેથી વેદ યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ એ ચારેઆયુર્વેદ, શિક્ષા આદિના કરતાં નીચી કક્ષામાં | ની પ્રમાણતા પ્રાચીનકાળથી જ સમાન કક્ષાએ કે અર્વાચીન છે, એવી શંકાને ઉદય થવાને જણાવેલ છે. આ વિષયમાં ન્યાયમંજરી નામના સંભવ જ રહેતો નથી. ગ્રંથમાં તથા “વેદસર્વ સ્વ” નામના ગ્રંથમાં પણ - હવે અહીં આવું અનુસંધાન દર્શાવવું યંગ્ય ઘણું જ વિસ્તારથી કહેવામાં આવ્યું છે. વર્ષ જણાય છે કે બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાભારત, | “ચરણભૃહ' નામના ગ્રંથના કર્તાએ અથર્વવેદની પુરાણે તથા સ્મૃતિઓ વગેરેમાં ચાર વેદોને | સાથે ચાર વેદોના ઉપવેદનો ઉલ્લેખ કરતાં ઉલ્લેખx મળે છે; તેમ જ અથર્વવેદમાં ઋગવેદન, | ગ્રાહ્ય આયુર્વેઢ ૩પ૦ ફુન્શાદ મન : યજુર્વેદ, સામવેદને તથા અથર્વવેદને પણ સ્ટન્દ્રો વા'-ભગવાન વ્યાસે અથવા કોર્તિકેયે ઉલ્લેખ મળે છે, છતાં ત્રણ વેદોમાં અથર્વવેદને પણ આમ કહ્યું છે કે, “આયુર્વેદ એ વેદને ઉલલેખ ક્યાંય મળતો નથી, તે ઉપરથી સાબિત | ઉપવેદ છે.’ એ વાક્ય દ્વારા “આયુર્વેદ એ ઋવેદનો થાય છે કે ઋફ, યજુ: અને સામ એ ત્રયી અથવા | ઉપવેદ છે” એમ બતાવવામાં આવ્યું છે.+ એમ તે ત્રણ વેદોને વિભાગ પ્રાથમિક છે, એમ વિવેચક * જેમ કે સા વા THI વકુ ગેધા વિહિતા. જો વિદ્વાનોનું કહેવું છે, તેમાં મંત્રમય વેદમાં પદ્યરૂપી. *| રબૂષિ સામાનિ (શતપથ-૨૦-૪-૧૭) વેદ, ગદ્યરૂપ યજુર્વેદ અને ગાયનરૂપ સામવેદ | + જેમ કે “તેર”ના પુસ્તકાલયમાં ઉમાએમ ત્રણ પ્રકારનો વિભાગ કરેલ છે; એ ત્રયી | | મહેશ્વરના સંવાદરૂપ બીજી એક કાશ્યપસંહિતા વિભાગમાં અથર્વવેદના મંત્રોને પણ યથાયોગ્ય બંધબેસતો સમાવેશ થાય છે. જોવામાં આવી છે. તેમાં પણ આવો ઉલ્લેખ મળે છે કે, “વેદથોપવેવાકં વાચવ રચિતં પુજા * જેમ કે ચમાર્ ઋોવાલન થતુર્યા- | ઋગ્રન્થ મહાનઃ અમેય મન હીતામ્ -ઋવેદના વાનું સામાનિ ચહ્ય સ્ત્રોમાનિ અથવકિરણોમુવમ્ | ઉપવેદનું જે અંગ છે, તે કાશ્યપકૃત આયુર્વેદસંહિતા અથર્વ ૨૦-૭-૨૦ પહેલાં જે રચાઈ છે, તેનું પ્રમાણ એક લાખ + જેમ કે તાત્ સાત્ સર્વદુત ઝવઃ સામાનિ | ગ્રન્થરૂપ છે અને તે પણ તેજસ્વી, અમાપ જ્ઞાનરૂપ શિરે ઈન્દ્રારિ રે તમ્માત્ વગુત્તરમાયત ત્ર | છે, તેને તમે મને આપો' એ રીતે ત્યાં આયુર્વેદને ૨૦, ૭, ૮; યજ્ઞ, રૂ૫, ૭; અથર્વ. ૨૭-૬-૨૩ | ઋવેદમાં ઉપવેદરૂપે ઉલેખ કર્યો છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy