SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ કાશ્યપ સંહિતા-શારીરસ્થાન દેષો પોતપોતાના યોગ્ય સ્થાને રિથર રહે છે.” | કરવી. અથવા જમણા હાથ ઉપર ધારણ કરવી; એમ મૈથુન કર્યા પછી સ્ત્રીની યોનિમાં વીર્ય- તેમ જ એ દસે ઔષધીઓ નાખી તૈયાર કરેલું સિંચન થઈ જાય, એટલે પુરુષે તથા સ્ત્રીએ દૂધ કે ઘી પીવું; તેમ જ દરેક પુષ્ય નક્ષત્રમાં અલગ અલગ થઈ જવું જોઈએ અને શીતળ | એ ઔષધીઓ નાખી ઉકાળેલા ગરમ જળ વડે પાણીથી શુદ્ધિ કરી લેવી જોઈએ; એટલે કે સ્નાન કરવું અને તે તે ઔષધીઓને સર્વ કાળે શીતળ પાણીથી સ્ત્રીએ નિ પર અને પુરુષે | સ્પર્શ કર્યા કર-એટલે કે તે તે ઔષધીએથી ગુઠ્ઠભાગ પર સિંચન કરી સફાઈ કરી લેવી. શરીર ચોળવું; તેમ જ જીવનીય ગણમાં કહેલી મૈથુન પછી સ્ત્રી પોતાની નિ પર શીતલ | જીવક, જભક આદિ સર્વ ષધીઓને તે તે પાણીથી સિંચન કરે છે, તે યોનિની માંસ- | ઉપયોગવિધિ અનુસાર સમકાળે ઉપગ કરે; પેશીઓ વધુ સંકુચિત થવાથી તે એનિમાં વીર્યની | (જેથી સગર્ભા સ્ત્રીને ગર્ભ સ્થિર થાય છે;) સ્થિરતા થતાં ગર્ભની ઉત્પત્તિની વિશેષ સંભાવના | એમ ગર્ભસ્થાપન ઔષધે અહીં' કહ્યાં છે એમ રહે છે; આ સંબંધે ચરકે પણ આમ કહ્યું છે કે | ગ સ્થિર થાય તે પછી પણ તે સગર્ભા સ્ત્રીએ “ નાં શીલોન રિષિત-મથુન સમાપ્ત | અગ્નિકર્મ એટલે કે અગ્નિની સમીપમાં બેસી કાઠી થાય ત્યારે એ સ્ત્રીની યોનિ પર શીતલ પાણીથી | કાર્ય કરવાને, આયાસ એટલે વધુ પડતા. સિંચન કરવું. એ વાક્યની ટીકા લખતાં શ્રી | શારીરશ્રમ, વ્યાયામ તથા શાક આદિને પણ ગંગાધર પણ ત્યાં આમ લખે છે કે-જુનાં કુતરમાં ત્યાગ કરવો જોઈએ; આ સંબંધે પણ ચરકે ત્રિય મૈથુનશોકનગરામાધે શીતોને મુનયનાવિવું | શારીરના ૮મા અધ્યાયમાં આમ કહ્યું છે કેયોનિg a cરવિક્રેત’ -મૈથુનક્રીડા જેણે કરી તમાહિતીનાહારવિહીરાનું પ્રવાસમજીન્તી સ્ત્રી હોય એવી તે સ્ત્રીના મેથનને શ્રમ તથા ગરમી વિરોગ વકત, સાદરાનારા સામાનમgવતાશાંત કરવા માટે પુરુષે તે સ્ત્રીના મોઢા પર, નેત્ર ખ્યામાહારવિહારાખ્યામ્ || ૮ || એ કારણે ઉતમ પર અને યોનિ પર શીતળ જળ સીંચવું.” પ્રજા કે સંતાનને ઈરતી સ્ત્રીએ અહિતકારી વળી ચરકે શારીરના ૮મા અધ્યાયમાં ગર્ભ- આહારવિહારોને વિશેષે કરી ત્યાગ કરવો જોઈએ સ્થાપનકારક ઔષધીઓ પણ ત્યાં આમ દર્શાવી | અને ઉત્તમ સદાચારનું કે મંગલાચારનું સેવન છે, માટે તેનું પણ સેવન કરી શકાય છે; જેમ કે- | કરતાં રહી હિતકારી આહારવિહાર દ્વારા પોતાના પત કર્થ મથાપનાનિ ચાલ્યાણામ:-ન્દ્રોત્ર:ણી- દેહના ચય ઉપચારો કર્યા કરવા જોઈએ. (અને રાતવાસદઢવીડિમોઘાવ્યથારવા વરિષ્ટાવાટ્ય- એ જ પ્રમાણે પુરુષે પણ હિતકારી આહારguીવિષ્યવસેનશાન્તા , માસામોષધીનાં રિારસા - | વિહારનું જ સેવન ચાલુ રાખી અહિતકારી આહારબેન gifoળના ધામ , તામિવ સિદ્ગg gવસઃ | વિહારને વિશેષે કરી ત્યાગ કરવો જોઈએ.) ૮ सर्पिषो वा पानं, एताभिश्चैव पुष्ये पुष्ये स्नानं, सदा ઉત્તમ સંતતિને છતી સ્રાએ समालभेत च ताः, तथा सर्वासां जीवनीयोक्तानामोष સેવવાનાં કલે धीनां सदोपयोगस्तैस्तैरुपयोगविधिभिः, इति गर्भस्थाप- | सा चेदिच्छेद् गौरमोजस्विनं शुचिमायुष्मનાનિ થાક્યાતાનિ મત્ત |’-હવે ગર્ભ સ્થાપન તે પુત્ર નયમતિ, તથા gવં શુદ્ધહ્મનાત્ ઔષધો અમે કહીએ છીએ; જેમ કે ઍકી-ગોરખ- પ્રસૃતિ અથવસનાં મધુવૃતામ્યાં તાળા કાકડી કે ઇક્રવારુણી, બ્રાહ્મી, શતવીર્યા અને સહસ્ત્રવિર્યા | શ્વેતપુંવરનાથા નો જે સંસૃથ મળ્યું તારે એટલે કે લીલી–ધોળી બે ય જાતની દૂર્વા-ધ્રોખડ, વાત્રે કાંધે વા વા વાયત, ટોરથવઅમેઘા-પાટલા કે પાડલ, અશ્વથીગળ, શિવા- ક્ષીવિદ્યુતકા ર ા માત્રથા અગ્નીવાર, હરડે, અ.૨ષ્ટા-કડ, વાધ્યયુપી-પીળી ખપાટ, | કુપ્પમ વાલોલ = અitત વિભ્રયત, સાથે વિષ્યકસેનકાંતા-પ્રિયંગુ કે ઘઉંલા-એ દસ ઔષધી- | પ્રતિષ્ઠ શ્વેતમä વૃષ વાત, સૌથતિઓને (સગર્ભા સ્ત્રીએ) માથાની ઉપર ધારણ બિયથામિનાતીત, અનુરાવા ર દgi
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy