SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કાશ્યપ સંહિતા-શારીરસ્થાન છે. લોકમાં જે રુદ્રદેવ છે તે જ પુરુષમાં રોષ કે | વE વાવને તિ માતૃજ્ઞાનિ”—આ ગર્ભ ક્રોધરૂપે રહેલ છે. લોકમાં જે સોમ કે ચંદ્ર છે, | માતાથી પણ આ રીતે ઉત્પન્ન થાય છે; કારણ કે તે જ પુરુષમાં પ્રસાદ કે પ્રસન્નતારૂપે રહેલ છે. લેકમાં માતા વિના ગર્ભની ઉત્પત્તિ થતી જ નથી. જે “વસુ' નામના દેવો છે તે જ પુરુષમાં મુખ- તેમ જ જરાયુજ-એટલે કે ઓરમાં થતાં મનુષ્યો, રૂપે રહેલ છે. લોકમાં જે બે અશ્વિનીકુમારો છે, | પશુઓ વગેરે પ્રાણીઓની ઉત્પત્તિ માતા વિના. તે જ માનવ-પુરુષમાં કાંતિરૂપે રહેલ છે. લોકમાં થાય જ નહિ. તેની સમજણ માટે માતાથી ઉત્પન્ન જે ૪૯ મસ્ત-વાયુદે છે, તે જ પુરુષમાં ઉત્સાહ | થતાં ગર્ભનાં અંગો વિષે અમે કહીએ છીએ : ત્વચા, રૂપે રહેલ છે. લેકમાં જે “વિશ્વેદેવા 'નામના દેવો | સધિર, માંસ, મેદ, ચરબી, નાભિ, હૃદય, કલમન છે, તે જ માનવ દેહ-પુરુષમાં બધી ઈદ્રિયોરૂપે તથા | તિલક નામનું તરસ લાગવાનું સ્થાન, યકૃત-કલેજે, ઈદ્રિયોના વિષરૂપે રહેલા છે. લોકમાં જે તમસ | (લીવર) કે જમણા પડખાની ગાંઠ-લીહા, ડાબા કે અંધકાર છે તે જ માનવ દેહમાં મેહ કે અજ્ઞાન પડખામાં થતી ગાંઠ-બરોળ, વૃક્ર, ગુદા, બસ્તિરૂપે રહેલ છે. લેકમાં જે જ્યોતિ છે તે જ માનવ | મૂત્રાશય, પુરીષાધાન-મલાશય કે વિઝાસ્થાન, આમાદેહધારી પુરુષમાં જ્ઞાનરૂપે રહેલ છે. જેમ લેકની | શય, પકવાશય, ઉત્તરગુદ-ગુદાને નીચેને ભાગ, ક્ષુદ્રાન્ચ સછિ વગેરે થાય છે તે જ પ્રમાણે માનવદેહ- ' અર્થાતુ નાના આંતરડાં, સ્થૂલાત્ર–મોટાં આંતરડાં ધારી પુરુષનું ગર્ભાધાન કે ગર્ભાગમન હોય છે. | વિપા એટલે હૃદયમાં રહેલો મેદ અને વાહન લોકમાં જેમ કતયુગ કે સત્યયુગ છે તે જ માનવ | એટલે કે તે મેદને વહન કરનાર-વપાવહન-તેલદેહધારી પુરુષનું બાળપણું કે બાલ્યાવસ્થા છે. વાતિક નામે રહેલા કોમળ પદાર્થ–એટલાં અંગો લોકમાં જેમ ત્રેતાયુગ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે માતાના રુધિરમાંથી ઉત્પન્ન થતાં હોઈને માતૃમાનવદેહધારી પુરુષમાં તે રૂપે યુવાવસ્થા પ્રાપ્ત થાય | જન્ય કહેવાય છે. સુતે પણ શારીરના ૩ જા છે; લોકમાં જેમ દ્વાપરયુગ પ્રાપ્ત થાય છે, તે જ | અધ્યાયમાં આ સંબંધે કહ્યું છે કે-માંસપ્રમાણે માનવદેહધારી પુરુષમાં (તે યુગરૂપે જ )| રોજિતમેટ્રોમાનાન્નાઈમયસ્ત્રીત્રામૃતીનિ મૃદુનિ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. જેમ લેકમાં કલિયુગ | માતૃજ્ઞાનિ |-માંસ, લોહી, મેદ, મજજા, હૃદય, નાભિ, પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે માનવદેહધારી પુરુષમાં યકૃત-કલેજું, પ્લીહા–બરોળ, નાનું-મોટું આંતરડું (એ કલિયુગરૂપે જ) આતુરપણું-રોગીપણું પ્રાપ્ત અને ગુદા વગેરે કમળ અંગો કે શરીરના વિભાગો થાય છે. લોકો જેમ યુગાંત પ્રલય થાય છે, તે જ | માતાથી ઉત્પન્ન થયેલા છે. તે જ પ્રમાણે પિતાના પ્રમાણે માનવદેહધારી પુરુષનું મરણ થાય છે. એમ | બીજ-વીર્યમાંથી ગર્ભ માં જે જે અવયવ ઉ૫ હે અગ્નિવેશ! આ ઉપરથી લેકના તથા માનવદેહ- થાય છે, તે અહીં કાશ્યપ સંહિતાના મૂળ ગ્રંથમાં ધારી પુરુષના અમુક અમુક જે અવયવો અહીં કહ્યા આ પ્રમાણે કહી બતાવે છે: કેશ-માથાના વાળ, નથી, તેમનું પણ એ રીતે સમાનપણું સમજી લેવું. | રુવાંટાં, દાઢીમૂછના વાળ, નખ, દાંત, હાડકાં,. વળી આ માનવદેહમાં જે જે ભાવો ગર્ભની માતાથી શિરાઓ, સ્નાયુઓ, ધમની-નાડીઓ અને વિય ઉત્પન્ન થાય છે તે અહીં જેમ મૂળમાં કાશ્યપ- . આ શરીરનાં અંગો કે અવયે ગર્ભમાં સંહિતામાં કહ્યા છે, તે જ પ્રમાણે ચરકે પણ શારીર- | પિતાથી ઉત્પન્ન થયાં હોય છે. આ સંબંધે ના ૪થા અધ્યાયમાં આમ કહ્યાં છે: “માતૃશ્રયં | ચરકે શારીરના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કેगर्भः, नहि मातुर्विना गर्भोपपत्तिः स्यान्न च जरायुजानां, 'यानि चारय पितृतः सम्भवतः भवन्ति, तान्यनुयानि चास्य मातृतः सम्भवतः संभवन्ति, तान्यनु- | व्याख्यास्यामः। तद्यथा-केशश्मश्रुनखलोमदन्तास्थिव्याख्यास्यामः । तद्यथा-त्वक् च लोहित च, मांसं સિરાનાયુધમન્ય: શુક્રમિતિ પિતૃજ્ઞાનિ ” માનવગર્ભમાં च मेदश्च नाभिश्च, हृदयं च, वलोम च यकृच्च પિતાથી આટલાં અંગો કે પદાર્થો ઉત્પન્ન થાય છે. સ્ટ ૨, વૃૌ ૨, વતિથ્ય, પુરાધાનં વાનારાયÁ ! જેમ કે કેશ : માથાના વાળ, દાઢી-મૂછના પાયોત્તરગુર્દ વાપરવું ૨ મુદ્રાન્ન ૨ શૂરાન્નવાળ, નખ, રુવાંટાં, દાંત, બધાં હાડકાં, શિરાઓ,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy